________________
કે
''
! :
૧૦૨ -
પ્રબુદ્ધ જીવન
a. ૧૬-૧૨-૮૭ કઈ ઔપચારિક માળખું ઘડવામાં આવ્યું નથી. સમારોહનું નાની જેટલી સંભાળ રાખીએ છીએ, વેપારધંધામાં જેટલી કોઈ બંધારણ નથી કે તેના સભ્યપદનું કઈ લવાજમ નથી. આ કાળજી રાખીએ છીએ તેટલી કાળજી જો જ્ઞાનભંડારની અને એકે રવૈરપણે વિકસતી સાહિત્યિક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં ' તે દ્વારા જ્ઞાનપ્રાપ્તિની રાખતા થઈ જઈએ તે જૈનધર્મને કે ફિરકાભેદ નથી કે જૈન-જૈનેતર એવી સામ્પ્રદાયિક વિશ્વમાં વધુ યશોજ્જવલ અને વધુ ઉન્નત બનાવી શકીએ. સંકુચિતતા પણ નથી. જૈન વિષયે પર લખનારા જૈન-જૈનેતર
પરમાત્માની વાણીને પ્રસાર અને પ્રચાર લેખકે આમાં ભાગ લઈ શકે છે. આ સમારોહ નિમિતે વિધાને પિતાના નિબંધ તૈયાર કરવા નવા નવા વિષયને
જૈન ધર્મની ત્યાગભાવનાના સાક્ષાત પ્રતીકરૂપ જોધપુરથી અભ્યાસ કરે છે. અહીં પરસ્પર સંપર્ક વધે છે. વિચાર
પધારેલા પૂ. હરીમલ પારેખે પ્રભાવશાળી પ્રવચન વિનિમય થાય છે. તેથી જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનની દિશામાં
કરતાં જણાવ્યું હતુ કે અસાર આ સંસારનાં દુખેથી નવા નવા અભિગમ જન્મે છે. આ આખી પ્રવૃત્તિ વિદ્યાલય,
મુક્ત થવા માટે. તીર્થંકર પરમાત્માએ સમય સમય પર વિદ્વાને અને નિમંત્રક સંસ્થાઓના સહયેગથી ચાલે છે. જેને
પિતાની અમૃતવાણી વહેવડાવી આ સૃષ્ટિ પર પરમ ઉપકાર સાહિત્ય સમારોહનું એક મુખ્ય ધ્યેય તે જૈન સાહિત્ય માટે
ર્યો છે, અને એથી જ એ પરમાત્મા પ્રણિત ધમ અને અભિરુચિ જાગે અને વધે એવું વાતાવરણ પ્રસરાવવાનું છે. આ
જ્ઞાનની પ્રભાવના કરવી એ આપણી સૌની ફરજ બની રહે છે
અને એમણે બતાવેલા ઉત્કૃષ્ટ માર્ગ બધાને સુલભ અને સુગમ મંગલદીપનું પ્રાગટય
થાય તેવા પ્રયત્ન કરવા એ આપણું સૌનું કર્તવ્ય બની રહે છે. દીપક પ્રગટાવીને સમારેહનું ઉદ્દઘાટન કરતા જાણીતા આવી મહાન લકત્તમ વિભૂતિઓના વિચારે કે સંપ્રદાય અથવા જૈન અગ્રણી શ્રી વસનજી લખમશી શાહે જણાવ્યું હતું કે અન્ય કઈ સંકુચિત મનેત્તિમાં બાંધી લેવા હિતાવહ નથી. આજના કપરા સમયમાં જૈન સંસ્કાર અને કુળને ટકાવી રાખવા કારણ કે તેમનાં આપ્તવચને તે કેઈપણ પ્રાદેશિક જાતિ, . હશે તે જીવનમાં સાહિત્યની અભિરુચિ કેળવવી જ પડશે.
લિંગ, ભાષા અને અન્ય ભેદભાવથી પર હોઈ સૌને માટે વિદેશમાં વસતા જેમાં પણ આપણા ધર્મ-સંસ્કર ટકી રહે કલ્યાણકારી છે. સાહિત્ય એક એવી કડી છે કે જે ભિન્ન ભિન્ન તે માટે પંડિત-વિદ્વાને તૈયાર કરી ત્યાં મેલવા પડશે. જેન સંપ્રદાયોને તેમાં જોડી એક મંચ પર લાવે છે. સાહિત્યકારને સાહિત્ય' સમારેહ દ્વારા આ કંય થઈ શકશે તે આ યુગનું આશય કાઈપણ પૂવગ્રહ કે ગ્રન્ચિથી મુક્ત રહીને સાહિત્ય એક ચક્રવતી કેય થયું ગણાશે. * * * *
સજવાને હવે જોઈએ. ભગવાન મહાવીરને સંદેશ
સાચા જૈનત્વની પ્રાપ્તિ.. જૈન આગમેના પ્રકાંડ વિઠન પૂ. મુનિવર્ય શ્રી જંબુ
આ સમારોહના પ્રમુખસ્થાનેથી મનનીય પ્રવચન આપતાં વિજયજી મહારાજે પોતાના વિદ્વતાપૂર્ણ ઉદ્દઘાટન પ્રવચનમાં
સાહિત્યકલારત્ન પ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય થશેજણાવ્યું હતું કે શ્રમણ ભગવાન મહાવીર જ્યાં જ્યાં વિચર્યા
દેવસૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે એક સમય ‘ત્યાં ત્યાં ત્રણ મુદ્દા પર દેશના આપતા હતા : (૧) જગતના
એ હતી કે આ આર્યાવર્તની ભૂમિમાં કન્યાકુમારીથી કંદહાર છે બંધાય છે કેવી રીતે ? (૨) જગતના જીને કેવા કર્મો ભોગવવાં પડે છે? અને (૩) જગતના જીવને તેમાંથી કેવી રીતે
(કાબુલ) સુધી નવકારમંત્રનું સતત ગુંજન થતુ. જૈનધર્મની
આભા સર્વત્ર વિસ્તરેલી હતી. જૈનધર્મનો પ્રભાવ સર્વત્ર જેવા છુટકારો થઈ શકે ? પરમાત્માની આજ્ઞા મુજબ આ ત્રણે વાતનું
મળતા હતા. જૈન શ્રમણની મહાન પરંપરા હતી. અને તેની રહસ્ય પામીને જે જીવે ધમરત રહે છે તે અવશ્ય ભવદુઃખને ટાળે છે. આજે આપણા દેશમાંથી સંસ્કૃત અને પ્રાકૃતભાષાનું
તરફ કે પ્રેમ, લાગણી અને આદરથી જોતા હતા. આજે
સમય બદલાયો છે. જૈન ધર્મનું ક્ષેત્ર માત્ર ગુજરાત, રાજસ્થાન અધ્યયન લુપ્ત થતું જાય છે. પણ સાહિત્યને મૂળ ખજાને
કે મહારાષ્ટ્રના છેડા વિસ્તાર પૂરતું સીમિત થઈ ગયું છે. જે સંસ્કૃત અને પ્રાકૃતમાં છે. એટલે આપણે જે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અધ્યયન તરફ દુર્લક્ષ સેવીશું તે ભવિષ્યમાં આપણા
થઈ ગયું છે તેનો રંજ કર્યા વિના હવે જે છે તેને જાળવવામાં એ અમૂલ્ય જ્ઞાનવારસાને સાચવી શકીશું નહિ. શાસ્ત્રવિશારદ
આપણે મગ્ન બનીએ તે જરૂરી છે. આજે તે આપણે સમાજ વિજયધર્મસૂરિજી મહારાજે એ દિશામાં સારું કાર્ય કર્યું હતું અને
અર્થપ્રધાન બની ગયું છે. માત્ર અર્થપ્રાપ્તિ જ જીવનની 'તેમના સુપ્રયત્નોથી સમાજને પં. હરગોવિંદદાસ, પં. સુખલાલજી
સાર્થકતા નથી. એમની સાથે જ્ઞાનની પ્રાપ્તિ, સાચા ધમની, અને પં. બેચરદાસજી જેવા પ્રકાંડ પંડિતની ભેટ મળી હતી.
સાચી સમજણની પ્રાપ્તિ એ જ જીવનનું પરમ લક્ષ હોવું જોઈએ. મારી એક ભાવના છે કે શિવપુરીની સુષુપ્ત પડેલી પાઠશાળાને - પ. પૂ. યશદેવસૂરિજીએ પ્રમુખ સ્થાનેથી રજૂ કરવા અહીં પાલિતાણા લાવવામાં આવે અને શિવપુરીની જેમ જ અહીં માટેના શ્રી તીર્થંકરદેવની પ્રતિમાજી ઉપરનાં ત્રણ છત્ર વિષેના પણ સાધુ-સાવી–શ્રાવક-શ્રાવિકાને ઉત્તમ કટિને જ્ઞાનાભ્યાસ, પિતાના સંશોધનાત્મક લેખમાંથી કેટલાક મુદ્દા રજૂ કર્યા કરાવાય તે વર્તમાન સમયનું એક આવશ્યક ઉત્તમ કાર્ય થશે. - હતા. અષ્ટપ્રાતિહાર્યમાં એક પ્રાતિહાય તે છત્ર છે. અહીં સિદ્ધક્ષેત્ર--પાલિતાણામાં આજે બધી રીતની સાનુકૂળતા. તીર્થકરના મસ્તક ઉપર ત્રણ છત્રની રચના તેઓ કરે છે. છે અને તેથી જ આ સૂચન પર વિચાર કરવા જેવું છે. આ એ ત્રણે છત્રને કમ ઉપરથી નાને, મે અને વધુ આપણુ જ્ઞાનભંડારમાં આજે ૧૫ લાખથીય વધારે હસ્તપ્રતો : મે એ પ્રમાણે છે કે મેટ, નાને અને વધુ નાને સંગ્રહાયેલી છે. આપણા જ્ઞાનના આ અમૂલ્ય વારસા તરફ એ પ્રમાણે છે? તે વિદ્વાન સાધુ ભગવંતના વિભિન્ન : આપણે એણું લક્ષ આપીએ છીએ. મારા સંસારી પિતાશ્રી : મત છે. પ. પૂ. યશેદેવસૂરિજીએ ઘણું સંશોધન : કરી.. અને ગુરુદેવ | ભુવનવિજયજી મહારાજ કહેતા કે જેનેએ અને અકર્ણ. પુરાવા આપીને આ લેખ દ્વારા સાબિત શસ્ત્રી સરકાર અને શા સાધુને સોંપ્યાં છે. આપણે દરદાગી- * કરી આપ્યું છે કે તીર્થંકરદેવની મૂતિ ઉપર, જે ત્રણ છત્ર છે.