________________
૧૩૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૮૭
-
આવું મૃત્યુ હે
મહત્યા કહે છે.
એના ભેદને
છે. આવું મૃત્યુ હવે જૈન ધર્મમાં જોવા મળે છે. કેટલાય તાકાત અનુસાર ક્ષેપકમુનિ દેહને નબળા પાડે છે. લે કે ગેરસમજણથી આને આત્મહત્યા કહે છે, પરંતુ હકીક્તમાં નાના પ્રકારના ઉગ્ર નિયમ લ–લઇને સંયમની વિરાધના ન તેઓ આના મમને જ નહીં સમજતા હોય અને એના ભેદને " કરતા પિતાની શકિત અનુસાર શરીરને નબળું કરે છેપણ નહિ. આત્મહત્યાનાં કારણે તે હું આપને ઉપર બતાવી
પર બતાવીને ક્ષીણ કરે છે.” ચૂક્યો છું. બન્નેના મૂળ ભેદમાં રાગની તીવ્રતા તેમજ
આ ઉલ્લેખથી પણ સ્પષ્ટ થાય છે કે સલ્લેખમાં સ્વયં મંદતા છે. એકમાં ક્રોધ-ભય મુખ્ય છે તે બીજામાં સંતોષ,
શક્તિ તેમજ આત્મપ્રેરણાથી જ સંલ્લેખનાત્રત લેવામાં આવે છે. સમજણ, વિરાગ તેમજ મમતાને ત્યાગ છે. એકમાં
સંશ્લેખના બળપૂર્વક કરાવવામાં નથી આવતી પરંતુ પ્રીતિ આતં-રૌદ્રભાવ છે તે બીજામાં શુભ પરિણતિ તેમજ
રહેવાથી (હેવાથી) પોતે જ સંલ્લેખના કરે છે. એનાથી શુકાન છે. એકમાં અભાવની વેદના છે તે બીજામાં
પણ એ સ્પષ્ટ થઈ જાય છે કે સંલ્લેખનામાં ‘બળ’નું કામ પરિતૃપ્તિને સંતોષ છે. આચાર્યોએ આ સંલ્લેખનાની
નથી, અન્યથા તે હત્યા થઈ જશે. જૈન દર્શન તે સ્થળથી જુદી જુદી વ્યાખ્યા કરતા કહ્યું છે-સર્વાથસિદ્ધિમાં
સૂક્ષ્મ અને સૂક્ષ્માતિસૂક્ષ્મની તરફ વધે છે. એટલા માટે તેમાં સારી રીતે કાર્ય અને કષાયનું લેખન અર્થાત્ ક્ષીણ કરવું તે
ઉલ્લેખ છે કે સંયમના વિનાશના ભયથી શ્વાસોચ્છવાસને વિરોધ સંલ્લેખના છે. બહારના શરીરને અને અંદરના કષાયને પુષ્ટ
કરવાવાળાને સંલ્લેખના નથી મળતી. “અહીંયા શ્વાસ રોકીને કરવાવાળાં કારણને ઘટાડતા સારી રીતે ક્ષીણ કરવા શુદ્ધ કરવા
કરવામાં ‘ય’ મૂળમાં છે. આથી આ પણ આત્મહત્યા જ છે. સંલ્લેખના છે. આની જરૂરિયાતના સંદર્ભમાં કહ્યું છે કે
લૌકિકરૂપથી આપણે તેની પ્રશંસા કરી શકીએ છીએ પરંતુ આ ખૂબ જ ઘરડા અથવા અસાધ્ય રોગગ્રસ્ત થઈ જઈએ ત્યારે
સલેખના મૃત્યુની શાંતિ અને નિર્ભયતાની અન્તગત નથી આવતી અથવા જેને સામને ન થઈ શકે એવા અપ્રતિકાર ઉપસર્ગ-દેવ
એટલા માટે બાહ્ય લેખનાથી વધારે આંતરિક સલ્લેખનાનું ઉત્પાત આવી પડે ત્યારે અથવા દુકાળ વગેરે આવે ત્યારે સાધક
મહત્ત્વ માન્યું છે. કારણ કે અંતરની સલ્લેખના સાંધવાથી સામ્યભાવપૂર્વક અન્તરંગ કષાયોને સમ્યક્ પ્રકારે દમન કરતા.
બહારની સધાઈ જશે. આ તથ્યને નિરૂપિત કરતા કહે છેભેજન વગેરેને ત્યાગ કરીને, ધીરે ધીરે શરીરને નબળું પાડતા
“અનેકવિધ શરીર, સલેખનાવિધિ કરતા પણ ક્ષપક એક ક્ષણ એને ત્યાગ કરી દે છે. સમ્યગ્દષ્ટિવાળા લોકો માટે યથાર્થરૂપે
માટે પણ પરિણામની વિશુદ્ધિને ન છેડે, કષાયથી કલુષિત સંભવ હોવાથી અને પંડિતમરણ કહે છે. '
મનમાં પરિણામની વિશુદ્ધિ નથી થતી અને પરિણામેની - ભગવતી આરાધનામાં આ સંલ્લેખનાના બે પ્રકાર વિશુદ્ધિ વિના કરવામાં આવેલું તપ પણ ઢોંગ છે. માન્યા છેઃ એક આંતરિક અને બીજો બાહ્ય. આંતરિક સંલ્લેખના જે સાધુ શરીરની સલ્લેખના. તે નિરતિચાર કરે, પરંતુ કષાયમાં હોય છે અને બાહ્ય શરીરમાં અહીંયા માત્ર શરીરને અંતરંગમાં રગઢ પાદિરૂપ ભાવપરિગ્રહ નિવાસ કરે છે તેનાં ક્ષીણ નથી કરવાનું, પરંતુ સાથે સાથે આંતરિક કષાયની પરિણામેની સંલેષતાને કારણે સંસારભ્રમણ નથી છૂટતું. ક્ષીણતા ઉપર જોર દીધું છે. આ આંતરિક કષાયેની ક્ષીણતા
* જૈન દર્શનમાં લેચ્છા એક મહત્ત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક ભાવ છે. જ મૃત્યુને આનંદમય બનાવે છે. પંચાસ્કિાય માં આને જ
વૃત્તિ અનુસાર તેના શરીર-ચહેરા ઉપર પ્રભાવ હોય છે. એમાં થોડું સમજાવતાં કહ્યું છે-આત્મસંસ્કારના અનન્તર તેના
શુક્લ શ્રેષ્ઠ લેસ્યા છે. અર્થાત આંતરિક બાહ્ય કષાયને નાશ માટે જ ક્રોધાદિ કષાયરહિત અનંત જ્ઞાનાદિ ગુણલક્ષણુ પરમાત્મ
કરીને. મમતા વિના, ઉત્કૃષ્ટ ભાવને ગમતાં પરિણામેની શુદ્ધતાથી પદાર્થમાં સ્થિર થઇને રાગાદિ વિકલ્પોને ક્ષીણ કરવા અર્થાત
સલ્લેખના દ્વારા શરીર છોડવાવાળા ઉત્કૃષ્ટ શુકલ લેસ્યા યુક્ત ભેજનાદિને ત્યાગ કરીને શરીરને નબળું કરવું દ્રવ્યસંલ્લેખના છે.”
હોય છે. આ કમમાં શુભ બે અન્ય લેસ્યાઓની પરણુતિ છે. શરીરને નબળું પાડવાના ઉપાયોનું પણ વિષ૬ વર્ણન છે. ' અશુભ લેમ્યા તે દુઃખ કષાયની પ્રતીક છે જે આત્મહત્યાની જ પરંતુ ટૂંકમાં કહીએ તે-સાધક સૌથી પહેલાં આ પુદ્ગલ શરીર પ્રતિક્રિયાને દર્શાવનારી છે. પ્રત્યે મમતા વિનાને થવા લાગે છે. તે ભૂખ પર સંયમની
- સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સંલ્લેખના મહત્ત્વપૂર્ણ લગામ લગાવે છે. ધીરે ધીરે શરીરની એષણ
સાધુ જ ધારણ કરે છે પરંતુ આવું નથી. સંયમી ગૃહસ્થ પણ (મમતા) – ભૂખને ઓછી કરે છે. આ અન્ન વગેરેની કમીમાં
આને ધારણ કરી શકે છે. રાજવાતિકમાં નું પ્રમાણ છે. તેની સંયમની ભાવના જ કારણભૂત હોય છે અને પાક
ગૃહસ્થ અને સાધુ બને જ ભકતપ્રત્યાખાનને યેગ્ય માનવામાં પણ હોય છે. ભૂખ ઉપર સંયમ બધાથી અઘરે સંયમ
આવે છે. ગૃહરથ પણ વ્રત અને ચારિત્ર્યની રક્ષા કરવા માટે છે. જો આપણને એક દિવસ ભજન ન મળે તે
સલ્લેખના ધારણ કરે છે. શ્રાવક પ્રીતિપૂર્વક મરણાન્તિકી ક્રોધ-કષાયભાવ જન્મે છે. ચેરીની ભાવના–છીનવી લેવાની વૃત્તિ
સંલ્લેખના ધારણ કરે છે. જન્મે છે. ભીખની લઘુતાગ્રંથિ ઉત્પન્ન થાય છે. અરે, ઉકરડા પરથી પણ વીણીને ખાવા તૈયાર થઈ જઈએ છીએ. પરંતુ અન્ન
હું મૃત્યુસમયમાં એકકસ સમાધિકરણ કરીશ.” શ્રાવકે હોવા છતાં પણ તેના પ્રત્યે સ્વાદની મમતા છોડીને ભૂખ ઉપર
આવી ભાવના ભાવવી જોઈએ. વિજય પ્રાપ્તને પ્રયાસ જ સંલ્લેખનાના કેન્દ્રમાં હોવાથી સાધક સલ્લેખનાના એગ્ય સમય અને અવસર:- આના માટે ક્રમથી અનશનાદિ તપને વધારતા શરીરને નબળું કરીને શરીર ચાતુર્માસથી હેમંતને ઉત્તમ સમય માનવામાં આવ્યો છે તથા સંલ્લેખ કરે છે. પ્રત્યેક દિવસે લેવામાં આવેલા નિયમ અનુસાર જ્યારે મહાપ્રયત્નથી ચિકિત્સા દત્તર થઈ જાય ત્યારે, શ્રમણ્યને ક્યારેક ઉપવાસ, ક્યારેક વૃત્તપરિસંખ્યાન, આ ક્રમથી તપશ્ચરણ નુકસાન કરવાવાળી અતિશય વૃદ્ધાવસ્થા આવવાથી, નિ:પ્રતિકાર કરીને ક્ષેપક પિતાનું શરીર નબળું કરે છે. નાના પ્રકારના દેવ, મનુષ્ય અથવા તિથચકૃત ઉપસર્ગ આવી પડવાથી, લેભ રસવજિત, અલ્પ, રૂક્ષ, આવાં આચાર્લી ભેજનથી પિતાની વગેરેના વશીભૂત શર્સ જ્યારે ચારિયને નાશ કરવા માટે