SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૮૭ જૈન શાસક અભયદાન ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ - અનંત ઉપકારી દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માએ પહોંચી તેમની સહાય મેળવીને પણ આવા દયાનાં કામ કરે. અભયદાતાઓમાં શ્રેષ્ઠ છે. એ પરમાત્માના સેવક તરીકે ઓળ- દુખી માને તે બોલીને માગશે, પણ મૂંગા પ્રાણીઓ શી રીતે ખાનારા આપણામાં જીવોને અભયદાન આપવાની ભાવના જીવતી માંગે ? તેમની વતી તે તમારે માગવા પણું જવું પડે. પિતાની અને જાગતી રહે. અભયદાન આપવામાં ધન, કુટુંબ કે શરીરની શકિત મુજબ આપ્યા પછી આવા કામ માટે માંગવા જવામાં મમતા આડી આવતી હોય તે દૂર થઈ જાય, આવા એક શુભ નાનપ નથી, શક્તિ મુજબ આપ્યા પછી કાઈ પાસે માંગવા જશે હેતુની પુષ્ટિ માટે અભયદાતા પરમાતમાની વિશિષ્ટ ભકિત અને છે. તેને પણ તમારા પ્રત્યે બહુમાન પેદા થશે. એને વિચાર સકળ કર્મનાશક તપ–ધર્મની સામુદાયિક આરાધનાને કાર્યક્રમ થશે કે-કેવા ભાગ્યશાળાઓ છે કે પિતાને ભોગ આપ, ઘરનાં “આજે યોજાયે છે. કામધંધા છેડી, આવા પોપકારના કામ માટે નીકળ્યા છે છેલ્લાં બે વર્ષથી ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, તે તેમને અમારે પણ શકિત મુજબ અવશ્ય સહાય કરી સંપૂર્ણ રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં મેટા ભાગે સાહન આપવું જોઈએ. આ માટે મારે તમને તૈયાર કરવા છે. દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તે છે, તેમાં હવે આ ત્રીજા વર્ષે પણ મારે તમારા મેઢે સાંભળવું છે કે અમે અમારી શકિત મુજબ એ જ ભય તળાઈ રહ્યો છે. બે વર્ષમાં જીવદયાપ્રેમીઓએ આપીશું, બીજા પાસે જઈ તેમને પ્રેરણા કરીને અપાવીશું અને જીવદયા માટે લાખ રૂપિયા ખર્ચા છે તે જાણું છું, . આ દુષ્કાળના સમયમાં એક પણ માણસને કે જનાવરને ભૂખે કે જો કે તમે બધાએ તમારી શકિત મુજબ ખર્ચા છે, તરસે મરવા નહિ દઈએ, તેની જન્મેદારી અમે લઈએ છીએ.” એમ તે હું નથી કહેતે પણ કોઈ ને કાંઇ કર્યું છે એમાં ગમે તે દુષ્કાળ આવ્યા. પણ તમને કાંવ નડે ? તે ના નથી, પરંતુ હવે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. તમારા જેવા પુણ્યશાળીઓ બેઠા હોય ને દુષ્કાળ કેદાને નડે ત્યારે શકિતસંપન્ન પિતાની શકિત મુજબ પૈસા લઇને દુઃખી ખરે? જીવોના પાપના ઉદયે દુષ્કાળ પડે પરંતુ તમારા જેવા માનવો અને અબોલ પ્રાણીઓને બચાવવા નીકળી પડે તે પુણ્યશાળાઓ તે વખતે પિતાનું કર્તવ્ય અદા કરે, એટલે એ જૈનશાસનની સુંદર પ્રભાવના થાય, તે આ પ્રસંગ દુષ્કાળ કોને નડે નહિ, તેથી જ હું તમને તમારું કર્તવ્ય અદ આવી લાગે છે. દુષ્કાળ આ જ તે સારું નથી થયું કરાવું છું. ભૂતકાળમાં ઘણું દયાવાન દાનવીર જૈન શાસનમાં પણ સેના ના પાપેદયે જયારે એ આવ્યું જ છે ત્યારે થઈ ગયા છે જેમણે આવા સમયે પિતાના ધન અને તેના દારુણ પરિણામેથી દુઃખી માન અને અબોલ જીવોને ધાન્યના ભંડારે સમસ્ત પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા. પરમાત્માની આજ્ઞા મુજબ બચાવી લેવાના પ્રયત્નમાં જેને હતા. એ પુણ્યશાળાઓને વારસે તમારે જાળવવાનું છે. કચાશ રાખે નહિ. અભયદાનની ભાવનાને જીવંત બનાવીને ભગવાન શ્રી સંભવનાથસ્વામીના આત્માએ પૂર્વના ત્રીજા આ પુરુષાર્થ કરવાથી જૈનધર્મને જર્યજયકાર થઈ જાય ભવમાં ભયંકર દુષ્કાળના સમયમાં એવી સાધમી ભકિત કરી અને અનેક જીવોને જૈનધર્મ ઉપર પ્રીતિ પેદા થઈ જાય, કે એક પણ સાધમીને દુષ્કાળની ખબર પડવા ન દીધી. એવી આ પુણ્ય તક જીવદયાપ્રેમી જેનેએ અવશ્ય ઝડપી દુકાળ પણ સુકાળથી યે સારે બનાવી દીધે. સાથે સાથે લેવા જેવી છે. દીનદુ:ખી અને અબોલ પ્રાણીઓને પણ દુષ્કાળની અસર ધન કમાવાની મોસમમાં તમે બીજાં બધાં કામ ભૂલીને જણવા ન દીધી. એ મહાન પુણ્યકાર્યના પ્રતાપે એ ઘર-કુટુંબ-પરિવાર અને ગામ છેડીને પણ ધનની કમાણી આત્માએ શ્રી તીર્થંકરનામ–કમની વિકાચના કરી. કરવા ગમે તેવા દર દેશમાં પણ પહોંચી જાઓ છે, તેમ આવા મહાપુણ્યને ઉપાર્જન કરવાને સુઅવસર તમારા અત્યારે આ અભયદાન કરવાની મોસમ તમારે માટે આવી માટે આવી લાગે છે, તે હવે આવેલી તક ચૂકતા નહિ. લાગી છે ત્યારે જરૂર પડ્યે ગામ ઘર-કુટુંબ વગેરેને છેડા સમય ઘરબાર કુટુંબ, શરીર અને ધન આદિની આમાં કાંય આડે ન માટે છોડીને એ જશે દુઃખી માનવો અને ભૂખ્યા-તરસ્યા આવે તેની કાળજી રાખજે. શકિતસંપન્ન સ્વયં લાભ લે, જાનવરે રીબાતાં હોય ત્યાં તેમનાં દુઃખ દૂર કરવા પહોંચી જવાની શક્તિ ન હોય તે. અન્યને પ્રેરણા કરી લાભ લેવા અને એ તૈયારી રાખવી જોઇએ. અભયદાનનું પુણ્ય કમાવાની આ મેસમમાં શરીર કે કુટુંબની મમતા અને ધનની કૃપણુતા કયાંય આડે ન રીતે કેકને કોઈ પ્રકારે અભયદાનની આરાધના કરી તમે સૌ આવે તેની કાળજી રાખજે. આ મેસમમાં થેડી તકલીફ વેઠવી સંપૂર્ણ અભયપદને પ્રાપ્ત કરનારા બને એ જ શુભાભિલાષા. પડે તે વેઠીને પણ બીજાને દુ:ખને દૂર કરવા બનતાં પ્રયત્ન જે સમયે જે ક્ષેત્રમાં વિશેષ જરૂર હોય તે સમયે તે કરજે, આ વાત સમજવામાં જ મળેલી સમજને સાચે ઉપગ છે. ક્ષેત્રમાં ધનને વિશેષ વ્યય કરવાની શાસ્ત્રની આજ્ઞા છે. એ - ગૃહસ્થને ધનની જરૂર પડે, પરંતુ જરૂર કરતાં અધિક ધન આજ્ઞાને લક્ષમાં રાખી અભયદાનના કાર્યમાં પોતાની શકિતને કમાવાની ઇચ્છા એ લેભ નામનું પાપ છે. જવારે મળેલાં ધનને ગુમાવ્યા વગર અને જરૂર પડે ડું કષ્ટ વેઠીને પણ ધનવ્યય પ્રસંગે શકિત મુજબ દાનમાં વ્યય કરે એ ધર્મ છે. તમે પૈસા કરનાર પુણ્યાત્માઓ પુણ્યબંધ મારે કરશે; પિતાના સંસારને કમાવા અનેક કષ્ટ વેઠે છે, તે હું જાણું છું, તે અવસરે ટૂંકે બનાવશે; દુર્ગતિનાં દ્વાર બંધ કરી સદ્ગતિના દ્વાર ખુલ્લાં દાન કરવા અને અનેક જીવને બચાવવા કષ્ટ વેઠવા કેમ તૈયાર કરશે અને પરંપરાએ પરમપદ–સંપૂર્ણ અભયપદના સ્વામી ન થાઓ? મારે આ ભાવના તમારામાં પિદા કરવી છે. બનશે. તમે સે આવાં સકાર્યો કરવા દ્વારા એ પદને પામવાના શકિતસંપન્ને શકિત મુજબ આ બધા દુઃખી છેવોની દશ સામર્થ્યને પામે એ જ મંગલકામના. કરે. પોતાની શકિત ન પહોંચે તે અન્ય શકિતસંપન્ન પાસે (મુંબઈમાં શ્રીપાળનગરના ઉપાશ્રયમાં કરેલું ઉદ્બોધન) ધરી સમસ્ત આવાસમા માવિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રે, મુંબઈ ૪૦૦ ૦૦૪, 2 નં. ૬૫૦૬ : મુદ્રષ્ણુરકાન : કેન પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy