________________
તા. ૧-૧૦-૮૭ અને ૧૬-૧૦-૮૭ પ્રબુદ્ધ જીવન
૧૨પ ( શિક્ષણ અને કેળવણી પૃષ્ઠ ૧૨૬ થી ચાલુ)
તેમની પાસેથી અપેક્ષા રાખવી જોઈએ. વિદ્યાથીઓમાં નૈતિક અને ગુજરાત સાહિત્યસભા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાએ પ્રસિદ્ધ ચારિત્ર્ય કેળવવાની તેમની પાસેથી અપેક્ષા રાખવી વ્યર્થ છે કરેલા એક સંદર્ભગ્રંથમાં અનેક હકીકતદે રહેલા છે-એક
એ તેમનું કામ નથી. એવી કેળવણી વ્યકિતના સર્વાંગી જીવતા લેખકની મૃત્યુતિથિ પણ અપાઈ છે ! બે ગ્રંથ પ્રસિદ્ધ
વિકાસનું એક પાસું છે અને એવા વિકાસનાં સાધન રસ્વતંત્ર થયાને સાત-આઠ વર્ષ થઈ ગષાં, પણ તેમાં રહેલી ભૂલ સુધારી વિચારણને વિષય છે. લેવાને ઉપાય આજ સુધી સંસ્થાના સંચાલકે એ વિચાર્યું નથી, એ વિચારણી અહીં વીગતે કરવી શકય નથી, પણ તેના સંચાલકામાં શ્રી અનંતરાય રાવળ છે છતાં, જેઓ પિતાનાં લખા
મુદ્દાઓને માત્ર નિદેશ કરીશ. વ્યકિતના સર્વાગી વિકાસમાં ચાર માં વીગતેની સચ્ચાઈવિશે પૂરી કાળજી રાખે છે અને આપણી
વસ્તુઓ ઉપર ધ્યાન આપવું જોઇએ-તેની શારીરિક શકિતઓ, સાહિત્ય પરિષદ જે સાહિત્યકોશ તૈયાર કરાવી રહી છે તેમાંય
બૌધિક શકિત, નીતિભાવના અને ધર્મભાવના. વિકાસનાં હકીકતની સચ્ચાઈ વિશે તે ચુસ્ત આગ્રહ રાખતી નથી તેને
આ ચાર અંગામાંથી શરીરની શકિતઓને સ્વસ્થ અને સમતલ હું સાક્ષી છું.
વિકાસ એ બીજાં અંગેને વિકાસ પામે છે. શરીરનાં બધાં હકીકતેના તથ્ય વિશે આવી શિથિલતા આપણી એ ગંભીર અવયવે અને તેની બધી કર્મેન્દ્રિયને પિતપતાની શક્તિઓના પૂરા પ્રજાકીય નિબળતાની સૂચક છે. એક પ્રજા તરીકે આપણે વિકાસ માટે અવકાશ મળ જોઈએ. તે શરીરશ્રમ દ્વારા જ મળે. હમેશાં આકાશમાં ઊડવાનાં સ્વપ્ન સેવતા રહ્યા છીએ, પણ પૃથ્વી વ્યાયામ અને રમતને શરીર કેળવવાનાં સાધન તરીકે ઉપયોગ ઉપર સ્થિર પગલે ચાલતાં આપણને આવડતું નથી અને તે થાય છે ખરે, પણ એ રીતે શરીરની શકિતઓ સમતલ નથી શીખવાની જરૂર સમજતા નથી. આપણી આ પ્રજાકીય નિબળતા, કેળવાતી અને એ બુદ્ધિની કેળવણીનું સાધન નથી બની જેણે આપણને બહુ નુકસાન કર્યું છે, તેને સુધારવાનું આપણું
શકતી. ઉપયોગી કામમાં થતા શરીરશ્રમમાં જ એવી ક્ષમતા શિક્ષણસંસ્થાઓનું પ્રથમ કર્તવ્ય છે.
છે. Basic education અર્થાત્ બુનિયાદી કેળવણી તરીકે ઉપગી જ્ઞાનનું બીજુ નૈતિક મૂલ્ય વિદ્યાથીઓમાં
એળખાતી શિક્ષણવ્યવસ્થામાં ગાંધીજીએ શરીરશ્રમને કેન્દ્રરવતંત્ર વિચારશકિત કેળવવાનું છે. ભૌતિક વિજ્ઞાને ને ગણિત
સ્થાન આપ્યું હતું પણ તેમાં બૌદ્ધિક જ્ઞાન ગૌણ બની જેવી ચોકકસ જ્ઞાનશાખાઓમાં પણ આજે સર્વરવીકૃત મનાતાં કઈ તારણ કે સિદ્ધાંત સંપૂર્ણ સત્ય નથી–ન હોઈ શકે.
ગયું અને શરીરશ્રમને પ્રકાર પણ કાંતણ અને સુથારીકામ ભૂતકાળમાં એવાં ઘણાં બધાં તારણે ને સિદ્ધાંત પાછળથી
જેવાં કારીગરીકામ પૂરતો મર્યાદિત રહ્યો. તેવી બુનિયાદી ખેટાં કે અપૂર્ણ જણાયાં છે. વિજ્ઞાનનાં બધાં તારણે
કેળવણી શહેરમાં વસતા વિદ્યાથીઓની જરૂરિયાતને અનુકૂળ અમુક રવીકૃત માહિતી - data -- ઉપર આધારિત હોય છે. . ન રહી અને ગ્રામવિસ્તારના કેટલાક વિદ્યાથીઓને જ આકષી એ સ્વીકૃત માહિતી ક્યારેક સંપૂર્ણ સાચી ન હોઈ શકે. શકી. પરિણામે બુનિયાદી કેળવણી આપણી શિક્ષણ વ્યવસ્થાના વળી તારણ કાઢવાની તક પ્રક્રિયા પણ અમુક ગૃહીતે, assump
માળખામાં ઊતરતા વર્ગનું સ્થાન પામી. તેથી શહેર અને tions, ઉપર આધારિત હોય છે. Data અને assumpions ગ્રામવિસ્તાર બન્નેના વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. બેય બને કે બેમાંથી એક દૂષિત હોવાને હંમેશાં સંભવ રહેવાને, વર્ગના વિદ્યાર્થીઓએ અનુકૂળ આવે એવી શરીરશ્રમ અને વિદ્યાર્થીઓને ગણિત - વિજ્ઞાન એવી રીતે શીખવવા જોઇએ બુદ્ધિના જ્ઞાનની સમતુલાવાળી વ્યવસ્થા વિચારવી જોઇએ. કે તેઓ એ સંભવ પ્રત્યે જાગ્રત રહે. આપણાં શાળા
ઊગતી પેઢીને નૌતિક કેળવણી આપવાની જવાબદારી આખા કોલેજોમાં આ નથી થતું. એટલે વૈજ્ઞાનિકોની સંખ્યાની સમાજની છે. તેને માટે કેઈ સરથાએ ન હોવી જોઈએ. દ્રષ્ટિએ દેશ દુનિયાના દેશમાં પહેલી હરોળમાં હોવા છતાં સંસ્થાઓમાં અપાતી નૈતિક કેળવણી વિદ્યાથીઓમાં નીરગી સંશોધનના ક્ષેત્રમાં આપણું પ્રદાન બહુ નોંધપાત્ર નથી રહ્યું ની વિભાવના અને સ્વતંત્ર વિવેકશુદ્ધિ કેળવવાને બદલે તે તે - ઘણીબધી બાબતમાં આપણે પશ્ચિમના દેશોમાં થતાં સંશોધને. સંસ્થાઓએ સ્વીકારેલાં નૌતિક મૂલ્યોના આગ્રહી ને , જડ ઉપર આધાર રાખીએ છીએ અને વિજ્ઞાન સિવાયનાં અભ્યાસ- પક્ષકારો બનાવી દે છે. એવા નાગરિકા દેશના નૌતિક ક્ષેત્રમાં પણ આપણે પશ્ચિમમાં થતા અભ્યાસની સરખામણીમાં વાતાવરણમાં વિકૃતિઓ ઉત્પન્ન કરે છે અને સમાજની નૌતિક કયાં ઊભા છીએ ? આપણી પ્રાચીન સંસ્કૃતિનાં વિવિધ અંગે, પ્રગતિને રૂંધે છે. જીવતી અને પ્રબળ નીતિભાવનાઓવાળા, અધ્યાત્મ ને ધમદશને, તત્ત્વચિંતને, વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નાગરિક જ સમાજના નૈતિક વાતાવરણને સ્વચ્છ રાખી કળાએ, સમાજવપવસ્થા, ઈત્યાદિ Oriental Studies શકે અને તેમાં ઉત્તરોત્તર સુધારો કરી શકે એવી વ્યકિતઓ Indologyનાં અભ્યાસક્ષેત્રમાં જમની ને અમેરિકાના સમૃદ્ધ સમાજને વિરોધ સહન કરીને પણ લેકસંગ્રહની ભાવનાથી પ્રદાનની સરખામણીમાં આપણા વિદ્વાનોનું પ્રદાન, કેટલાક જાણીતા પિતાના નૈતિક વિચારોને પ્રચાર કર્યા કરશે. જે સમાજમાં અપવાદે સિવાય, ઝાંખું પડી જાય છે. છેલ્લાં પંદરેક વર્ષ આવી વ્યકિતઓ ગણનાપાત્ર સંખ્યામાં ન હોય એ સમાજનું દરમિયાન લગભગ દરેક શિયાળામાં ભારતની યાત્રાએ આવેલા નૈતિક ભવિષ્ય અંધકારમય રહેવાનું. પશ્ચિમના કોઈ કોઈ યુવાને મળતા રહ્યા છે. તેમની સાથેની
જો નીતિની કેળવણી સમગ્ર સમાજની જવાબદારી છે, તે વાતચીતમાં પશ્ચિમની સંસ્કૃતિના ઇતિહાસનું તેમનું જ્ઞાન અને
ધાર્મિક કેળવણી દરેક કુટુંબની પિતાની જવાબદારી છે. વર્તમાનની તેની સમસ્યાઓની વિચારપૂર્ણ જાણકારીના પરિચય સંસ્થાઓએ કેળવેલી ધાર્મિક શ્રદ્ધા ધર્મઝનુનીઓ ઉત્પન્ન કરશે હું આ પામું છું તેમની સરખામણીમાં આપણા પ્રથમ અને એ શ્રદ્ધા પ્રજાના ઉત્કર્ષનું સાધન બનવાને બદલે વર્ગના ગ્રેજ્યુયેટ યુવાને ને યુવતીઓનું આપણી સંસ્કૃતિના સાંપ્રદાયિક ઠેષ ને સંઘર્ષનું નિમિત્ત બનશે. ધાર્મિક ઇતિહાસ અને તેની વર્તમાન સમસ્યાઓનું “ અગાધ ... (1) કેળવણીનું કામ આ રીતે કુટુંબનું છે, તે આધ્યાત્મિક કેળઅજ્ઞાન ખેદ ઉપજાવે છે. અથ થપના જ્ઞાનનું સ્તર , પણ વણી જ્ઞાની ગુરુ જ આપી શકે. એવે ગુરુ દરેક વ્યકિતએ વિદ્યાથીએ કરતાં બહુ ઊંચું નથી હતું. તેમનામાંથી પોતે શેધ રહ્યો. તે સારુ વ્યકિતની સ્વતંત્ર વિચારશકિત ને બહુ ઓછામાં સ્વતંત્ર વિચારશકિતને ચમકારે જોવા મળે છે. વિવેકબુદ્ધિ પૂરી કેળવાયેલી હોવી જોઈએ, નહિ તે વ્યકિત આપણી શિક્ષણ સંસ્થાઓ આ રિથતિ સુધારે એવી પ્રજાએ : અંધશ્રદ્ધાના ખાડામાં પડી પિતાના જીવનને વેડફી નાખશે.