________________
પ્રશુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૮૭
તૈયાર હોય, ભયંકર દુકાળ પડવાનો હોય ત્યારે, હિ ંસક પશુઓથી પૂર્ણ ભયાનક વનમાં દિશા ભૂલી જાય ત્યારે, આંખ, કાન અને જાંધનું ખળ અત્યંત ક્ષીણ થઈ જાય ત્યારે ગૃહસ્થ અથવા મુનિ સલ્લેખનાને યોગ્ય માનવામાં આવ્યા છે.' આવા જ ઉલ્લેખ રત્નકર્ન્ડ શ્રાવકાસાર, ભગવતી આરાધના, રાજવાતિક વગેરે પ્રથામાં છે. કહ્યું છે ‘જરા (ધડપણુ), રાગ, ઇન્દ્રિય અથવા શરીરબળનું નુકસાન તથા આવશ્યકના નાશ થવાથી સલ્લેખના થાય છે. કહેવામાં આવ્યું છે—વકાલપાક દ્વારા અથવા ઉપસર્ગ દ્વારા નિશ્ચિત રૂપથી જીવનને અંત નજીક હાવાથી યથાવિધિ રૂપથી સન્યાસમરણ ધારીને સવે ભક્રિયાઓને સફળ કરવી જોઇએ. અસાઘ્ય દેહુ આદિ વિકારો ઊભા થવાથી ઉંમરને નાશ નકકી થઈ જવાથી નિશ્ચય આરાધના ચિ તવનમાં મગ્ન થઈ જવું જોઈએ. ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે દુકાળ, રેગ વગેરેના ભય ન હોવાથી પણ સાધુ એ વિચારીને હું આ ભયંકર પરિસ્થિતિમાં કદાચ હું સલ્લેખના નહીં કરી શકુંઆવું વિચારવાવાળા સાધુ પણ સલ્લેખનાતે યોગ્ય માનવામાં આવ્ય છે. આમ તો આવા ગૃહસ્થ અથવા સાધુને સલ્લેખના લેવી જોઇએ નહિ.
ગૃહના જો અંતિમ સમય આવી જાય અને તે સમયે પણ જો નિયમપૂ`ક સલ્લેખના ધારણ કરી લે તો પણ તે સાધક કાર્ટિને છે.’કારણ કે નિયમબદ્ધ થતાં જ કષાયમેહ વિકારોથી મુકત થવા લાગે છે. પછી આસન્ત મૃત્યુના ભય નથી લાગત. જૈનાચાર્યોએ તે લખ્યુ છે કે કઈ જીવનમાં જો સલ્લેખનાના ચાગ્ય સમયે અથવા પરિસ્થિતિમાં તેને ધારણુ ન કરે અથવા ન કરી શકે તે પણ જો તે અ ંતિમ સમયે તેને ધારણ કરે તેા પણ તેને તેનુ સારું ફળ પ્રાપ્ત થાય છે. ઉદા. જેમ કાઇ આંધળાને સ્તંભથી ટકરાવાથી નેત્ર ખૂલવાનાદ્રષ્ટિપ્રાપ્તિના નિમિત્ત ભાગ્યવશ મળી જાય તેવી જ રીતે અંત સમયમાં પણ શરીરના મેહ કષાયાથી મુકિતના ભાવ જાગી જાય તે રત્નત્રયનિધિરૂપી દ્રષ્ટિપ્રાપ્તિના યેગ મળી જાય. સાગારધર્મામૃતમાં કહ્યું છે ‘ચિરકાળથી આરાધવામાં આવેલા ધર્માં પણ જો મરવાના સમયે છેડી દેવામાં આવે અને તેની વિરાધના કરવામાં આવે તે તે નિષ્ફળ થઈ જાય છે અને જે મરવા સમયે તે ધર્મની આરાધના કરવામાં આવે તે તે ચિરકાળના એકઠા થયેલાં પાપના પણ નાશ કરી નાખે છે.'
૧૩૯
રીતે ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ પ્રાપ્ત થતાં પહેલાં જ સલ્લેખનાત્રત પાલન કરવુ જોઇએ. આવી રીતે નિર ંતર અભ્યાસ અને અંત સમય માટે લીધેલા વ્રત અન્નેનું ઉત્તમ પરિણામ તે મળે જ છે. જો સાધનાકાળમાં જીવનમાં કાઈ વિરાધના થઈ ગઈ હોય તે પણ મરણકાળમાં રત્નમયમાં પરિણતિ કરવી જોઇએ. આ અંતિમ સમયમાં પણ આ આરાધના ક સવર અને નિરા કરાવે છે.
જો કે અ ંતિમ સમયની આરાધનાનું મહત્ત્વ છે પરંતુ એકાએક અંતિમ સમયે લેવામાં આવેલ વ્રતની સાધના અધરી પડે છે. આ સિદ્ધિ અકસ્માત મળી જાય તે બીજી વાત છે— અન્યથા ઘણી મુશ્કેલી પડે છે. આથી ભેદવજ્ઞાન દૃષ્ટિના વિકાસથી જ વ્યકિતને ક્રમશઃ આખા જીવન સુધી એના અભ્યાસ કરવા જોઇએ. અર્થાત્ સયમ, કાયાની મ ંદતા, ભોજન પરં સંયમ, દેહની ક્ષીણતા વગેરેનો અભ્યાસ કરતા રહેવાથી અંતિમ સમય કાયલેશ અથવા માનસિક ક્લેશ નથી થતો. આ કલેશમુક્તિ જ મરણનું સૌય પ્રાપ્ત કરવાવાળુ તત્ત્વ છે. સાધુ અને નિર્માંહી ગૃહસ્થ ક્રમશઃ સંયમમાં સવાર થને ઉત્તરશત્તર તેને દઢ કરે છે. આવા સાધક વિચારે છે ૩ આ એક સલ્લેખના જ મારા ધર્મ રૂપી ધનને મારી સાથે લઈ ચાલવામાં સમથ છે. આવી રીતે ભકિત કરીને મરણ સુધીની સલ્લેખનાની નિર'તર ભાવના હોવી જોઇએ. હું મૃત્યુ સમયે ચેકકસ શાસ્ત્રોકર્તાવધિથી સમાધિમરણ કરીશ.' આવી
સલ્લેખનાનાં પરિણામોનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યુ છે કે આવુ મરણ પ્રાપ્ત કરવાવાળા સ્વર્ગનું સુખ ભોગવીતે ત્યાંથી ગમન કરી મનુષ્યભવમાં જન્મ ધાણુ કરીને સંપૂર્ણ ઋધિઓને પ્રાપ્ત કરે છે. તે જ જિનધમ અર્થાત્ મુનિને માટે યોગ્ય ખને છે. શુકલલેશ્યાની પ્રાપ્તિ કરીને કમરૂપી કવચને ફાડીને શુકલધ્યાનમાં સંસારથી મુકત થઈ જાય છે. જેણે ધરૂપી અમૃત પીધુ છે એવા સલ્લેખનાધારી જીવ સમરત પ્રકારનાં દુ:ખોથી મુકત બની અપાર દુરતર અને ઉત્કૃષ્ટ ઉદયવાળા મેક્ષરૂપી સુખના સમુદ્રનું પાન કરે છે. ગૃહસ્થ પણ ધ'નું પાલન કરતા સમાધિમરણ પ્રાપ્ત કરે તે તેને દેવપર્યાય પ્રાપ્ત થાય છે. અને ત્યાંથી અવતાર ધારણ કરી મનુષ્યભવમાં સંયમ ધારણ કરી મુકિત મેળવે છે.
સમાધિમરણુ ધારણ કરવાવાળા જીવ અનેક ભવાને ધારણું કરવાના કષ્ટથી બચીને ૭-૮ ભવમાં જ મુકિત મેળવી લે છે."
સલ્લેખના મરણના પ્રકાર: પતિમરણના ભકતપ્રત્યાખ્યાન, "ગિની અને પ્રાયેાપગમન ત્રણ ભેદ છે. એમાં ભકતપ્રત્યાખ્યાનના સર્વિચાર અને અવિચાર એ ભેદ છે. અવિચાર ત્રણ પ્રકારને છે-નિરુદ્ધ-નિરુદ્ધતર-પનિરુદ્ધ, ભગવતી આરાધનામાં–અથાલન્દવિધિ, ભકતપ્રતિજ્ઞા, હંગિની મરણુ, પરિહારવિશુદ્ધિ, ચરિત્ર, પાદપગમન. મરણુ અને જિનકપાવસ્થા પ્રકાર કહ્યાં છે. સાધુને પેાતાની અવસ્થા અનુસાર રત્નત્રય ધારણ કરી સમાધિમરણ કરવું જોઈએ. ધવલામાં ભકત પ્રત્યાખાનને સમજાવતાં કહ્યુ છે કે ભોજનને ક્રમિક ત્યાગ કરીને શરીરને દુઃખળ કરવાની અપેક્ષા (ને ખલે) ત્રણેય સમાન છે. અંતર છે. શરીર પ્રત્યે ઉપેક્ષાભાવમાં ત્યાં પોતાના અને ખજાના. ઉપકારની અપેક્ષા વિના જે સમાધિમરણ થાય તેને પ્રાયેાગમન કહે છે. જે સંન્યાસમાં પોતાના દ્વારા કરવામાં આવેલા ઉપકારની અપેક્ષા રહે છે પરંતુ બીજા દ્વારા કરવામાં આવેલા વૈધ્યાવૃત્ત (સેવે) આદિ ઉપકારની અપેક્ષા સવ થા નથી રહેતી તેને ગિની સમાધિ કહે છે. જે સન્યાસમાં પોતાના અને બીજાના એમ અને દ્વારા કરવામાં આવેલા ઉપકારની અપેક્ષા રહે છે તેને ભકતપ્રત્યાખાન સન્યાસ કહે છે.
પાપગમન મરણ અર્થાત્ પોતાના પગ દ્વારા સોંધથી નીકળીને યોગ્ય પ્રદેશમાં જઈને જે મરણ કરવામાં આવે છે. અહીંયા ભાવાથ લઈએ તો ભવના અંત કરવા ચેોગ્ય એવા સ ંસ્થાન અને સનનને પ્રાયોગ્ય કહે છે. એની પ્રાપ્તિ થવી પ્રાયેાગ્યગમન છે. ભકત શબ્દને અ` આહાર છે અને પ્રતિજ્ઞા શબ્દના અથ ત્યાગ થાય છે. અર્થાત્ આહારને યુગ કરીને મરણુ કરવું તે ભકત પ્રત્યાખ્યાન છે. પોતાના અભિપ્રાયને ઈંગિત કહે છે. પોતાના અભિપ્રાય પ્રમાણે સ્થિર થઇને પ્રવૃત્તિ કરતાં જે મરણ થાય છે તેને ઈ ંગિની મરણ કહે છે. આ કાળમાં ભકત પ્રત્યાખ્યાન મરણુ જ ઉપયુક્ત છે. બાકી એ યોગ્ય સહનન (શકિત)ના અભાવમાં નથી થતા. ઈંગિની મરણુને ધારણ કરનાર