SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ 90 ૧૪૪. પ્રભુનું જીવન ઉપાધ્યાય શ્રી પૂ. પન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયજી વિક્રમને સત્તરમા સૈકા એ તિહાસિક ઘટનાઓથી ઉભરાતા છે, રાજકારણુ, સાહિત્ય, સમાજ, શિક્ષણ બધાં ક્ષેત્રમાં નામાંકિત નકિતએ મળી આવે છે. સાહિત્યના જ ક્ષેત્રની વાત કરીએ તે, જેની રચેલી ચેાપાએ અમર થવા સર્જાઈ છે તે ગોસ્વામી તુલસીદાસ, ભીતરી ચેટ લગાવવામાં વખણાયા તે સતસ, દોહરા રચનાર બિહારી કવિ, મરાઠી ભાષામાં પણ વિષ્ણુદાસ, કવિ મુકતેશ્વર, સંત કવિએમાં એકનાથ, તુકારામ, સમથ' રામદાસ પશુ આ સમયે થયા અને જૈન પરંપરામાં શીલપ્રજ્ઞાથી શેલતા સમથ વિદ્વાન શ્રી યશોવિજ્યજી પણ આ જ અરસામાં થયા જેમના સ્વર્ગારહણની આ વર્ષે ત્રિશતાબ્દી છે.. ગુજરાતમાં મહેસાણાથી મેઢેરાના રસ્તે કનેડા ગામમાં, નારાયણુ અને સૌભાગ્યદેવીને ત્યાં જસવંતને જન્મ થયે.. નાની વયથી જ પ્રજ્ઞાના ચમકારા દેખાયા. નાના-મેટા બન્ને ભાઈ વૈરાગ્ય પામ્યા. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીની પરંપરાના શાંતમૂર્તિ શ્રી નાવિજ્યજી મહારાજના ચરણે દીક્ષા – શિક્ષા પામ્યા. મુનિ શ્રી પદ્મવિજ્યજી, મુનિ શ્રી યોવિજયજી નામ રાખ્યાં. દીક્ષાભૂમિ અણુહિલપુર પાટણ, વિ. સં. ૧૬૮૮. તે કાળે સાધુસ’સ્થામાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા, સાહિત્ય, ન્યાયાદિ દર્શીન અને તદુપરાંત જૈનદર્શન-દાર્શનિક પ્રવાહાનું અધ્યયન પ્રવતુ હતુ . તીક્ષ્ણ પ્રજ્ઞા જો ધનજી શૂરા વગેરે સગૃહસ્થાની વિનતીથી કાશીમાં જં′ ગહન અધ્યયન કરાવવાનું નક્કી થયું. કાશીપ્રવેશ પહેલાં ગ ંગાના કાંઠે સાધના કરી સરસ્વતીદેવીને પ્રસન્ન કર્યાં. ‘તક –કાવ્યના અભિરામ વર' પામ્યા. કાશીમાં ત્રણ વર્ષોમાં નબ્ય ન્યાયના પારગામી વિદ્વાન અન્યા. એક પ્રસંગે વાદીને વાદમાં છતીને પડિત માંડલીનાં દિલ જીતી લીધાં. પંડિતાએ ન્યાયાચાય ન્યાયવિશારદ બિરુદ એનાયત કર્યાં. પછી આગ્રામાં મીમાંસાદર્શનશાસ્ત્રના બહુશ્રુત વિદ્વાન પાસે ; ન્યાયાદિદશનશાસ્ત્રના પદાર્થાનું સ્થિરીકરણ, દઢીકરણ થયું. ચાર વર્ષ ત્યાં રહ્યા. વિદ્યાના અધ્યયન પછી માત્ર પોથીપડિંત ન બની રહ્યા પણ ત-તુલના---તિહાસ અને વિજ્ઞાનથી બુદ્ધિને પરિષ્કૃત કરી સ્વયં સત્યાસત્યતા વિવેક થાય તેવી પકવ બનાવી. P પછી સજનના અન્તઃસ્રોત એવા તે શતમુખે પ્રસર્યાં ક સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી, ગદ્ય-પદ્ય-સાહિત્ય કાવ્ય, નયન્યાયના ગહન વિષયા, સ્તવન, ઢાળ, રાસ, ચેપાઈ, ભાતભાતના ગ્રન્થાનું દિવસ-રાત નિર્માણુ ચાલ્યું. સાહિત્યના પ્રતિહાસમાં મહત્ત્વનાં પાનાં ઉમેરાયાં. શવિજયજી તા. ૧૬-૧૧-૮૭ તેમાં ત્રણ ગ્રન્થે તે મુખ્ય છે-પ્રતિમાશતક, દ્રવ્યગુણ પર્યાયના રાસ અને નયહસ્ય. તેએનું ધર્મવિષયક દૃશન અને ચિ ંતન નીતર્યાં નીર જેવુ' બિલકુલ સ્પષ્ટ હતું. પ્રવૃત્તિમાં સતત સ્વાધ્યાયયોગ અને વ્રુત્તિમાં રવાત શ્યપૂણ નિ``ભયોગ એ તેમના જીવનના વિશેષ ગુણુ હતે..સવ સત્યાથી ઓને શિખામણ તેની આ જ હતી. વિ. સં. ૧૭૧૮માં આચાય શ્રી વિજયપ્રભસૂરિજીએ તેને ઉપાધ્યાય-પદારૂઢ કર્યાં. તેને નવ શિષ્યો અને પાંચ પ્રશિષ્યો હતા. પંડિત જયસેમ વગેરે વિદ્વાના તેઓ પાસે સતત અધ્યયનાથે વસતા હતા. વિ. સં. ૧૭૪૨માં સુરતમાં મંગલ શ્રુત રૂપચંદ તથા મણેકશા પરિવારને અગિયાર આગમગ્રન્થા અથ સાથે સમજાવ્યા. વિ. સં. ૧૭૪૩ માં ભેાઇ ચેમાસુ રહ્યા. પંચાવન વર્ષનું સયમજીવન પાળી જીવનલીલા સંકેલી લીધી. ડભેની નાંદોદી ભાગોળે શીતલ તલાવડી પાસે એક રૂપની રચના કરવામાં આવી. પ્રતિવષ કાળધમ–રવગ વાસના દિવસે એ સ્તૂપમાંથી નવ્યન્યાયની ૧૦}લા ચ્છિન્ન વગેરે વષ્ણુ સમૂહપ ન્યાયને ધ્વનિ સભળાતા હતા. સમકાલીને માં પણ તેએ! માનનીય અને ઉપાદેય બની રહ્યા હતા. તેઓનુ` સજ નક્ષેત્રે પ્રદાન ઘણુ વિપુલ છે. તેને સ્થૂલ રીતે ત્રણ ભાગમાં વહેંચી શકાય-દર્શનશાસ્ત્ર, અધ્યાત્મ-ભકિત અને કાવ્યસાહિત્ય, ત્રણેમાં થને તેઓએ રચેલાં અને અત્યારે મળતા નાનામેટા ગ્રન્થાની સખ્યા શતાધિક છે. સ્યાદ્વાદ કલ્પલતા જેવા આકરગ્રન્થા દાર્શનિક સાહિત્યમાં આવે છે તે અધ્યાત્મસાર, જ્ઞાનસાર વગેરે કાળની સામે ટકી રહે તેવા ગ્રન્થા અાત્મક્ષેત્રનાં છે. શ્રીપાળરાસ ચતુર્થ ખ ડમાં તે તેઓનુ અધ્યાત્મવિષયક ઉત્તમોત્તમ ચિંતન નિષ્ક રૂપે શબ્દબદ્ધ થયેલું છે. જ્યારે સાહિત્યમાં તે તેના બૈરા યતિ’નાં ઋતુવણ ન વાંચતાં આપણે માધને સંભારીને પછી ભૂલી જઈએ અને આવમીય ફાહ્રામ્યના સગમાંથી પસાર થએ ત્યારે શ્રીહના નૌષધને તે નથી વાંચતા તે! એમ મનને પૂછ્યુ પડે. અને પછી તે માંમાંથી અનાયાસ જ સરી પડે ઃ ′′ : જિમ્મુ માત્ર ઃ । જેવુ સ ંસ્કૃતમાં તેવું જ જૂની ગુજરાતીમાં, પણ સર્મ છીજાયતે માત્તી જેવું છે. તમે તેની સમુદ્ર – વહાણુ, સંવાદ નામની રચના જુઓ. ઘેધામાં વિ. સ’૧૭૧૭માં સમુદ્રકિનારે વહાણાની અવરજવર જોઇ. સ્ફુરણા થઇ, અને સત્તરઢાળમાં એક સુ ંદર સાહિત્યિક કૃતિ રચાઈ ગઈ, તેમાં સમુદ્રનું અભિમાન અને વહાણુની નમ્રતા પ્રકટ કરી છે. વચ્ચે વચ્ચે રસમધુર સુભાષિત, પ્રાસગિક પ્રચ લિત કહેવતા અને લલિત ઉતિએ, એવી રીતે ગૂથી છે કે તેથી કૃતિની નિરૂપણરીતિ વાચકનુ મન હરી લે છે અને રચના, રસ અને જિજ્ઞાસાથી સતત નીતરતી બની રહે છે. સ્વદશ નવત્ પરદર્શનનું તલસ્પર્શી જ્ઞાન ભાગ્યે જ કાર્ય * વિદ્વાનને હોય છે. આમને સ્વ-પર દર્શોનપ્રવાહનું અવગાહન વ્યાપ અને ઊંડાણ બન્ને રીતે અજોડ કહી શકાય તેવુ ક્યુ હતું. પ્રાચીન હસ્તપ્રતાની રક્ષાનું કાય પણ તેઓએ એવુ જ “ કર્યુ છે. તેઓના હરેક જ્ઞાનશાખાનાં તમામ કાર્યોમાં ગુરુ શ્રી નયવિજ્યજી મહારાજના સાથે સતત રહ્યો છે. કેટલાય ગ્રન્થની કાચી કાપીમાંથી સ્વચ્છ કાપી ગુરુજીના હસ્તાક્ષરમાં મળે છે. સાહિક : શ્રી મુ ંબઇ જૈન યુવક સધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાાન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી - મુંબઈ ૪૦૦ ૦૦૪, ૩ ન. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્માન ટ્રેન્ડ પ્રિન્ટસ', જગન્નાયાક શેઠ રોડ, ગિરગામ, સુખન્ન - ૪૦૦ ૦૦૪ તેઓની લેખિનીનુ એવું સૌભાગ્ય છે કે તે જે કાઈ, કશ તક તે કે સુકુમાર કાવ્યને સ્પરો છે, તે બધાં સહ્યઃ પ્રફુલ્લિત પારિજાતની જેમ મહારી ઊંડે છે. vd
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy