________________
તા. ૧-૧૧-૮૭ પ્રબુદ્ધ જીવન
૧૩૩ સ્વ. ડે. ગોપાણી અને સ્વ. વેણીબહેન કાપડિયા
9 રમણલાલ ચી. શાહ ડે. અમૃતલાલ સવચંદ ગોપાણીનું થોડા સમય પહેલાં રસ ધરાવતા અને એ વિષય ઉપર પણ તેમણે કેટલાય લેખે મુંબઈમાં ૮૦ વર્ષની વયે અવસાન થતાં આપણે જૈન વિદ્યાના
લખેલા છે. ક્ષેત્રે એક તેજસ્વી વિદ્વાન લેખક ગુમાવ્યું છે.
છે. પાણી એટલે ભારતીય વિઠદ પર પરાના એક બહુડે. ગે પાણીનું નામ તે કેલેજમાં અભ્યાસ કરતે હતે. શ્રા તેજસ્વી વિદ્વાન, અનેક શ્લેકે અને ગાથાઓ એમને ત્યારથી સાંભળ્યું હતું. પરંતુ એમને પ્રત્યક્ષ મળવાનું તે ઘણું કંઠસ્થ હતાં. ભારતીય સંસ્કૃતિ વિષે અનેક વિષયોની માહિતી મેહુ થયું હતું. પત્ર દ્વારા અમે ઘણીવાર મળતા, પરંતુ એ
એમના સમૃતિપટમાં તાજી રહેતી. તેઓ જે કંઈ લેખન કરે જાહેર કાર્યક્રમમાં મારે એમની સાહિત્યસેવા માટે બોલવાનું તે શાસ્ત્રીય પદ્ધતિથી અને પૂરી ચીવટથી કરતા. જીવનમાં પણ પ્રાપ્ત થયું હતું તે નિમિત્તે એમના વિશેષ નિકટના સંપર્કમાં તેઓ નિયમિત અને અત્યંત ચીવટવાળા હતા. તેઓ શરીરે. આવવાનું બન્યું હતું.
નબળા હતા, પરંતુ એમને અવાજ બુલંદ અને રણકારવાળા કેટલાંક વર્ષ પહેલાં એમની સાહિત્યસેવાને બિરદાવવાને એક હતા. એમની સાથે વાતચીત કરતાં એમના અવાજમાં ઉષ્માને કાર્યક્રમ ભારતીય વિદ્યાભવનમાં બેઠવા હતા. ડે. ગેપણુએ અનુભવ થતો. ભારતીય વિદ્યા ભવનમાં દીર્ધકાળની સેવા આપી હતી. એટલે
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી અને અંગ્રેજી ભાષા ભારતીય વિદ્યા ભવન તરફથી યોજાયેલા આ કાર્યક્રમમાં મારે ઉપર એકસરખું પ્રભુત્વ ધરાવનાર ડે. ગે પાણીના અવસાનથી ડે. ગેપાણી વિષે બોલવાનું પ્રાપ્ત થયું હતું. ત્યાર પછી ડે. એ ક્ષેત્રની એક મહત્ત્વની વ્યકિતની આપણને ખોટ પડી છે. ગોપાણીએ ઉપાદાયજી મહારાજ યશોવિજયજીના સુપ્રસિદ્ધ ગ્રન્ય
પ્રભુ સંગતના આ માને શાંતિ આપે. જ્ઞાનસારનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. તે ગ્રન્થના વિમોચન
શ્રી જૈન યુવક સંઘના ભૂતપૂર્વ મંત્રી શ્રીમતી વણીબહેન પ્રસંગે દાદરના શાંતિનાથ ભગવાનના મંદિરના ઉપાશ્રયમાં જૈન
વિનયચંદ કાપડિકાનું થડા સમય પહેલાં પિડિચેરી ખાતે આવસાહિત્ય વિકાસ મંડળ તરફથી પ. પૂ. ભુવનભાનસૂરિજી મહારાજની સાન થયું છે. નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમમાં બેસવાનો અવસર મને મળે સ્વ. વેણીબહેન કાપડિશાએ સન ૧૯૩થી ૧૯૫૦નું હતે. ડે. ગોપાણી સાથેના આ બંને પ્રસંગેનું સ્મરણ ગાળામાં જૈન યુવક સંઘમાં સક્રિય કર્મ કર્યું હતું. એમના તાજુ જ છે.
જમાનાની અપેક્ષાએ તેઓ એક પ્રગતિશીલ, સુશિક્ષિત, - ડે. ગે પાણીને જોવાના કે મળવાના પ્રસંગે ઘણને ઓછા
તેજવી મહિલા હતાં. તેઓ સ્વ ખેતીચંદ ગિરધરલાલ સાંપડ્યા હશે તેનું કારણ તેમની નાજુક તબિયત હતી. શરદી
કાપડિયાના પુત્રવધૂ હતાં. શ્રી મેતીચંદભાઇએ મુંબઈના જાહેર અને અશકિતને કારણે તેઓ ઘરબહાર જવાનું ટાળતા, અને
જીવનમાં અગ્રગણ્ય ભાગ લીધો હતો. ગાંધીજીની આઝાદીના ઘરે રહીને જાહેર વ્યાખ્યાનનાં નિમંત્રણ સ્વીકારતા નહિ
લડતના રંગે રંગાયેલા, આજીવન ખાદીધારી એવા મેતીચંદ તબિયત સાચવતા. તેઓ પોતાને સમય વાંચન અને લેખનમાં
ભાઈએ રાજકારણ, સામાજિક ક્ષેત્ર તથા ધર્મ અને તત્વજ્ઞાનના પસાર કરતા. નિવૃત્તિકામ દરમિયાન તેમની લેખનપ્રવૃત્તિ સારી
ક્ષેત્રમાં એમના જમાનામાં ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. ચાલી હતી, બેટાદમાં જન્મેલા ડે. ગોપાણી નોકરી કરતાં કરતાં
એમના હાથ નીચે તાલીમ પામેલાં ર. વેણીબહેને પણ અભ્યાસમાં આગળ વધ્યા હતા. એમ. એ. થયા પછી
આઝાદીની લડતમાં ગૌરવવતું કાર્ય કર્યું હતું. તેઓ સંસ્કૃત અને પ્રાકૃતના અધ્યાપક તરીકે પિતાની
પણ ખાદીધારી હતાં. તેઓ ચિંતક અને સારા વકતા કારકિદી આરંભી હતી. જેને સાહિત્ય અને જૈન તત્ત્વજ્ઞાન
હતાં. ભકિત સંગીતને પણ તેમને ઘણે શોખ હતો. એમના રસના વિષયો હતા. એમણે ભારતીય વિદ્યાભવનમાં
સ્વ. વેણુબહેન કાપડિશ જ્યારે મુંબઈ જેન યુવક સંધમાં, મુનિ જિનવિજયજી સાથે જૈન સાહિત્યના સંશોધન-સંપાદનમાં
જોડાયાં ત્યારે તેમની શકિતને પારખીને સ્વ. પરમાનંદભાઈ મહત્ત્વનું કાર્ય કર્યું હતું.
કાપડિયાએ તેમને સંધની કાર્યવાહક સમિતિમાં રથાન અપાવ્યું ડે. ગેપાણીએ ૪૦ જેટલા પ્રત્યે અને બીજા સંખ્યાબંધ હતું. ત્યાર પછી સન ૧૯૪૬-૪૭-૪૮ એમ ત્રણ વર્ષ માટે, સંશોધન લેખે લખ્યું છે. ધમધ કથાઓ', “હેમચંદ્રાચાર્ય
તેઓ સંધના મંત્રીપદે પણ રહ્યાં હતાં. આ રીતે સંધના તેઓ કૃત યેગશાસ્ત્ર’, ‘સમણ-સુત્તમ’, ‘ભાવના શતક, ‘જેનીઝમ
પ્રથમ મહિલા મંત્રી હતાં. વગેરે ગ્રન્થ ગુજરાતી અને અંગ્રેજીમાં લખ્યા છે. એમણે
સ્વ. વેણીબહેનને ધમ અને તત્ત્વજ્ઞાનમાં ઊડે રસ કેટલાક ગ્રન્થનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું છે.
હતે. સંઘની પયુંષણ વ્યાખ્યાનમાળામાં તેમણે વ્યાખ્યાને
આપ્યાં હતાં. શ્રી અરવિંદ અને માતાજીના સંપર્કમાં . જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાન ઉપરાંત ભારતીય સંસ્કૃતિના
તેઓ આવ્યા હતાં અને તારથી પાંડિચેરી તરફનું તેમનું પણ તેઓ ઊંડા અભ્યાસી હતાં. એ વિષય ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતક વર્ગમાં તેઓ વ્યાખ્યાને પણ
આકર્ષણ વધ્યું હતું. દર વર્ષે તેઓ નિયમિત પોન્ચેિરીમાં .
જઈને સ્થાયી થતાં હતાં. શ્રી અરવિંદ જન્મ શતાબ્દી પ્રસંગે આપતા. એમણે “સમ આપેકેટસ ઓફ ઈન્ડિયન કલ્ચર’ સ્વ. વેણીબહેન સાથે મારે પણ પિડિચેરી જવાનું બન્યું હતું. નામને અંગ્રેજીમાં એ વિષે ગ્રવ્ય પણું લખ્યું છે. વિદેશની
તે સમયે વેણુબહેનની પોંડિચેરીમાં કેટલી બધી સુવાસ છે તેની કેટલી યુનિવર્સિટીઓને આ વિષયના અસ્થાપકે ડે. ગોપાણી પ્રત્યક્ષ પ્રતીતિ થઈ હતી. સાથે પત્ર દ્વારા સંપર્ક રાખતા.
જૈન સમાજની આ એક વિદુષી તેજરવી, સંનિષ્ઠ મહિલા ' ધર્મ અને તત્ત્વજ્ઞાન ઉપરાંત તિલ અને આયુર્વેદ " કાર્યકરને જૈન યુવક સંઘ તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પીએ એ બંને વિષમાં પણ છે. ગોપાણી : ઉડે
ગત
અને
3
જૈન સાહિત્ય
વિદ્યાભવનમાં