SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન - તા. ૧૬-૧૨-૮૭ છે ‘સ હોવાનાં વા અને વિદ્વત્તાને પરિચય મળી રહે છે. તે પછી લેખક સામાયિક વ્રતના પાંચ અતિચારની વાત કરે છે, જેમાંના ત્રણ આ પ્રમાણે છેઃ ૧. મને દુ:પ્રણિધાન ૨. વચન- દુપ્રણિધાન ૩. કાયદુપ્રણિધાન. દુપ્રણિધાન એટલે પાપકમમાં પ્રવર્તવું છે. આ ત્રણ અતિચાર એટલે મન-વચન-કાયાનું પાપકર્મમાં પ્રવર્તન. એથે, અનાદાર. એટલે પ્રમાદાદિ દોષથી સામાયિક જેમતેમ કરવું કે પછી કરવાનો આરંભ કરી ઝટપટ સમાપ્ત કરવું. પાંચમે, મૃત્વનું સ્થાપન (સ્મૃતિનાશ) સામાયિક , કર્યું કે નહીં અથવા કરવાની સ્મૃતિને નાશ. - તે પછી લેખકે સામાયિકના ૩૨ દોષનું વિશ્લેષણ આપે છે. આ વિશ્લેષણ કરતાં પહેલાં લેખક વીરવિજ જી રચિંત સામાન્ય યિકના ૩૨ દોષની સઝાય રજૂ કરે છે. પાઈમાં રચાયેલી શુભગુરુ ચરણે નામી શિશ, સામાયિકના દેષ બત્રીશ” પંકિતથી આરંભાતી આ ખૂબ જાણીતી સઝાય આપીને, વાચકને વિષય રસાવહ અને ગ્રાહ્ય બને એ માગ લેખક શૈધે છે. મનના ૧૦, વચનના ૧૦ અને કાયાના ૧૨ દેષ મળી કુલ ૩૨ દેવની લેખકે વિસ્તૃત છણાવટ કરી છે. અહીં સામાયિકના પ્રથમ લક્ષણ સમતાની વાત પૂરી થાય છે, જેને માટે લેખકે રપ જેટલા પેટાવિભાગે કણ છે. પછી અનુક્રમે સંયમ, શુભભાવના, આત-રૌદ્ર સ્થાનને ત્યાગની વિચારણા લેખક કરે છે. - :: હરિભદ્રસૂરિને આધાર લઈને લેખકે સામાયિકને મેક્ષનું - અંગ કહી છે. કેમકે ચારિત્ર મોક્ષનું અંગ છે, ને સમતા ચારિત્રને પામે છે. સમતાનું લક્ષણ સામાયિકમાં પ્રાધાન્ય હોવાથી સામાયિક પણ મેક્ષનું અંગ છે. ' * પછી લેખકે સામાયિકનાં આઠ નામે અને તે દરેક ઉપર અલગ અલગ દ્રષ્ટાંતકથાઓ રજૂ કરી છે. " - લેખક સામાયિકના : પ્રકાર દર્શાવે છે: ૧. શ્રત સામાયિક ૨. સમ કૂવ સામાયિક ૩. દેશવિરતિ સામાયિક અને ૪ સર્વવિરતિ સામાયિક. તે ઉપરાંત સામાયિકના દ્રવ્યસામાયિક અને ભાવસામાયિક એવા બે ભેદ પણ લેખકે દર્શાવ્યા છે. છે કે પુછી આવે છે. સામાયિકમાં આવશ્યક એવાં ઉપકરણની. વીગતે. એમાં ચરવળ, કટાસણું, મુહંપત્તી, પરતકાદિ, સ્થાપના- ચાર્ય અને અન્ય ઉપધિઓને સમાવેશ થાય છે. નવકારવાળીને પણું એક ઉપકરણ ગયું છે ને તે વિશેની એક સઝાય પણ રજૂ કરાઈ છે. • સામાયિકનાં ચાર સ્વરૂપે લેખકે બાંધ્યું છે. દ્રવ્ય, ક્ષેત્ર, ' કાળ અને ભાવથી કરાતી સામાયિક આ ઉપરાંત સામયિકને કાળ કેવી રીતે ગાળ, સામાયિક-નગ્ની અપેક્ષાએ, “સામાયિકનાં પર્યાય શબ્દ, સાધુની અને શ્રાવકની સામાયિક વચ્ચેનો ભેદ વની ચર્ચા કરી, આ વિભાગમાં છેલ્લે લેખક સામાયિકનું માહાસ્ય-લે દર્શાવે છે. સામાયિક મેક્ષનું અંગ છે એ તે. :એનું ઉચ્ચતમ માહાત્મ્ય ખરું જ. વળી સામાયિક કરનાર બાણું કાડી, ઓગણસાઠ લાખ, પચીસ હજાર, નવસ, પચીસ ૫૫મ દેવગતિનું આયુષ્ય બાંધે છે. વળી એક પ્રાપ્ત ગ્લૅકન આધાર લેખક આપે છે: . આ દિવસે દિવસે લખ્યું, દઈ સુવન્નસ ખંડિયે એગે, - એ પણ સામાઈય ફરે ન પહુપએ તસ્સ. ' ' [કે દરરોજ લાખ ખાંડી નેયાનું દાન આપે, અને કેરેજ એક સામાયિક કરે, પણ સામાયિક કરનારની તેલ ” લાખે એનેયાનું દાન દેનારે આવતું નથી.] સામાયિંક પરતાં “સામા વયજુરો' સૂત્રમાં બોલાય છે કે- સામાઈઅંમિ ઉકએ, સમાવિ સાવ હવાઈ જા , એએણે કારણેણં બહુ સામઈ કુજજા, [ સામાયિક કરવાથી શ્રાવક સાધુ જેવો થાય છે. માટે બહુવાર | સામાયિક કરવું]. આમ, મેક્ષનું અંગ બની શકવાની ક્ષમતા ધરાવતા અને ચંદક્ષણ માટે પણ શ્રાવકને સાધુત્વ અર્પતા, સામાયિકના આ માહાત્મ્ય સાથે લેખ “સામાયિક વિચાર’ વિભાગ સમાપ્ત કરે છે. આ ગ્રંથને બીજો વિભાગ છે “સામાયિકસૂત્ર.” પણ એ કેવળ સામાયિક લેતાં કે પારતાં ઉપયોગમાં લેવાનાં સૂત્રોને સંગ્રહ કે સંકલન માત્ર નથી, પણ પ્રત્યેક મૂળ સૂત્ર આપવા ઉપરાંત એની સંસ્કૃત છાયા, એને અર્થપાઠ અને એને વિસ્તૃત વિવેચનપાઠ પણ અહીં અપાયાં છે. પ્રથમ નવકાર સૂત્રમાં જે પંચપરમેષ્ટીને નમસ્કાર કરવામાં આવ્યા છે તે 'અરિહંત, સિદ્ધા, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ વિશે અતિવિસ્તારી માહિતી અહીં અપાઈ છે. અરિહંતના ૧૨, સિદ્ધના ૮, આચાયના ૩૬, ઉપાધ્યાયના ૨૫ અને સાધુમુનિરાજના ૨૭ ગુણની પદ્ધતિપૂર્વકની છણાવટ લેખકે કરી છે. “પંચિંદિય’ સૂત્ર વિશેના વિવરણમાં પાંચ ઇંદ્રિયના ૨૩ વિષય અને ઉપર વિકારોનું વિભાગીકરણ કોઠે દર્શાવીને કરવામાં આવ્યું છે. વિછામિ ખમાસમણ સૂત્ર પરની ચર્ચામાં ૩ર પ્રણિપાતદોષનું તથા તે-તે દોષવજનથી થના ગુણનું વિવરણ કરવામાં આવ્યું છે. “ઈરિયાવહિય” સૂત્રમાં જે, ૫૬૩ પ્રકારના જીવો પ્રત્યે મિચ્છા મિ દુકકડ દેખાય છે તે જીવેના ભેવું વગીકરણ લેખક નોંધે છે. “તસ્સઉત્તરી” સૂત્રમાં કલેક્શને જે સંકલ્પ અને હેતુ છે તેનું વિવરણ અહીં થયું છે. “અન્નત્ય ઊસસિએણું સૂત્રના વિવેચનપાઠમાં કાસગ દરમ્યાન ટાળવાના ૧૯ દોષનું વિવરણ થયું છે. ૧૯ દોષની જ્ઞાનવિમલસૂરિની એક સઝાય પણ અહીં રજૂ થઈ છે. “લેગસ્સ” સત્રમાં જે ૨૪ તીર્થંકરની સ્તુતિ કરવામાં આવી છે તે તમામ તીથ કરે વિશે લેખક પરિચયનોધા આપી છે. ઇચ્છીકણમાં મુહ૫ત્તી પડિલેહવાને આદેશ છે. તેનું વિવરણ કરતાં લેખક મુહપત્રી પડિલેહવાને હેતુ તથા રીતિ વિશે નોંધ આપે છે મુહપત્તીના ૫૦ બેડની બે સઝાયે પણ અહીં રજૂ થઈ છે. કરેમિ ભંતે સૂત્રમાં ગુરુ પાસે સામાયિકનું પચ્ચખાણ (પ્રત્યાખ્યાન) માગવામાં આવે છે. સામાઇયવયજત્રો” એ સામાયિક પારવાનું સૂત્ર છે - એમાં પ્રગટતા સામાયિકને મહિમા લેખકે નયે છે. " પરિશિષ્ટ ૧માં ગુરુભગવંતને સુખશાતાની પૃછા કરતું સૂત્ર 'ઇચછકરિ સુહરાઈ અપાયું છે. પરિશિષ્ટ ૨ માં “પચિંદિય સૂત્રમાં નવવિધ બ્રહ્મચર્યશીયળની નવ વાડને જે ઉલ્લેખ આવે છે તેનું અહીં વિસ્તૃત વિવરણ કરાયું છે. આ પરિશિષ્ટની વિશેષતા એ છે કે ઉદયરત્ન : લખેલી શીયળની નવ વાડા વિશેની દશ ઢાળીને અહીં ચાલુ 'વિવરણમાં યથાસ્થાને ગૂંથી લેવાઈ છે. પરિશિષ્ટ ૩ માં સામાયિક કરતાં બલવાનાં તમામ સૂત્રને ' . ( અનુસંધાન પૃષ્ઠ ૬૧ ઉપર ). . . . . . .
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy