SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નિજાનમ ન -મનકેમ યા મ મ મ મ મ મ - -- “સાહિત્યનું જીવન ઘડતરમાં પ્રદાન' સંકલન : કલાધર' - સંધ સંચાલિત સ્વ મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત . ભારતીય પરંપરામાં રસ, સૌંદર્ય એ મહત્વની વાત છે. વિદ્યાસત્રના ઉપક્રમે શુક્રવાર, શનિવાર, અનુક્રમે તા. ૧૬ અને સાહિત્ય સર્જનની અગત્યની કેડી છે. અને એથી જ. સાહિત્ય ૧૭મી જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ સાંજના સમયે ઇન્ડિયન એક સંગ-સંજન છે જે દ્વારા માનવી કશુંક મેળવી મરચન્ટ ચેમ્બર્સના- વાલચંદ હીરાચંદ સભાગૃહમાં જાણીતા સાહિત્યકાર ડો. સુમન શાહના સાહિત્યનું જીવન ઘડતરમાં પ્રદાન, આપણુ સાહિત્યમાં, સમાજમાં સત્યમ, શીવમ અને એ વિષય પરનાં પ્રવચને જવામાં આવ્યાં હતાં સુંદરમને આદર્શ ચાલ્યો આવે છે. જે સત્ય હેય તે તે સુંદર . કાર્યક્રમના પ્રારંભે સંજક પ્રા. તારાબહેન ૨. શાહે સત્ય સદવ શીવમ કરનારું હોય જ. આ બહુ સારી રીતે છે. સુમન શાહને પરિચય આપ્યો હતે. સંઘના અને આ વિચારેલી માન્યતા છે. કાર્યક્રમના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે ડે. સુમન શાહને વધુમાં તેમણે સાહિત્યના જંકશન અને ફેમ વિશે વાત સુખડને હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું, કરતા જણાવ્યું કે સાહિત્ય જીવન સાથે આવિર્ભાવ જોડાયું છે. સુમન શાહે પિતાની લાક્ષણિક શૈલીમાં પ્રવચન છે, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સાહિત્ય સર્જન થવાનું જ. આપતાં જણાવ્યું હતું કે સાચું સાહિત્ય જીવનને ધડવા આ કાર્યક્રમના અને સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે માટે નથી લખાતું. જીવન સાહિત્યથી ઘાય છે એ સમાપન કરતાં જણાવ્યું હતું કે સાહિત્યનું કામ રસાનુભવ, સૌદર્યાજાહિત્યનું એક પરિણામ છે. સાહિત્યની કલા જીવનને નુભવ કરાવાનું છે. જીવનને ઘડનારી કૃતિઓમાં લેખકનું સદનઘડે છે. અવશ્ય ઘડે છે. લામાત્ર કાંતિશીલ છે અને તે અનુભૂતિ એની પ્રતિભા પણ અતિ મહત્ત્વનું કામ કરે છે. અતિ પરિવર્તનને હંમેશા પ્રેરે છે. સાહિત્ય એ સમાજ કે આનંદ આપવાનું સર્જક અને ભાવક ઉભય પક્ષે મહત્વનું છે. દેશનું ઘડતર નહિ પણ વ્યકિતનું ઘડતર કરે છે. કોઈ વ્યકિત અનેક લોકેને સક્રિય કરવા એ સાહિત્યનું કામ નથી. એ સાહિત્ય વાંચે તેનું ધડતર થવાનું જ. કામ તે વર્તમાનપત્રો જ કરી શકે. 'જે વ્યકિત જે સહયી હશે તે તેનું અવશ્ય ધડતર થવાનું છે. સંધના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે આ વ્યાખ્યાને સાહિત્યની સાથે સહયત્વની વાત અત્યંત મહત્ત્વની છે સહદયત્વ પ્રત્યે પિતાને આનંદ વ્યકત કરતા. વ્યાખ્યાતાને અભિનંદન ન હોય તે વ્યકિતનું ઘડતર થવાની શક્યતા જ નથી. • આધ્યા હતા. સંધના મંત્રી શ્રી કે. પી. શાહે પિતાની અનોખી આપણે કઈ પણ પ્રકારની મુશ્કેલી વિના લેખકને આસ્વાદી શૈલીથી વ્યાખ્યાતા ડે. સુમન શાહ અને શ્રેતાજોને આભાર માન્યો હતે. શકીએ એ જ આપણું સહાયતા સમજવી. સાહિત્ય કૃતિ કંઈક પ્રભાવ લઈને આવે છે તેની આપણને ખબર નથી પડતી. સાભાર સ્વીકાર સાહિત્યને પ્રભાવ ઘણે બધે અદશ્ય અને ધીમે હોય છે. * ગુજ૨ ગ્રન્થરત્ન કાર્યાલયનાં પ્રકાશને સાહિત્યની વાત સાથે અહીં સહયતાને મૂળગામી અર્થ * પ્રસંગની પરબ લે. રોહિત શાહ , મૂલ્ય રૂ. ૧૦-૦૦ આપણે સમજી લઈએ. સહૃદયતા એટલે જેમાં આપણું શરીર, * પ્રસંગ અને પ્રેરણું છે . છે રે. ૧૦-૦૦ મન, ચેતના બધું જ ખુલ્લું છે. જે કલાના આવિષ્કારને * પ્રસંગ સૌરભ ઝીલવામાં સદાય તત્પર છે તે. * : : * પુનિત પંથના પ્રવાસી' , , રૂ. ૧૦-૦૦ ' કઈ પણ લેખક એવો સંકલ્પ કરે કે જીવનને ઘડે તેવું * આતમને અજવાળા , કિંમત દર્શાવી નથી લખી તે ઉત્તમ સાહિત્ય કદી સજી શકાતું નથી. એ સાહિત્ય સરનામું: રતન પોળ નાકા, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ જ નથી બની શકતું અને એ સંકલ્પ કરે એ કલાની વિરોધી વાત છે. * રત્નાદે પ્રકાશનનાં પ્રકાશનો ' ભારતીય કાવ્ય મીમાંસામાં લખ્યું છે કે ૬૦ પ્રકારના * પછીતના પથ્થરો: લે. હસુ યાજ્ઞિક મૂલ્ય છે. ૧૮-૦૦ * એક મિનિટઃ લે. લાભશંકર ઠાકર ' , પ્રજને કાવ્ય રચના માટે હોય છે. તેમાં છ પ્રકાર વધુ . ૧૮-૦૦ * અશ્વમેધ લે. ચિનુ મોદી , રૂ. ૧૮-૦૦ મહત્વના છે. (૧) યશ માટે (૨) ધન માટે (૩) કલ્યાણ માટે * અકથ્યઃ લે સુભાષ શાહ, ': 'રૂા. ૧૧-૦૦ (૪) વ્યવહાર માટે (૫) વિશેષ જવાબદારી મળે તે માટે (૬) - સપક. ૨૩૪૫, મહાલક્ષ્મીની પિળ, રાયપુર, આનંદ માટે. આમાં શ્રેષ્ઠ પ્રયોજન આનંદ છે. સાહિત્યની રચનામાં આનંદ એ મહત્ત્વની વાત છે. અમદાવાદ-૩૮૦૦૦૧ ,, , સાહિત્ય જીવનને ઘડે છે પણ કયારે જયારે આપણામાં ' ' . :-- . : પરિસંવાદ સાહદયત્વ હેય. સાહિત્યરસિકાએ જીવનને ઉન્નત બનાવવા સંધ'ના ઉપક્રમે શનિવાર, તા. ૧૪-૨-૧૯૮૭ના માટે વિશ્વની ઉત્તમ કૃતિઓનું સતત સેવન-વાચન-મનન, કરવું - રાજ ઇનિર્ધન મરચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ જોઈએ અને તેનું સરસ પરિણામ પણ આવશે જ. સાચું સમાગૃહમાં રામાયણ અને મહાભારતના કેટલાંક સાહિત્ય, સાચી કલાકૃતિ આપણા જીવનને બદલાવવા માંગે છે . ઈતર પાત્રો વિષે એક પરિસંવાદ યોજવામાં આવ્યું છે. અને આપણે જે મનથી નિર્ધાર કરીએ તે એ ઉત્તમ સાહિત્યથી, વ્યાખ્યાતા તરીકે શ્રી મનુભાઈ પંચોળી-દશક ! આપણું જીવન પ્રવાહને વધુ ઉન્નત અને પ્રસન્ન બનાવી શકીએ. અને આચાર્યે શ્રી યશવંત શુકલ પધારશે. આ સાહિત્યને પ્રભાવ ધારીએ તે ઝડપી નથી. કૃતિ વાંચીને - પરિસંવાદનું પ્રમુખસ્થાન ડે, રમણલાલ ચીશાહ વરિત પરિવર્તન થવા લાગે તેમ પણ નથી. આપણે જેટલા - લેશે. આ કાર્યક્રમની સંજક ડો. ધનવંતે તિ શાહ છે. સહાયતાની નજીક તેટલું વધારે રસાનુભવ આપણે કરી શકીએ, : , ' ', ' ', ' --મંત્રીઓ અનુભવી શકીએ. :
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy