________________
૧૪૭
તા. -૧૨-૮૭
'પ્રબુદ્ધ જીવન વિશેષ નામનું લીલાવૈવિધ્ય
૦ પ્રવીણચન્દ્ર છેરૂપારેલ
નાસ્તામાં સેન્ડવિચ બતાવવાં કે આપવાં એ તે હવે આજની ધેતિયાનું નામ પડે એટલે સુશિક્ષિતથી માંડીને અશિક્ષિત સભ્યતાનું લક્ષણ થઈ પડ્યું છે પાઉંની બે પાતળી કાતળી ' લેકમાં, નાના–મેટા વેપારીઓમાં ને ગુમાસ્તા કે મહેતાજીઓમાં વચ્ચે માખણ કે પનીરની ચટણી, કાકડી-ટમેટાંના ટુકડા કે પણ, એ “મર્સરાઈઝડ’ છે કે નહીં, એવું અવશ્ય પુછાય છે. માંસના ટુકડા, ઈંડા વગેરે મૂકીને વ્યવસ્થિત કકડા પાડીને અશિક્ષિતામાં મસરાઈ કે મસરાઈસ રૂપે ઓળખાતા આ મૂળ અપાતો આ નાસ્ત બધે જ સેન્ડવિચ નામે ઓળખાય છે. અ ગ્રેજી શબ્દ આપણે એ વ્યાપક રીતે અપનાવ્યું છે કે હવે
એ આપણે જ બની ગયું છે, એમ કહીએ તે ચાલે. આ નામ હકીકતમાં તે ઇલેંડના એક ઊંચા ખાનદાનના અમીરનું છે. એ કામકાજ કરતાં આનંદપ્રમોદમાં વધુ રાચતા. આ, સૂતર પર થતી એક વિશિષ્ટ પ્રક્રિયા છેજુગારનું એવું જબરું વ્યસન કે કલાકે નીકળી જાય. એકવાર જેને લઇને કપડું રેશમ જેવું મુલાયમ, કંઈક ચમતું ને તે એવા જુમ્યા કે વીસ કલાક જુગારના ટેબલ પર જ થઈ વધુ મજબૂત બને છે ગયા. દરમિયાન જમવાની અવેજીમાં ચાલે એવું કંઈકે તે
આ પ્રક્રિયાની શોધ કરનાર હતા ઇગ્લેંડના એક રંગારી જોઈએ ને! એટલે પાઉંની બે કાતળી વચ્ચે રાંધેલા માંસના ટુકડા જહોન મર્સ. મૂળ તે કપડું, રંગવા માટે વધુ અનુકૂળ થાય, મૂકીને નાસ્તો આવ્યો. અમીર એ આગતા ગયા ને રમત
એ માટેની જ આ શેધ હતી; પણ આવી પ્રક્રિયા થયેલું ચાલતી રહી. આ અમીર, અલ ઓફ સેન્ડવિચ ખાનદાનના
કાપડ એટલું લેકપ્રિય ને અનુકૂળ થઈ પડયું કે રંગવાનું ચેથા નબીરા હતા, એમને માટે પહેલીવાર બનેલી આ વાની
ન હોય એવું કાપડ પણ આવી પ્રક્રિયા થયેલા સૂતરથી બનવા ત્યારથી સેન્ડવિચ નામે ઓળખાતી થઈ છે. •
માંડ્યું. આ પ્રક્રિયાના શોધકના નામ પરથી આ પ્રક્રિયા કોઈ વ્યકિતના નામ પરથી કે કોઈ વિશેષ પ્રસંગ કે. ટુ મર્સરાઈઝનામે ઓળખાઈ છે. ઘટનાને લઈને વ્યવહારમાં આવી ધણી નામી વિવધ રાત , ' જેને આપણે વશીકરણ વિદ્યા કે સંમેહનવિદ્યા કહીએ. વ્યવહારમાં પ્રચલિત થાય છે.
છીએ તે આપણે ત્યાં હજુ યે વ્યાપકપણે મેરામેરિઝમ નામે એક જમાનામાં ગાંધીજીએ ‘બહિષ્કારના અર્થમાં ગાજતે ઓળખાય છે. પિતાના દરદીઓની સારવાર માટે એક એરિયન કરેલે બેયકેટ’ શબ્દ પણ મૂળ તે વ્યકિતનું નામ જ છે. તબીબે વિકસાવેલી આ પ્રક્રિયાને, શરૂઆતમાં તે પ્રચંડ વિરોધ આયર્લેન્ડના મેયે પ્રદેશમાં લેંડ એજંટ તરીકે કામ કરતા થયા હતા. પણ ઘણા વખત પછી, એ પણ એક શાસ્ત્રીય કેપ્ટન ચલ્સિ કનિંગહેમ બેયકેટે, એકવાર મહેસૂલ એટલું પદ્ધતિ છે, એ એને સ્વીકાર થયે. દરદીઓની સારવાર માટે વિધારી દીધું કે સામાન્યજને પણ વિર્યા ને એને એ પહેલીવાર આ પદ્ધતિને ઉપયોગ કરનાર ડો. એફ. એ. મેસ્મરના બહિષ્કાર કર્યો કે કંઇ જ કઈ એને વેચે નહીં; કપડાં ધોવડાવવાં, નામ પરથી આ પ્રક્રિયા “મેમેરિઝમ નામે ઓળખાય છે હજામત કરાવવી, બધું જ અટકી ગયું. અતે હેરાન થઇ એ
- આ તો આપણે ત્યાં સારા એવા પ્રચલિત થયેલા વિદેશી ઇગ્લેંડ ચાલ્યા ગયે. આ સમાચાર એના નામ સાથે છાપાં
શબ્દની વાત થઈ પણ વ્યક્તિનામે આ રીતે વ્યવહારમાં એમાં પહેલે પાને ચમકયા. બસ, ત્યારથી એનું “બેટ’ નામ
. સામાન્ય શબ્દ તરીકે વાપરવાની વૃત્તિ તે બધે જ પ્રવૃત્ત બહિષ્કારના અર્થમાં પ્રચલિત થઇ ગયું.
| હોય છે. એટલે આવાં તે ભારતીય નામે પણ મળી રહે એમ છે. - આપણે ત્યાં મહિલાઓમાં એક વખત અત્યંત લે કપ્રિય થયેલું કાપડ “જજેટ પણ આવું વ્યકિતનામ જ છે.
- સખત પરિશ્રમ ને દીર્થ સાધના માગી લેતાં કામને વસ્ત્રોમાં નવી નવી ફેશને દાખલ કરવાનો વ્યવસાય કરતી
આપણે “ભગીરથ કાય” કહીએ છીએ ને! તે આ ભગીરથ પેરિસની મહિલા મેડમ જજેટ ૧૯મી સદીમાં પહેલીવાર આ
પણ એવું જ નામ છે. સૂર્યવંશના ઈવાકુ કુળના રાજા બારીક, કઈક પારદર્શક, સુંવાળું, ને ગમી જાય તેવી વિશિષ્ટ ' સગરના પુત્રે, પિતાના અશ્વમેધ યજ્ઞના ઘડાની રક્ષા કરતા ફરતા , કરચેલીવાળું કાપડ, વસ્ત્રોમાં વાપરવા માંડયું. અત્યંત લોકપ્રિય હતા, ઈર્ષ્યાળુ ઈન્દ્ર એમને ઘેડ ચેરી કપિલ મુનિના આશ્ર
થઈ પડેલું આ વિશિષ્ટ કાપડ એ મહિલાના નામ પરથી બધે મમાં બાંધી દીધા. સંગરપુત્રએ સારા એવા પરિશ્રમ પછી ' જ જજેટ નામે ઓળખાયું..
ઘેડે શેધી કાઢયે ને ચેરી જનાર કપિલ મુનિ છે, એવું કંઈક વિશિષ્ટ, અત્યંત અસાધારણ, અનેખું, એવા,
‘માનીને એ સમાધિસ્થ ઋષિનું અપમાન કર્યું. પરિણામે ઋવિના
- શાપથી એ બધા પુત્રે ભસ્મીભૂત થઈ ગયા. અર્થમાં આપણે ત્યાં એક વખત છૂટથી વપરાતે. ‘અફલાતૂન”
. શબ્દ પણ મૂળ વ્યકિતનામ છે. તત્વજ્ઞાનને ક્ષેત્રે વિશ્વભરમાં પછી એમના ઉદ્ધાર માટે તપ શરૂ થયું. પણ સિદ્ધિ
અનેખું સ્થાન ધરાવતા ગ્રીક તત્ત્વજ્ઞાની “લેટોનું નામ તે પ્રાપ્ત ન થતાં વંશજોએ તપશ્ચર્યા ચાલુ રાખી. અંતે ભગીરથની - જાણે છે ! આ નામ અરબી ભાષામાં પ્રવેણ્યું ત્યારે એના તપશ્ચર્યા કળી, ગંગાએ પૃથ્વી પર અવતરણ કર્યું ને એનાં મૂળ ગ્રીકરૂપ “પ્લેટન” જોડે, ત્યાં આદરસૂચક “અલ’ ઉમેરા પુનિત વારિથી સગરપુત્રને ઉદ્ધાર થયે. આવી દીધું ને ઉગ્ર ને એણે “અલ–પ્લાતૂન રૂપ ધારણ કર્યું, - જે પછી તપશ્ચર્યાને અંતે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભગીરથના નામ પરથી - ઉર્દૂ-હિંદીમાં ને એ દ્વારા આપણે ત્યાં પણ “અફલાતૂન રૂપે - ગંગા “ભાગીરથી” કહેવાઈ, એટલું જ નહીં પણ પછી, પ્રચલિત થયું. . '
- સખત ને દીર્ઘ સાધના માગી લેનારાં કામ “ભગીરથ કાય”
.