________________
Regd. No. MH. By / Souto 54 Licence No. : 37
- પદ્ધ જીવન
વર્ષ:૪૯ અંક: ૧૫
મુંબઇ તા. ૧-૧-૮૭ વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- છૂટક નકલ રૂા. ૧-૫૦
મુંબઈ નન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
પરદેશમાં વાર્ષિક રૂ. ૩૦૦
હાં રહેને આવેલા
છે.
તંગી રમણલાલ ચી. શાહ
શ્રીલંકા અને ભારત પ્રાચીન ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ શ્રીલંકા અને ભારત બીજા કઈકને કોઈક નિમિત્તે વખતેવખત સમસ્યાઓ ઊભી આર્યાવતનાં અંગ રહ્યાં છે. ભૌગોલિક દ્રષ્ટિએ કોઈપણ મોટા થયા કરે છે અને હિંસક વિરૂપ પકડે છે. કોઈ પણ ખંડ કે ઉપખંડને કિનારે આવેલા ટાપુઓ ઉપર તે ખંડ કે એક જુથની પ્રજાને માથે પિતાના હિતના રક્ષણ કે ખુદ ઉપખંડનું જ સાર્વભૌમત્વ સદીઓથી રહ્યા કર્યું છે. અસ્તિત્વને પ્રશ્ન જ્યારે અતિ ગંભીર બની જાય છે ઇંગ્લેન્ડ, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, ફીજી, ન્યુઝિલેન્ડ અને પિતાની સલામતી જોખમમાં મુકાય છે ત્યારે વગેરે નાનાં રાષ્ક્રના કિનારે સમુદ્રમાં આવેલા અનેક ટાપુઓ ઉગ્ર આંદેલને થાય છે. તેમાંથી હિંસાત્મક અથડામણે. ઉપર તેની જ રાજ્યસત્તા પ્રવર્તે છે. જો કે વર્તમાન સમયમાં ઊભી થાય છે. કોઈ પણ એક પ્રદેશમાં બહારથી આવેલી કેટલાંય સ્વતંત્ર પ્રાપુરાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યાં છે. ખંડ કે
વસતિને વર્ગ વધતા જાય અને સ્થાનિક વસતિને માટે આર્થિક, ઉપખંડની સાથે આવેલા ટાપુરાષ્ટ્રના ભૌગોલિક અને આંતરરાષ્ટ્રીય
સામાજિક વગેરે પ્રકારનાં ભયથાને ઊભાં થાય છે ત્યારે આવા સંબંધેનું વિશિષ્ટ મહત્ત્વ રહેલું છે. બંનેને પરસ્પર ગરજ ઘણી પ્રશ્નો મેટું સ્વરૂપ ધારણ કરે છે. આખી દુનિયાનું સ્થાન રહે છે. બંનેની પ્રજાઓ વચ્ચે અવરજવર પણ ઘણું રહે છે. એક- તે તરફ ખેંચાય છે. પાડોશી રાષ્ટ્ર સહિત લાગતાવળગતાં
બીજાના આંતરિક પ્રશ્નો પર ઉપેક્ષા સેવવાનું તેઓને પોષાય કેટલાંક રાષ્ટ્ર ત્યારે તેમાંથી લાભ ઉઠાવવા કોશિશ કરે છે. - તેવું હોતું નથી. શ્રીલંકાની સમસ્યામાં ભારતીય તામિલેને પ્રશ્ન
આજીવિકા રળવા માટે જુદી જુદી પ્રજાઓની સ્થળાંતરની ઘણો મહત્ત્વનું છે. એ પ્રશ્ન એટલે માટે અને વ્યાપક છે કે
ઘટના સતત ચાલ્યા કરે છે. એકબે પેઢીને વસવાટ પછી ભારત જે તેની ઉપેક્ષા કરે તે તેનાં માઠાં પરિણામે તેને જ
એનાં મૂળ ઉડાં જાય છે અને પિતાને વતન પાછા ફરવાનું ભોગવવામાં આવે. ૧૯૪૮માં શ્રીલંકા સ્વતંત્ર થયું ત્યારથી
અણગમતું કે, મુશ્કેલ બની રહે છે. .. ભારતીય વંશના ઘણું જાગેલી તામિલેની સમસ્યાઓ અને યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું,
લેકે ઝાંઝીબાર, એડન, યુગાન્ડા, બર્મા વગેરે દેશમાં એ .. એક સમયે શ્રીલંકા (સિલેન) અને બ્રહ્મદેશ-બમ સુદ્ધાં . સમસ્યાઓને ભોગ બન્યા છે. ફિીજી અને શ્રીલ કામાં વસેલા -ભારતને જ એક ભાગ હતા પરંતુ અંગ્રેજોએ ભારતને નબળું પાડવા ભારતીય લોકોને પ્રશ્ન હજુ સળગતે છે. જ્યારે મોટા પાયે
અને પિતાની વહીવટી કાર્યક્ષમતા વધારવા બમ અને સિલે- હિજરત થાય છે ત્યારે અનેક લેકે રાજ્યવિહીન નને ભારતથી છૂટાં પાડ્યાં. અંગ્રેજોને પોતાની સલતનતના પ્રદેશે.
(Stateless) કક્ષાના બની જાય છે. એવા નિરાશ્રિત કમને છેડવા પડયા, પરંતુ જઈ જ શકય હોય ત્યાં ત્યાં સ્થાનિક લેકીને દુનિયામાં કયાંકને કયાંક સમાવેશ થઈ જાય છે અને વિભિન્ન વર્ગોને માંહોમાંહે લડાવી મારવાની મેલી નીતિ તેઓએ ફરી પાછા નવી ધરતીમાં નવાં મૂળ નખાય છે. સ્થાનિક પ્રજાના અપનાવેલી હતી. શ્રીલંકાનાં આજની સમસ્યાનાં મૂળ આઝાદી સંસર્ગમાં આવવાથી ઉત્પન્ન થયેલી વર્ણસંકર પ્રજાને પ્રશ્ન પૂવેના અંગ્રેજ શાસનના સમયમાં જોઈ શકાય છે. પિતાના પણ મટે હોય છે, પરંતુ તે એટલું ઉગ્ર સ્વરૂપ પકડતું નથી. ચના બગીચાઓ માટે સરતી મજૂરી કરનાર તામિલ મજૂરને માત્ર ભારતીય પ્રજાના જ આ પ્રશ્ન છે એવું નથી. આફ્રિકને, શ્રીલંકા લઈ જઈને વસાવ્યા. (જેમ શેરડીનાં ખેતરે અને આરબ, યુરોપિયન, ચીનાઓ, કરિયને, જાપાનીઓ, તિબેટિયને કારખાનાંઓમાં કામ કરવા માટે ભારતીય મજુરને ફીજીમાં વગેરે પણ દુનિયાના જુદા જુદા દેશમાં કેટલી પેઢીઓથી લઈ જવામાં આવ્યા હતા.) અને હેશિયાર નીવડેલા કેટલાયે વસેલા છે અને તે દરેકને નાનામોટા પ્રશ્નો તે હોય જ છે. તામિલને સરકારમાં ઉચ્ચ સત્તાસ્થાને બેસાડ્યા. દેશ સિંહાલી
શ્રીલંકામાં કેટલાયે સૈકાઓથી વસેલા “શ્રીલંકા તામિલો લેને, પણ ઉચ્ચ વહીવટી સત્તા સિંહાલી કરતાં તામિલે. વધુ ભેગવે એવી પરિસ્થિતિ હતી. આથી સ્વતંત્રતા મળ્યા
અને બીજા વિશ્વયુદ્ધ પહેલાં વસેલા “ભારતીય તમિલા’ મળીને પછી તામિલ લેકે સિંહાલીઓના દૂષને બેગ બને એ
સંખ્યા ૩૦ લાખથી પણ વધુ છે. ઉત્તર શ્રીલંકામાં વાભાવિક હતું.'
સમગ્ર જાના વિસ્તાર કેવળ તામિલ લેકના વસવાટવાળા
છે. પૂર્વમાં પણ તામિલ -- બહુમતીવાળા વિસ્તારે છે. આ દુનિયાના કેટલાય દેશમાં ભાષા, ધર્મ, જાતિ કે એવા ઉપરાંત શ્રીલંકાના જુદા જુદા વિરતારોમાં તામિલ લોકો
ગવવા તેની એ પ્રશસ્યાસ,