SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ત. ૧૬૧૮૭, ' પ્રબુદ્ધ જીવન: ' ' ' નવમે જન સાહિત્ય સમારોહ " ! ! ! અહેવાલ: ચીમનલાલ એમ. શાહ કલાધર : * : ' ' ' 1 ' ' ' જૈન સાહિત્ય મંદિરના સંયુકત ઉપક્રમે સાહિત્યકલારત્ન : પૂર્વભૂમિકા : '' '' . . . . . . ' પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજ્ય થશેવસૂરીશ્વરજી મહારાજ '' - સાહેબના પ્રમુખસ્થાને (નિશ્રામાં તા. ૨૧, ૨૨, નવેમ્બર, - -* - શ્રી ‘શત્રુંજય તીથ એટલે જૈનોનું પવિત્રતમે તીથી ૧૯૮૭ને રોજ પાલિતાણા ખાતે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય | તીર્થાધિરાજ. આ તીર્થમાં કાંકરે કાંકરે અનંત આત્માએ " મંદિરના ધર્મવિહાર સભાગૃહમાં નવમા જૈન સાહિત્ય સમારોહનું સિદ્ધિપદને પામ્યા છે, અને તેથી જ આ ભૂમિની અણુએ આયોજન થયું હતું. અણુ અતિ પવિત્ર મનાય છે. પ્રથમ તીર્થંકર શ્રી કષભદેવની '' સમારોહની તૈયારી અને વ્યવસ્થા નિર્વાણભૂમિ અષ્ટાપદને, બારમાં વાસુપૂજ્ય સ્વામીની નિર્વાણભૂમિ ચંપાપુરીને, બાવીસમા નેમિનાથ પ્રભુની નિર્વાણભૂમિ ગિરનાર પાલિતાણા જૈન સંઘના અગ્રણીઓ શ્રી નગીનદાસ ઓધવજી ગાંધી, શ્રી વૃજલાલ પાનાચંદ વેરા, શ્રી શાંતિલાલ ચત્રભૂજ પર્વતને, વીસમા મહાવીરસ્વામીની નિર્વાણભૂમિ પાવાપુરીને. અને બાકીના વીસ તીર્થંકરની નિર્વાણભૂમિ સમેતશિખર તીથને ગાંધી, શ્રી ધરમશી જાદવજી વેરા, શ્રી વેણીલાલ પોપટલાલ દોશી, વંદન કરતા જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે કરતાં સે ગણુ પ્રા. યંતીલાલ એમ. શાહ, શ્રી આર. કે. શાહ આદિએ -એકલા શ્રી શત્રુંજયતીથને વંદન કરવાથી પ્રાપ્ત થાય છે એમ સતત. જહેમત ઉઠાવીને સમારેહની ભેજનઉતારા સહિત શજ્ય લઘુકલ્પ'માં કહેવામાં આવ્યું છે. આમ જૈન ધમમાં તમામ વ્યવસ્થા ગેટવી હતી. શ્રી શત્રુંજય તીર્થનું આવું અચિંત્ય માહભ્ય અને અદ્દભુત ઉદ્દઘાટન બેઠક પ્રભાવ છે. અને તેથી જ જૈને શ્રદ્ધાપૂર્વક આનંદોલ્લાસથી - શનિવાર, તા. ૨૧મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ સવારના | આ તીથની યાત્રા કરી જીવનમાં કૃતાર્થતા અનુભવે છે. જેના નવ વાગે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મંદિરના ધર્મવિહાર આવા મહાન, પવિત્ર અને શાશ્વતા તીર્થધામ શ્રી શäજ્ય સભાગૃહમાં ઉઘાટન બેઠકનો પ્રારંભ થયો હતો. આ વખતને. તીર્થમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી સિદ્ધક્ષેત્ર સમારોહ પ. પૂ. આ. શ્રી યશેદેવસૂરિજી મહારાજની નિશ્રામાં અને પ. પૂ. શ્રી જંબુવિજ્યજી મહારાજ, પ. પૂ. શ્રી મિત્રાશ્રી મોહનલાલ દલીચંદ શાઈ કૃત: “સામાચિકસૂત્ર નંદસૂરિજી મહારાજ, પ. પૂ. પં. શ્રી વાચસ્પતિવિજયજી ( પૃષ્ઠ ૧૬ થી ચાલુ ) મહારાજ, પ. પૂ. શ્રી મણિપ્રભસાગરજી મહારાજ વગેરે સાધુ મૂળ પાઠ (સામાયિક લેવાની અને પારવાની વિધિ સહિત) ભગવંતોની ઉપસ્થિતિમાં યોજાયે એ એની વિશિષ્ટતા હતી. આપવામાં આવ્યા છે આમ તે “સામાયિક સૂત્ર” વિભાગમાં સ્વાગત સૂત્રોના મૂળ પાડ અપાયા જ હોઈ અહીં પુનરાવર્તન થયું છે પાલિતાણા જૈન સંધના અગ્રણી અને શ્રી સિદ્ધક્ષેત્ર જૈન, ખરું; પણ જે શ્રાવક-શ્રાવિકાઓને સુ કંઠસ્થ નથી, અને સાહિત્ય મંદિરના ટ્રસ્ટી શ્રી વૃજલાલ પાનાચંદ વેરાએ સૈનું સામાયિક કરતી વખતે તે-તે સુત્રોના કેવળ મુદ્રિત પાકની સ્વાગત કરતાં જણાવ્યું હતું કે આટલા બધા વિદ્વાને અમારા ઉપયોગિતા છે તેમનું કામ આ પરિશિષ્ટથી સરે એમ છે. આંગણે પધાર્યા છે તે અમારું મોટું સદ્ભાગ્ય છે. પરિશિષ્ટ માં મેહનલાલે સૂના ગુજરાતી પદ્યાનુવાદનું આવકાર " એક અતિ મહત્ત્વનું કરવા યંગ્ય કામ કર્યું છે. સામાયિકનાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી સેવંતીલાલ તમામ સૂત્રને એમણે ગુજરાતી ભાષામાં સરળ, રસાળ પદ્યાનુવાદ કેશવલાલ શાહે મહેમાનોને આવકાર આપતાં જણાવ્યું હતું કે કર્યો છે. દેહરા ઈદ એમને વિશેષ અનુકૂળ આવ્યું છે. છેલ્લા સાડાસાત દાયકાના ઇતિહાસમાં વિદ્યાલયે સમાજના તે “લેગસ્સ’ સૂત્રને સમલેક (અનુષ્ટ્રમાં પ્રથમ કલેક અને ચરણે ડોક્ટર, વકીલ, સ્થપતિએ, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગઆર્યામાં બાકીની ગાથાઓ) અનુવાદ કર્યો છે. તે એ જ પતિઓ અને સાહિત્યકારે ધર્યા છે. આગમ પ્રકાશન અને સાહિત્ય લેગસ સૂત્રને ગુજરાતી ગેય ઢાળમાં ઢાળવાને પ્રયોગ પણ સમારેહની પ્રવૃત્તિથી વિદ્યાલય જ્ઞાન અને વિદ્યાના ક્ષેત્રે અજલેખકે કર્યો છે. આમ આ પરિશિષ્ટમાં લેખકની પદ્યાનુવાદક વાળાં પાથરી રહ્યું છે. આ સંસ્થાને અમૃત મહોત્સવ છેડા તરીકેની નિપુણતા પણ સુપેરે પ્રગટ થતી દેખાય છે. સમયમાં ઉજવાશે તે સમયે આવતાં પચાસ વર્ષને નજર સામે પરિશિષ્ટ પમાં આપણા જુના સાધુકવિઓનાં કેટલાંક રાખીને વિદ્યાલય દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ સુપ્રસિદ્ધ ચૈત્યવંદન-સ્તવન-સ્તુતિ-સઝાય આદિને સંગ્રહ છે. ધરવાની ભાવના છે. , જૈન કુટુંબમાં ઘરઘરમાં થતી જિંદી ધાર્મિક ક્રિયા જૈન સાહિત્ય સમારોહની રૂપરેખા વિધિઓમાંની એક તે સામાયિક. તેની પાછળની તત્વવિચારણ , આ સમારેહના સંયોજક . રમણલાલ ચી. શાહે જૈન: " જેને જાણવી-સમજવી છે તેને માટે શાસ્ત્રાધાર સહિતની વિસ્તૃત સાહિત્ય સમારેહની ભૂમિકા સમજાવતાં જણાવ્યું હતું કે આ વિવેચન કરતું, વિભાગીકરણ– પૃથકકરણની સહાયતા સમગ્ર . પ્રવૃત્તિને પ્રારંભ સન ૧૯૭૭ માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના : વિચારણાને સરળ –વિશદ ને ગ્રાહ્ય બનાવતું, ધર્મ, તત્વજ્ઞાન હીરક મહોત્સવ પ્રસંગે મુંબઈમાં થયેલ હતું. એ પછી મહુવા, * અને સાહિત્યને સુમેળ સાધતું શ્રી મોહનલાલ દ. દેશનું સુરત, સેનેગઢ, માંડવી (કચ્છ), ખંભાત, પાલનપુર અને સામાયિકસૂત્ર” પુસ્તક ખરે જ એક ઉમદા અને ઉપગી પુસ્તક - સમેતશિખર તીર્થ ખાતે આવા સાહિત્ય સમારે જાયા : છે. આવકનું કઇ પણુ ઘર આ પુસ્તકથી વંચિત હોવું નજ ઘટે. હતા.. વિદ્યાલયના ઉપક્રમે ચેન્નતા આ સદિય સમારોહ માટે :
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy