________________
222
૧૨૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૮૭ અને ૧૬-૧૦- ૮૭
तेउलेस,
(૧૬) વક્રવર્તી
આ લબ્ધિ દ્વારા ચક્રવતીનું પદ મેળવી શકાય છે. ચક્રવતી એટલે છ ખંડ ધરતીના સ્વામી અને ચૌદ રત્ન ધારક કહેવાય છે. (૧૭) વઢવ
આ લબ્ધિ દ્વારા બલદેવના પદની પ્રાપ્તિ થાય છે. (૧૮) કાસુદેવ
આ લબ્ધિ દ્વારા વાસુદેવના પદની પ્રાપ્તિ થાય છે. (૧૯) લીમડુfrશવ
“ક્ષીર” એટલે ચક્રવતીની ગાયનું દૂધ, “મધુ” એટલે સાકર વગેરે પદાર્થો, “સર્ષિ” એટલે અતિશય સુગંધવાળું ઘી, આવી લબ્ધિવાળા મહાત્માઓની વાણું સાંભળનારા માણસેને દૂધ, મધ તથા ઘીની મધુરતા જેવો અનુભવ થાય છે. (૨૦) કટવૃદ્ધિ
કાષ્ટક એટલે કેદાર. કેદારમાં રાખેલું ધાન્ય ઘણા લાંબા સમય સુધી એવું ને એવું સારું રહે છે અને બગડી જતું નથી. તેવી રીતે ગુરુના મુખથી એક વખત શ્રવણ કરેલાં વચને સ્મૃતિમાં એવા ને એવાં હંમેશને માટે સચવાઈ રહે તેને કોષ્ટક બુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. (૨૧) કાનુણારિણી
શ્લેકના કોઈ પણ એક પદને સાંભળવાથી આખા શ્લેકના બધાં પદો સમજાઈ જાય તેને પદાનુસારિણી લબ્ધિ કહેવામાં આવે છે. (૨૨) વીંઝવૃદ્ધિ
એક અર્થ પરથી ઘણું અર્થોને ધારણ કરનારી બુદ્ધિ તે બીજબુદ્ધિ લબ્ધિ કહેવાય છે. (૨૩) તૈસી (તેનો સ્થા)
ક્રોધે ભરાયેલા સાધુ જેના ઉપર ક્રોધ કર્યો હોય તેવા માણસોને અથવા સ્થળ કે સૂક્ષ્મ પદાર્થોને, પર્વત કે મેટાં નગરને પિતાના મુખમાંથી નીકળેલી જવાળા વડે બાળી નાખવાને સમર્થ હોય તે તેજસી લબ્ધિવાળા (તેલાવાળા) કહેવાય છે. (૨૪) માહાર
શરીરના પ્રકારોમાં એક પ્રકાર તે આહારક શરીરને છે. આહારક લબ્ધિવાળા મહાત્માએ પિતાના સંશયનું નિવારણ કરવાને માટે અથવા તીર્થકર ભગવાનનું સાક્ષાત દર્શન કરવાને માટે પિતાના શરીરમાંથી એક હાથ જેટલું પિતાની આકૃતિનું
શ્વેત પૂતળું પિતાના મસ્તકમાંથી બહાર કાઢી તીર્થંકર { ભગવાન પાસે મોકલે અને સંશનું સમાધાન કરી, દર્શન કરી પાછું આવી એ પૂતળું પિતાના શરીરમાં દાખલ થઈ જાય છે. આવી લબ્ધિ આહારક લબ્ધિ તરીકે ઓળખાય છે. (૨૫) તથા
તેજોલેસ્યાથી રક્ષણ કરવા માટે પ્રાપ્ત થયેલી શકિત તે શીતલેશ્યા કહેવાય છે. એ જ્યારે છોડવામાં આવે છે ત્યારે શીતળતા પ્રસરે છે. એથી તેજોલેસ્યા ખાસ અસર કરી શકતી નથી.
(૨૬) વૈશ્વિમ રેષાની
આ લબ્ધિથી શરીરને નાનું, મોટું, હલકું કે ભારે કરી શકાય છે અને શરીરનું રૂપ પણ બદલી શકાય છે. (૨૭) અજ્ઞીન મટ્ટાનાણી
આ પ્રકારની લબ્ધિથી નીપજાવેલું ભેજના પિતે ખાય તે જ ખૂટે, પરંતુ બીજા અનેક માણસો ખાય તો પણ ખૂટે નહિ. અર્થાત લબ્ધિધારી યોગી પોતે જ્યાં સુધી આહાર ન કરે ત્યાં સુધી ખાવાનું ખૂટતું નથી. (૨૮) પુસ્ત્રાવ
આ લબ્ધિ દ્વારા સાધક એવી શકિત પ્રાપ્ત કરે છે કે પિતાના દંડમાંથી પૂતળું કાઢીને શની સેનાને પરાજિત કરી શકે છે. ચક્રવતીને પણ નાશ કરવાને તે સમર્થ થાય છે.
શ્રી જિનપ્રભુસૂરિ કૃત “સૂરિપત્રગૃહકલ્પવિવરણમાં નીચે પ્રમાણે પચાસ લબ્ધિને ઉલ્લેખ છે :
प्रागवनमायुक्तजिन, अवधि, परमावधि, બનત, अनन्तान्त, सर्वावधि, 1ષદ્ધિ,
પાનુસાર, ઉમિન, વીર, મદુર્ગા, અમથાસ,
अवरवीण, आमास, - fam,
ઝહરુ, सत्वोसहि वेउब्धिय,
સરવદ્ધિ, ૩નુમ, વિરમF, iધા, વિઝા વિનાસિઢ,
आगासगामि, તત્તરેક,
સમક, वयणविस, મસી ,
રિદ્ધિવિસ, વાર, महासुमिण,
તેવમાનિત, अठंगनिमित्त, पडिमापडिवन्न નિજાવવું, વહિવન,
ળિયાસિદ્ધ, સામન, भवत्थ,
अभवत्थकेवलि, ૩યાત, दित्ततव,
चउद्धसपुवी, પુર્શી,
આ પચાસ લબ્ધિ નીચે પ્રમાણે છે :
(૧) જિનલબ્ધિ (૨) અવધિલબ્ધિ (૩) પરમાવધિલબ્ધિ (૪) અનન્તાવધિલબ્ધિ (૫) અનન્તાન્તાવધિલબ્ધિ (૬) સર્વાધિલબ્ધિ (૭) બીજબુદ્ધિ લબ્ધિ (૮) કોષ્ટબુદ્ધિ લબ્ધિ (૯) પદાનુસારી લબ્ધિ (૧૦) સંભિન્ન શ્રોતલબ્ધિ (૧૧) ક્ષીરસવલબ્ધિ (૧૨) મક્વાન્નવલબ્ધિ ૧૩) અમૃતાસ્ટવલબ્ધિ (૧૪) અક્ષીણમહાનસીલબ્ધિ (૧૫) આમહિલબ્ધિ (૧૬) વિપુૌષલબ્ધિ (૧૭) શ્લેષ્મૌષધિલબ્ધિ (૧૮) જલેષધિલબ્ધિ (૧૯) સર્વોષધિલબ્ધિ ૨૦) વૈક્રિયલબ્ધિ (૨૧) સર્વલબ્ધિ (૨૨) ઋજુમતિલબ્ધિ (૨૩) વિપુલમતિલબ્ધિ (૨૪) જંઘા ચારણલબ્ધિ (૨૫) વિદ્યાચારણલબ્ધિ (ર૬) પ્રજ્ઞાશ્રમણલબ્ધિ (૨૭) વિદ્ધસિદ્ધ... . લબ્ધિ ૨૮) આકાશગામિ લબ્ધિ (ર૯) તખ્તલેસ્યા લબ્ધિ (૩૦) શીતલેશ્યા લબ્ધિ (૩૧) તેજલેશ્યા લબ્ધિ (૩૨) વાગવિષ લબ્ધિ (૩૩) આશીવિષ લબ્ધિ (૩૪) દ્રષ્ટિવિષ લબ્ધિ (૩૫) ચારણ લબ્ધિ (૩૬) મહાન લબ્ધિ (૩૭) તેજાડ્મિનિસગ લબ્ધિ ૩૮ વાદિલબ્ધિ (૩૯) અષ્ટાંગ નિમિત્ત કુશલ લબ્ધિ (૪૦) પ્રતિમાપ્રતિપન્ન લબ્ધિ (૪૧) જિનકલ્પ પ્રતિપન્ન લબ્ધિ (૪૨) અણિમાદિસિંદ્ધિલબ્ધિ (૪૩) સામાન્ય કેવલિ લબ્ધિ (૪૪) ભવથ કેવલિ લબ્ધિ (૪૫) અભવત્થ કેવલિ લબ્ધિ (૪૬) ઉગ્રતા લબ્ધિ (૪૭) દીપ્ત તપ લબ્ધિ (૪૮)
થાઉં,