________________
+3
તા. ૧-૨-૮૭
(પૃષ્ઠ ૧૫૮થી ચાલુ)
કરી છે. કેટલીક સક્ષેપસનામેાને બદલીને વધારે વિશદ બનાવાઇ છે. કેટલાક સક્ષેપેની સમજૂતી જે પ્રથમ આવૃત્તિમાં નહાતી તે નવી આવૃત્તિના સંપાર્ક શોધીને મૂકી આપી છે, અને સમગ્ર આધાર સામગ્રીની સૂચિ પણ આપી છે. આ રીતે ખેતી પ્રાપ્યતા અંગે વધુ પ્રકાશ પડી શકયા છે. સંક્ષેપાક્ષથી મૂળમાં ૫૦ જેટલાં સ્થાનો દર્શાવાયાં હતાં, પણ હવે આ ખીજી આવૃત્તિમાં ૨૦૦ જેટલાં સાધનોના ઉપયોગ થયેલા દેખાય છે. આ ઉપરથી એ પણ જાણી શકાય છે કે વર્ષો અગાઉ શ્રી દેશાના સામગ્રી-સૌંચના પ્રયત્ન કેટલા વિશાળ પાયા પરના તે
ડો. મુકેશ પ્રાદ્ધ જીવન
જો આ તા થયું મૂળ સામગ્રીની શુદ્ધિનુ કામ; પણું તે સાથે જ સંવર્ધિત બીજી આવૃત્તિના સપાદક તરફથી એટલું જ મહત્ત્વનું કામ થયું છે તે સામગ્રીની વૃદ્ધિનું .
કર્તા કે કૃતિ વિશે કામ પૂરક માહિતી અયંત્રથી મળ ઢાય તે તે અહી ઉમેરવામાં આવી ' છે. કૃતિની હરતપ્રતા મુદ્રિત હસ્તપ્રત યાદીમાં તે ધાયેલી હેય તે યાદીઓના ઉલ્લેખ અહીં સામેલ કરાયા છે. અને કૃતિપ્રકાશનની નવી માહિતી [પડી હોય તે તે પણ અહીં સમાવાઇ છે. સપાદકે કરેલી વૃદ્ધિ [૪] કૌસમાં મૂકવામાં આવી છે; જેથી ગ્રંથાને વાચક 'નવાં ઉમેરણાને અલગ તારવી શકે મા ઉપરાંત ‘જૈન ગૂજર કવિઓ' માં નહિ નેધિાયેલ કવિની નહિં નોંધાયેલી કૃતિના ત્રણ વનાત્મક હસ્તપ્રત સૂચિ (૧. કેટલોગગુરા,
રેમનૂકરચનાએ ભાગ-૧, ૩. જૈકાસ્ટા )ને આધારે પૂર્તિ પે મા નવી આવૃત્તિમાં સમાવેશ કરવામાં આવ્યા છે. '',
નવી આવૃત્તિના આ પહેલા ભાગમાં સપાદક વિક્રમ સ’વતના ૧૨મા શતકથી માંડી ૧મા શતક સુધીના જૈન ગુજરાતી કવિઓને આવરી લીધા છે. આશરે ૪૫૦ કવિઓની ૯૦૦ જેટલી કૃતિઓની તેધ એમાં પ્રાપ્ત છે.
હું આ નોંધ ઉપર ઊડતી નજર નાખતાં, જે કેટલીક વિશેષતા નજરે પડે છે તે એક કે જૈત કવિઓમાંના મોટા ભાગના તે જૈન સાધુ કવિ છે. કઠિન તપશ્ચર્યાં, વૈરાગ્ય અને સયગાયુ" જીવન જીવતાં, એમણે જે સરસ્વતી ઉપાસના કરી છે તે એમના પ્રત્યે આપણું મસ્તક ઝુકાવે એવી છે. આ બધા સાધુકવિઓ હાને એમની ઓળખ માટે ગુરુપરંપરાના પરિચય પણ જરૂરી ખન્યા છે. જ્યાં ઉપલબ્ધ ખતી છે ત્યાં અચૂકપણે મૂળ સપાદકે ગચ્છ સહિતની ગુરુપર'પરા નોંધી છે. કૃતિઓમાં જેમના કાઇ નામનિર્દેશ કે અન્ય એળખ મળતાં નથી એવા અજ્ઞાત કવિઆની સ ંખ્યા પશુ ઠીક ઠીક છે.
આ કવિએ સ્તવન-સ્તુતિ સઝાય જેવી વધુ પ્રકારની કૃતિ આાપી છે, ગુ, બારમાસી, વિવાહલેાથી માંડી બહુસ ખ્ય ભાવાવમાધા પણ લખ્યા છે; પણ વિશેષ આ જૈન સાધુ કવિત સાહિત્ય સર્જન ધ્યાન ખેંચે છે. કથાત્મક સાહિત્યની પ્રચુરતાને ધરશે. રાસા, પ્રબંધ, ચોપાઇ, ચરિત એમ અનેક નામેાથી આ કૃતિ આળખાવાઇ છે. આ બધુ મુખ્યત્વે ચરિત્ર કે વાર્તા સાહિત્ય છે. તીથ કરી, મુનિમહારાજો, મંત્રીએ,. શ્રેષ્ડી, મધતિઓ, તીર્થો, તીથેાિરા, એમ અનેક વિષય પરના ચરિત્ર કે પ્રસંગ પ્રધાન ાસા લખાયા છે અને એની અસખ્ય હસ્તપ્રતા પણ થઇ છે. આ જૈન કવિએ કૅવળ જૈન સોંપ્રદાયિક વિષયાને જ સ્પર્ધા છે. એવુ નથી, પાંડવકથા, નળમ'તીની કથા
* લ
૧૭
શકુન્તલાનું કથાનક, શામળે આપી છે તેવી વિક્રમરાજા સાથે સંકળાતી ખેતાલપચીસી, સિંહાસન બત્રીસી જેવી વાર્તાઓ કે ‘શશિકલા પ’ચાશિકા' જેવી પદ્યવાર્તા પણ એમની આ કથાત્મક કૃત્તિઓના વિષય બની છે.
વિક્રમની ૧૨ મી સદીના ત્રણ કવિની ત્રણ કૃતિથી નૈષિના આરભ થાય છે; જેમાંના એક જિનવલ્લભરની નવકાર માહાત્મ્ય' કૃતિ નવી અાવૃત્તિના સપાદકને મોડા સમની લાગતાં એમણે શા કરી છે કે પ્રસ્તુત કૃતિના કવિ જિતવલ્લભતે ૧૨ મી સદીના માનવી કે કેમ? પ્રથમ આવૃત્તિમાં શ્રી મા. ૬ દેશષ્ટએ વિક્રમની ૧૧ મી સદીના કષ્ટ કવિક કૃતિ તૈ[ી નથી; પણ સવધિ'ત ખીજી આવૃત્તિમાં જૈનગૂકરચનાએ ભાગ- ને આધારે શ્રી કાઠારીએ ‘પૂતિ” વિભાગમાં ૧૧મા શતકના ‘તિલક મજરી'ના કર્તા ધનપાલની સત્યપુરી'મહાવીર ઉ સાહ' નામે કૃતિનીધિ આપી છે. તે ઉપરાંત સવતના ૧૨ માં શતકના અન્ય ત્રણ કવિ' (પ્યા છે. જો કે એમની આ બધી કૃતિઓના આરજે અતની ભાષા જોતાં એ બધી અપભ્રંશ ભાષાની રચનાના ગજીવી જોઇએ એ સપાદક શ્રી કોઠારીના નિષ્ણુય થાય છે.
F
» !
' પ્રસ્તુત’ ગ્રંથની સૂચિ જોતાં ગુજરાતી ભાષામાં સર્જાયેલા સાહિત્યમાં આરમ કયારથી ગણાય ? સામાન્ય રીતે તે હમા સુધી, વિક્રમની ૧૩મી સદીમાં સ. ૧૯૪૧માં રચાયેલી શાલિમદ્ર સૂરિની ‘ભરતેશ્વર બાહુબલિ રાસ ને ગુજરાતી ભાષાની ઉપલબ્ધ કૃતિમાં પ્રાચીનતમ ગણવામાં આાવતી હતી. પણ જૈન ગૂર્જર કવિઓ'ની સંધિત આવૃત્તિના આ પ્રથમ ભાગની પૂર્તિ'મ શ્રી કાહારીએ જૈનશૂકરચનાએ ભાગ-૧ના આધાર છે, જ સેનસૂરિ (દેવસૂરિશિષ્ય) કવિએ ૪૫ ગાથાની મહેસર બાહુબલિ ધર' નામની કૃતિ રચ્યાની નોંધ લીધી છે. આ કવિના સમય સ. ૧૨૭૫ આસપાસના ગણાવ્યા છે, એ રીતે હવે 'ભરતેશ્વર બાહુબલિ રાસ'ને સ્થાને ગુજરાતી ભષાની ઉપલબ્ધ પ્રાચીનતમ કૃતિ તરીકે ‘ભરહેસર બાહુતિ ધાર' કૃતિનો વિચાર કરવો ઘટે. આ કૃતિ “પ્રાચીન ગૂર્જર ભેંસ ચય’માં પ્રગટ પણ થ ચૂકી છે. ૧૪મા શતકમાં પદ્મ નામનો એક કવિને હાથે કકકા અને માતૃકા રવરૂપની કૃતિઓ ‘રચાચાનુ નોંધાયુ છે. ૧૫માં શતકા રચાયેલા વિનયપ્રભા ‘ગૌતમસ્વામીના રાસ'ની આ ખ્ય હસ્તપ્રતો થયાનું નોંધાયુ છે જે એની મોટી લેકપ્રિયતાના નિરુશ કરે છે. આ કૃતિ ઉદયવ ત, મ ગલગ્રંભ, વિજયપ્રભ, વિજયભદ્ર, વિનયવત જેવાં નામેથી પણું નોંધાયેલી છે. આ ઉપરાંત શાણિક સુ દર સૂરિની ખૂબ જાણીતી ગદ્યકથા `પૃથ્વીચદ્રચરિત્ર અથવા વાગ્વિલાસ જયશેખરસૂરિની રૂપકથા ‘ત્રિભુવનદીપપ્રબંધ', 'હીરાન દરિનેદ વસ્તુપાલ–તેજપાલના રાસ' તથા 'વિદ્યાવિદ્યાસ પવાડો' વ. આ શતકની વૈધિપાત્ર કૃતિ છે. આ સદીમાં વચ્છ ભારી નામે એક શ્રાવક કવિ પણું થયા છે. પ્રથમ આવૃત્તિમાં શ્રી મે. દેશાઈએ એમને સળમી સદીના ગણ્યા હતા પણ બીજી આવૃત્તિના 'પૂતિ'' વિભાગમાં શ્રી કાઠારીએ એમને, એમની સ્પષ્ટ રચનાં સંવતવાળી કૃતિ પ્રાપ્ત થતાં, ૧૫માં શતકમાં ફેરવ્યાં છે. ''ૐ
૧૬ મા શતકમાં (બ્રહ્ના) જિનદાસ નામના એક દિખ સાધુ કવિએ નવેક રાસા કૃતિઓ આપી છે. આ સદીમાં દેખાવ" નામે એક બાજક કવિ થયા છે. તેમણે પંદરેક રચનાઓ કરી છે; જેમાં અભયકુમાર શ્રેણિકરાસ,’ ‘જાવડલાવડ રાસ’ ‘ચંદનખાલ ચરિત્ર ચોપાઇ આદિ રાસાઓ ઉપરાંત કા, સ્નાત્રપૂજા,
(અનુસ ંધાન પૃષ્ઠ સામે પાર્ટ)