________________
ત. ૧૬-૧૨-૮૭
પ્રબુદ્ધ જીવન તેના કામમાં સૌથી ઉપર નાનું છત્ર હોય છે અને નીચે સૌથી વાચના, પૃચ્છના, પરાવર્તાના, અનુપ્રેક્ષા અને ધમકથા એમ મેટું છત્ર હોય છે.
સ્વાધ્યાયના પાંચ પેટાપ્રકાર દર્શાવ્યા છે. સાધુઓએ દિવસ આ પ્રસંગે છે. તારાબહેન રમણલાલ શાહ, શ્રી નટવરલાલ
અને રાત્રે મળીને વધુમાં વધુ સમય રવાધ્યાયમાં ગાળવું જોઈએ એસ. શાહ, શ્રી મનુભાઈ શેઠ, શ્રી વસંતભાઈ શેઠ વગેરેએ
એવું વિધાન છે. સ્વાધ્યાયથી કમની ઘણી નિજારા થાય છે અને સમારોહ અંગે પ્રાસંગિક વકતવ્ય કર્યા હતાં.
તેથી મેક્ષમાર્ગમાં તે ભવ્ય જીવોને અનન્ય ઉપકારક થાય છે. અભિવાદન
સૂક્ષ્મધમ અહિંસા પાલિતાણાનાં ધાર્મિક અને સાહિત્યક ક્ષેત્રે દીર્ઘકાલીન પ્રા. મલુચંદ ૨. શાહે આ વિષય પર પિતાનું વકતવ્ય સેવા આપનાર સંનિષ્ઠ કાર્યકરે. (૧) ડે. ભાઈલાલભાઈ એમ. રજૂ કરતાં જણાવ્યું હતું કે અહિંસાનું પ્રતિપાદન સર્વધર્મમાં બાવીશી (૨) શ્રી સેમચંદભાઈ ડી. શાહ. (૩) પં. કપૂરચંદભાઇ જોવા મળે છે પરંતુ “અહિંસા પરમધમ’ કહીને જૈનધર્મમાં રણછોડદાસ વાર યા ૪. પ્રા. જયંતીલાલ એમ. શાહ (૫) ૫. તેને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તેનું સૂક્ષ્મ મનસુખલાલ હરિચંદ મણિયાર અને (૬) ૫. પિપટલાલ કેશવજી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેમાં તે અહિંસા ધર્મની શાહનું આ સમારોહની ઉદ્દઘાટન બેઠકમાં શ્રી સિદ્ધક્ષેત્ર જેને યથાર્થતા સાથે જ બધાં મહાવ્રત અને સાધના છે. ઉત્કૃષ્ટ સાહિત્ય મંદિર તરફથી શાલ ઓઢાડીને સન્માન કરવાને કાર્યક્રમ ધર્મના અંગરૂપ સંયમ અને તપ અહિંસાની સિદ્ધિને અર્થે છે. જાય હતે. આ છએ મહાનુભાવોને પરિચય શ્રી ચીમનલાલ
આદ શ્રાવક પાલિતાણાંકરે આપ્યું હતું. સન્માનને પ્રત્યુત્તર ૫. કપુરચંદ ભાઈ વારૈયાએ આ હતે.
પ્રા. અરુણ જેશીએ આ વિષય પર બોલતાં જણાવ્યું કે
જૈનધર્મના અનુયાયીને શ્રાવક કહેવામાં આવે છે. જિનેશ્વરને ઉદ્દધાટન સમારોહનું સંચાલન શ્રી મનુભાઈ શેઠે તથા
આરાધ્યદેવ ગણનારે, રાગદ્વેષથી અલિપ્ત રહેનારે, સર્વ પ્રત્યે પ્રા. યંતીલાલ એમ. શાહે કર્યું હતું અને આભારવિધિ
પ્રીતિ રાખનારે, સમતા અને ક્ષમાને ધારણ કરનારે, દયાને શ્રી ચીમનલાલ કલાધરે કરી હતી.
મહત્ત્વ આપનાર, પાપકર્મને નાશ કરી મોક્ષમાર્ગ સંચરનાર. તત્ત્વજ્ઞાન વિભાગની બેઠક
શ્રાવક આદર્શ શ્રાવક કહેવાય છે. હેમચંદ્રાચાર્ય રચિત “ગશનિવાર તા. ૨૧મી નવેમ્બર, ૧૯૮૭ના બપોરના ત્રણ
શાસ્ત્ર’માં શ્રાવકના માર્ગનુસારીપણાના પાંત્રીસ ગુણ વર્ણવવામાં
આવ્યો છે. વાગે પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી. મહારાજ સાહેબને પ્રમુખસ્થાને નિશ્રામાં) ૫. પૂ આ. ભગ- જૈનધમ અને તપશ્ચર્યા વંત શ્રી વિજ્ય યશદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઉપસ્થિ
પ્ર. ઉત્પલાબહેન કાંતિલાલ મોદીએ આ વિષય પર બોલતાં તિમાં તત્ત્વજ્ઞાન વિભાગની બેઠકનો પ્રારંભ થયો હતો. જેમાં પં. શાંતિલાલ કેશવલાલ, ડે. રમણલાલ ચી. શાહ, પ્રા. મલુકચંદ
જણાવ્યું હતું કે તપ એ આત્માની શુદ્ધિને શ્રેષ્ઠ ઉપાય છે.
જૈન ધમમાં તપનું ભારે મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે બાપ રતિલાલ શાહ, પ્રા. અરુણ જોશી, પ્રા. ઉપલાબહેન મોદી, શ્રી નટવરલાલ એસ. શાહ, શ્રી ગોવિંદજી લેવયા, શ્રી ઉષાબહેન
અને અભ્યતર તપની જૈન ધર્મની ભાવના મોક્ષલક્ષી. મહેતા વગેરેએ પિતાના નિબંધો કે વક્તવ્ય રજૂ કર્યા હતાં.
છે. તપ એ જૈન સંસ્કૃતિનું પ્રાણતત્ત્વ છે. તપથી કમની
નિજા થાય છે, આત્માની મલિનતા છેવાય છે અને સંપૂર્ણ જૈન તત્વજ્ઞાન
કર્મક્ષય કરી જીવાત્મા મેક્ષગતિ પામી શકે છે. પં. શાંતિલાલ કેશવલાલે આ વિષય પર બેલતાં જણાવ્યું હતું કે વિશ્વના બધા ધર્મોમાં ઇશ્વરને કર્તા માનવામાં આવ્યા
જીવન જીવવાની કળા: જૈન ધમની દ્રષ્ટિએ , છે. ઈશ્વરને સર્વ ને કલ્યાણને માર્ગ બતાવનારા માનવામાં
શ્રી નટવરલાલ એસ. શાહે આ વિષય પર બેલતાં આવ્યા છે. જૈન ગ્રન્થમાં ‘તારે તે તીર્થ” એમ કહેવામાં
જણાવ્યું હતું કે જૈન ધર્મની દ્રષ્ટિએ સર્વ દુઃખનું મૂળ આવ્યું છે તેમ જ તીર્થ પ્રવર્તનારને તીર્થકર કહેવામાં આવ્યા પરિગ્રહ છે. સંતોષ એ જીવનનું પરમ ધન છે, પરંતુ આજે છે. જિનપ્રતિમા અને જિનઆગમે વર્તમાન સમયે સૌના
સ તેષ છે કયાં? માત્ર અર્થપ્રાપ્તિ જ જીવનનું લક્ષ નથી. માટે આલંબનરૂપ છે અને તેના વડે જ ભવસમુદ્રને પાર કરી જેનધામ ત્યાગપ્રધાન ધર્મ છે. તપ અને સયમનું જેમાં શકાય છે.
ભારે મહત્ત્વ છે. જીવન જીવવાની ખરી ચાવી જૈનધર્મો દર્શાવેલા સ્વાધ્યાય
શ્રાવકનાં બાર વ્રતમાં છે. સમતાની પ્રાપ્તિ માટે સામાયિક
જેવી ક્રિયાનું અને દિવસ તથા રાત્રે લાગેલા દેશના પ્રાયશ્ચિતરૂપે ડે. રમણલાલ ચી. શાહે સ્વાધ્યાયની જુદી જુદી શાસ્ત્રીય
દેવસી અને રાઈ પ્રતિક્રમણનું જેનધમમાં ભારે મહત્ત્વ છે. વ્યાખ્યાઓ સમજાવીને કહ્યું હતું કે જૈનધર્મમાં રવાયાયને અભ્યતર' તપના એક પ્રકાર તરીકે સ્વીકારવામાં આવ્યા છે. “સ્વ”નું અધ્યયન
રાજમાગ: શ્રીમદ્ રાજચંદ્ર પ્રકાશિત વિતરાગ માગ તે સ્વાધ્યાય. એટલે સ્વાષાથથી અમસ્વરૂપની ઉપલબ્ધિ થવી શ્રી ગોવિંદજી જીવરાજ લેડાયાએ આ વિષ્ય પર ખેલતાં જોઈએ. ગમે તે પ્રકારના સાહિત્યનું વાંચન તે જૈન દષ્ટિએ જણાવ્યું હતું કે આજના કપરા કાળમાં શ્રીમદ્ રાજચંદ્ર વાયાય નથી. તે માત્ર વાંચન છે. તે સમ્યમ્ શ્રતનું હોય કે વિરચિત તત્વચિંતન અધ્યાત્મ માર્ગના પ્રવાસીઓ માટે પરમ મિથ્યા શ્રતનું પણ હોય. રાષાયમાં ફકત સભ્ય શ્રતનું વાંચન - શાંતિરૂપ ગણાવી શકાય. આ યુગપુરુષનું કથન, કવન અને જ હોવું જોઇએ. એના અભ્યાસમાં પુનરુકિતને દેષ શાસ્ત્ર , કલાપૂર્ણ તત્ત્વ વિકલવણ ભવદુઃખને દૂર કરવાનું સામર્થ ધરાવે છે. કારેએ ગણાવ્યો નથી, બલકે પુનરુકિતને ગુણરૂપે દર્શાવી છે..
(ક્રમશ:):