SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રબુદ્ધ જીવન તા. ૧–૧૧-૮૭ સિદ્ધિને મમ, સંચમને ધમ : - રહિત શાહ જૈન ધર્મ એ અન્ય ધર્મોની અપેક્ષાએ ઉગ્ર અને તીવ્ર ન કરીને પણ, મનથી માનવી પરિગ્રહ સેવ્યા કરતા હોય તે. સંયમને ધર્મ છે. જેના સિદ્ધાંતની સૂક્ષ્મતા અન્ય કોઈપણ તે સાચે અપરિગ્રહ નથી. ધર્મના સિદ્ધાંતની સૂક્ષ્મતા માટે પડકારરૂપ છે તેમ અતિશયે બીજી મહત્ત્વની વાત એ છે કે અપરિગ્રહ કેવળ સ્થળ કિત વિના જરૂર કહી શકાય. વસ્તુઓને જ નહીં, સૂક્ષ્મ ભાવનાએ –વાંછનાઓ અને વાસનાઅનેક વ્યાવર્તક લક્ષણે, જૈન ધર્મને અન્ય ધર્મોથી જુદો એને પણ એવો જોઇએ. ‘અધિક’ની વૃત્તિ હેવી અર્થાત અને કદાચ મુઠ્ઠી ઊંચેરે. પણ પુરવાર કરે છે. ચમત્કાર અને વધુ માટે મનની પ્રવૃત્તિ થવી તે પરિગ્રહની જ પરંપરા ગણાય. આડંબરથી પર, એવા આ સંપ્રદાયના તીર્થકરોની મૂતિ અંતરમાં અધિકની અપેક્ષા ન સેવે તે જ સાચે અપરિગ્રહી. હંમેશા નિઃશસ્ત્ર હોય છે. અન્ય સંપ્રદાયના ભગવાનની મૂતિ માનવી વાંછનાઓનાં વળગણથી લથબથ છે. અમુક હદથી, હાથમાં ચક, ધનુષ્ય, ગદા કે અન્ય કોઈ હથિયાર સાથે દર્શાવ- વધુ ધનની જરૂર નથી એમ સમજીને માનવી અધિક ધનનું વામાં આવે છે. હથિયાર શકિતનું પ્રતીક ભલે હોય, અહિંસાનું દાન કરી દે છે ખરે, પણ અમુક હદથી વધુ વાહવાહ મારે પ્રતીક કયારેય નથી ! અહિંસાને બેધ, હાથમાં શસ્ત્ર સાથે ન ખપે, એવા અપરિગ્રહનું વ્રત કઇએ લીધું જાણ્યું નથી. ઊભેલ દેવ શી રીતે આપી શકે? પદ અને પ્રતિષ્ઠાને તે. એણે બેસુમાર પરિગ્રહ મનથી સદાય. અન્ય ધર્મના ભગવાન સાથે તેમની પત્ની કે અન્ય સ્ત્રી સેવ્યા કર્યો છે. શકિતનું નામ સંકળાયેલું ઘણે ભાગે જોવા મળે છે. જેમ કે આગળ વધીને એમ પણ કહી શકાય કે પિતાનાં રવજન અને પિતાનાં સંતાને વધુ સુખ પામે એવી પણ લાગણી સીતા-રામ, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી ઇત્યાદિ. જૈન તીર્થંકરનાં નામ સ્વાયત્ત અને સ્વતંત્ર હોય છે. માનવીને હોય છે. અપરિગ્રહી માનવી માત્ર પિતાનાં સ્વજનનું જ અન્ય ધર્મો ઉપવાસ વખતે આહારમાં અમુક પ્રમાણમાં નહીં, સમગ્ર વિશ્વનું કલ્યાણ ઝંખે છે. “શિવમસ્તુ સર્વ ઝૂત માં જે વ્યાપક ભાવના પ્રબોધાયેલી છે, તેને અનુસરવામાં જ છૂટ લે છે. જૈન ધર્મના ઉપવાસની ઉગ્રતા વિશે કોઈ ઉલ્લેખ અપરિગ્રહપણાનું ઝળહળતું ગૌરવ છે. જરૂરી નથી. એટલું જ નહીં,જૈન ધર્મમાં કંદમૂળ ખાવાની ડોકટર પાસે આવેલું એક માનવી વેદનાથી પીડાય છે. - મનાઈ છે. જેમાં વધારે જીવ હોય તે લાંબા વખત સુધી બગડે ડોકટર પૂછે છે: “શું થયું ભાઈ કહો, શી તકલીફ છે?” નહીં. જેમ કે કાંદા (ડુંગળી), બટાકા, લસણ વગેરે. એટલે કે - પેલે દદી કહે છે, “સાહેબ ! એક તકલીફ હોય તે કહું, તેવાં કંદમૂળમાં છવ વધુ પ્રમાણમાં હોઈ તે ખાવાં વર્ષ છે. પણ હવે તે આ યાતનાઓ નથી જીરવાતી ! કયારેક દમ પડે જ્યારે એ જ પદાર્થો અન્ય સંપ્રદાયમાં ઉપવાસનું પવિત્ર વ્રત છે ને કયારેક વા ને હુમલે થાય છે, કયારેક બ્લડપ્રેશરની કરે છે ત્યારે ખાય છે! બટાકાને ફળાહારમાં (ફરાળ) ગણીને મુસીબત હેરાન કરે છે તે ક્યારેક ચામડીનાં દર્દો ઘેરો ઘાલે ખાય છે. . છે! દર્દીએ ભેગા મળીને મને ભાંગી નાખે છે. • આમ જૈન ધર્મ એ સંયમને છે, અને તેથી જ તેમાં સિદ્ધિને મર્મ છે.' ડાકટર દવા આપે છે. પણ એક રોગની દવા અસર કરે છે ત્યાં બીજુ દર્દી માથું ઊંચકે છે! આવા ઊંડા ધમને કોઇપણ સિદ્ધાંત છીછરે હોઈ જ કેમ શકે ? . મુકિતને કઈ આરે કે એવા નથી ! : મારે અત્રે અપરિગ્રહ વ્રતની ડીક જ વાત કરવી છે. પરિગ્રહથી પામર બનેલા માનવીનું પણ એવું જ છે.. માનવીના અત્મિક ઉત્થાન માટે જે પાંચ મહાવ્રત દરેક દદીને જેમ દર્દ વધુ તેમ પીડા વધારે હતી તેમ પરિગ્રહી સંપ્રદાયે રવીકાર્યા છે તેમાં અપરિગ્રહ કેન્દ્રસ્થાને છે. નિઃસ્વાર્થ માનવીને પરિગ્રહના પ્રમાણમાં પરેશાનીઓ ભોગવવાની હોય છે. પણાની ભાવના ઉપર જ આ મહાવ્રત ટકી રહેલું છે. - સ્વાભાવિક બાબત છે કે જેટલી આકાંક્ષાઓ વધુ તેટલી ‘અપરિગ્રહ' વ્રતના ગૂઢાથને પામવાને મારે આ નમ્ર પ્રયાસ છે. યાતનાઓ વધુ. કારણ કે આકાંક્ષાઓ તે અનંત છે, ને અપરિગ્રહ' શબ્દનો અર્થ વ્યાપક ભૂમિકાએ લેવાને બદલે જીવનને અંત હોય છે. મર્યાદિત જીવનમાં અનંત આકાંક્ષાઓ શી રીતે સાકાર થાય ? ને અપેક્ષા સાકાર ન થાય, ત્યારે . આપણે સ્થળ અર્થમાં લઈને એની ઘેર અવહેલના કરી નિષ્ફળતાની વ્યથા તે માનવીને થાય જ ! મૂકી છે. અનિવાર્ય આવશ્યકતાઓના નિભાવ પૂરતું રાખીને, અપરિગ્રહ અપેક્ષાઓ ઘટાડનાર હોવો જોઈએ. જ્યાં સુધી, બાકીનું અન્યને માટે વાપરવું એટલે જ અર્થ માત્ર લઇએ, અપેક્ષાઓનું પ્રાબલ્ય હશે, ત્યાં સુધી પરિગ્રહવૃત્તિનું પ્રાધાન્ય તે એ તે સ્થળ અર્થ થે ગણુય. પણ હોવાનું જ, પરિગ્રહની માનવીને આદત પડેલી છે. ક્યાંક એક ભાઈ વાતે વાતે કહેતા હતા , મેં દસ વર્ષ પહેલાં અહમને પરિગ્રહ છે તે ક્યાંક કષાયને પરિગ્રહ છે, ક્યાંક મારા પિતાની મિલક્તના વારસામાંથી રૂપિયા પાંચ લાખનું દાન નિંદાને પરિગ્રહ છે તે કયાંક નિદ્રાને પરિગ્રહ છે, ક્યાંક કરી દીધું હતું! . . સ્વાર્થને પરિગ્રહ છે તે ક્યાંક અસત્યને પરિગ્રહ છે. પરિગ્રહના. દસ વર્ષ પહેલાં જે દાન કર્યુ છે તે વાતને મનમાં પરિઘમાં માનવી કેદ છે. પંપાળા પંપાળીને એ ભાઈ ઉછેર્યા કરે છે. તેને સાચા અર્થમાં ને એ કેદમાંથી મુકિત તે તેને જ મળે છે, જે મનથીઅપરિગ્રહ શી રીતે કહી શકાય ? હૃદયથી અપરિગ્રહનું વ્રત આદરે છે, અને આચરે છે ! - જે વસ્તુને હાથથી છેડી દીધી, તે જ વસ્તુને મનથી જૈન ધર્મ, અગાઉ કહ્યું તેમ સૂક્ષ્મતાને ધમ છે. ' પકડી લીધી ! “ અપરિગ્રહની આ સૂક્ષ્મતાને ભીતરમાં ભાવીએ ને જીવનમાં અપરિગ્રહના વ્રતને તે ભંગ થયે જ ! ઉતારીએ ! એટલે મૂળ વાત મનથી અપરિગ્રહી બનવાની છે. પરિગ્રહ (જૈન સાહિત્ય સમારેહ–ખંભાતમાં રજૂ થયેલે નિબંધ)
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy