________________
Regd. No. MA, By / Soutb 54 Licence No. 1 37.
બુદ્ધ જીવ
.
Kવષ:૨૯ અંકઃ ૧૪,
''
-
મુંબઇ તા. ૧૬-૧૧-'૮૭, વાર્ષિક લવાજમ રૂા. ૩૦- છૂટક નકલ રૂા, ૧૫૦
મુંબઇ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
પરદેશમાં વાર્ષિક રૂ. ૨૦૦
તંત્રી રમણલાલ ચી. શાહ
નિરામિષાહાર – જૈન દષ્ટિએ આમિષ એટલે માંસ. આહાર તરીકે આમિષને ઉપયોગ દરમિયાન અનેક વનસ્પતિઓના ગુણધર્મોના અભ્યાસ અનુસાર કરનારા આમિષાહારી કહેવાય. પિતાના આહારમાં માંસનો ખાદ્યાખાદ્યના અવનવા પ્રયોગ કરેલા છે. વિવિધ ખાદ્યપદાર્થોને -ઉપયોગ ન કરનાર નિરામિષાહારી કહેવાય છે.
ખાંડવા, દળવા, શેકવા, બાફવા, તળવા, સૂકવવા, ઉકાળવા, પિતાના આહારમાં ફક્ત વનસ્પતિને ઉગ કરનાર માણસે મિશ્ર કરવા એમ જાતજાતના પ્રયોગ કરીને અને તેમાં વનસ્પત્યાહારી-Vegetarian-કહેવાય છે. એમને માટે “શાકાહારી મસાલા જેવા વિવિધ પદાર્થોને ભેળવીને સ્વાદિષ્ટ -શબ્દ ખેટી રીતે રૂઢ થઈ ગયું છે, કારણ કે શાકાહારી ફકત બનાવવા માટે અનેકવિધ પ્રયોગ કરેલા છે. એમાં પણ સમયે - શાક ખાઈને જ જીવતા નથી. અનાજ વગેરે પણ તેઓ ખાય સમયે નવાં નવાં સાધનની શોધ થતાં કેટલીયે નવીન વાનગીઓ
છે અને ગાય, ભેંસ કે બકરીનું દૂધ પણ તેઓ વાપરે છે. પરંતુ પ્રચલિત બનતી જાય છે. આપણી ક૯પનામાં ન આવે એવી. ' ગુજરાતીમાં શાકાહાર” શબ્દ રૂઢ અને વધુ પ્રચલિત બની એવી વાનગીઓ એકવીસમી સદીને તે માણસ ખાતે પી. આ ગયે હોવાથી તે વાપરી શકાય છે.
' , "
થઈ ગયા હશે ! . . ' પશ્ચિમના કેટલાક દેશોમાં સુરત વનસ્પ, યાહારી લેકે માનવજાતે પેતાના ખેરાકને માટે જેમ સંશોધન કર્યું છે - વનસ્પતિ સિવાય બીજું કશું આહાર તરીકે લેતા નથી. દૂધ તેમ ઊંડું ચિંતન-મનન પણ કર્યું છે. હજારો વર્ષના અનુભવના
અને દૂધમાંથી બનેલાં દહીં, માખણ, ચીઝ તેમજ દૂધ-દહીંની આધારે પથ્યાપથ્યને વિચાર પણ મનુષ્યજાતિએ કર્યો છે. - મીઠાઓ વગેરે પણ લેતા નથી. એવા ચુસ્ત વનરપયહારી
આહારને સૌથી પહેલો સંબંધ. આરોગ્ય સાથે છે. દેહનાં . લેકે “Vegas’ તરીકે ઓળખાય છે. . . . . પિષણ અને શકિતસંચશ્ની દ્રષ્ટિએ આહારની વિચારણા થયેલી
દુનિયામાં ખાદ્યાખાદ્યના નિયમે જુદા જુદા પ્રદેશમાં જુદી છે. તનની સાથે મનને પણ સ્વસ્થ અને તંદુરરત પણ રાખવાની જુદી રીતે જુદા જુદા ધાર્મિક, સામાજિક વગેરે દ્રષ્ટિકોણથી
'' દ્રષ્ટિએ ધર્માચાર્યો દ્વારા અને સમાજશાસ્ત્રીઓ દ્વારા આહાર- :પ્રચલિત છે. પશુપંખીઓ પિતાને આહાર પિતાને , મીમાંસા થયેલી છે. આહારથી થતી તન અને મનની વિકૃતિઓને : માટે એગ્ય છે કે કેમ તે જોવા-સુંધવાથી સમજી શકે છે. વિચાર થયેલું છે. મનુષ્યજીવન સદાચારી અને સંયમિત . પ્રત્યેક જીવને આહારસંશા મળેલી હોય છે. દરેક પ્રકારના
રહે એ દ્રષ્ટિએ પણ આહારને વિચાર થયો છે. એ દ્રષ્ટિએ જેને પિતાને ખોરાક મળી રહે એવી કુદરતની વ્યવસ્થા છે. કેટલાક ખાદ્યપદાર્થો વજર્ય ગણવામાં આવ્યા છે. સત્વ, રજસ્ કીડીને કણ અને હાથીને મણ એ ન્યાયે દરેક જીવ સામાન્ય અને તમએ ત્રિગુણની દ્રષ્ટિએ પણ પથ્યાપથ્યનો વિચાર * રીતે તિપિતાને આહાર મેળવી લે છે. ' ' આ ‘સમરત જીવસૃષ્ટિમાં મનુષ્ય ' સર્વોચ્ચ કક્ષાએ છે. મનુષ્ય ખાદ્ય પદાર્થોની વિચારણા આર્થિક દ્રષ્ટિએ પણ થયેલી છે. - સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણી હોવાથી આહારની બાબતમાં | વનસ્પત્યહાર આર્થિક દ્રષ્ટિએ સસ્ત છે એ વિષે બેમત નથી. : -એની પસંદગી ઘણી મેટી રહી છે. વનસ્પતિ અને પશુ–પંખી પષક તત્ત્વની દ્રષ્ટિએ પણ વનસ્પત્યાહારમાં બધું જ મળી રહે
સાથે એને સંબંધ આદિકાળથી ગાઢ રહે છે. એના છે એ વિશે પણ હવે વિવાદ નથી. દુનિયાના ઘણું ધમેએ - ઉપરનું એનું વર્ચર પણ એટલું જ રહેલું છે. એટલે કે, ધાર્મિક દ્રષ્ટિએ આહારને વિચાર કર્યો છે અને કેટકેટલા મનુષ્યની ખેરાકની પસંદગીને કોઈ સીમા નથી. '
વિધિનિષેધ ફરમાવ્યા છે. ઈષ્ટદેવ માટે બલિ તરીકે પ્રાણીઓને , ' આદિકાળને માણસ માંસાહારી હતા. શિકાર દ્વારા પિતાનું વધુ પણ કયાંક થાય છે, તે પ્રાણીઓ પ્રત્યે કરતા ન આચરવાની પેટ તે ભરતે, મનુષ્યજીવનમાં માંસાહારની પરંપરા છેવત્તો દ્રષ્ટિએ માંસાહારનો ત્યાગ કરવાનું કેટલાક ધર્મોમાં કહેવામાં - અંશે આજ દિવસ સુધી સતત ચાલતી આવી છે. આખી આવ્યું છે. પશ્ચિમના દેશમાં જ્યાં ઘણાખરા લેકે માંસાહારી. . દુનિયા સંપૂર્ણપણે શાકાહારી થઈ ગઈ હોય એવે કાળ છે ત્યાં પણ પ્રાણીદયાની ભાવનાથી પ્રેરાઈને કેટલાય લેકે શાકા. કયારેય આવ્યું નથી કારણ કે સમસ્ત માનવે પણ સંપૂર્ણપણે હારી બની ગયા છે અને તેમની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.
- જ્ઞાની થઈ જાય એ કાળ ક્યારેય આવ્યા નથી આવવાને નથી. છે. જૈનધર્મમાં આહારનું અતિ સુકર્મ વિશ્લેષણ ધાર્મિક * * * બુદ્ધિશાળી મનુષ્ય અનેક પ્રયોગે દ્વારા હજારે વર્ષ ‘ અને આધ્યાત્મિક દ્રષ્ટિથી કરાયું છે. અહિંસાની ભાવના