SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૧૧૪ - નગમનથી કરેલા તે સ`કલ્પ સાથેા ત્યારે કે જ્યારે રાસ ગ્રહનયથી સર્વ જીવને-પ્રાણી માત્રને સિદ્ધસ્વરૂપ-બ્રહ્મસ્વરૂપ લેખીએ અને તે મુજબને તેઓ પ્રતિ વર્તાવ કરીએ. નૈગમનયના સકલ્પ બાદ સ ંગ્રહનયમાં બ્રહ્મદષ્ટિ-આત્મવત્ સવ ભૂતેષુનુ દૃષ્ટિ સાધકમાં આવવી જોઇએ. પ્રબુદ્ધ જીવન 4. વહારનયમાં અાગળ ઉપર જેવી દષ્ટિ ને ગમનય અને સગ્રહનયમાં કરી છે તેવા વર્તાવ આચરણ જીવનમાં થવુ હું જોઇએ. જ્ઞાનદષ્ટિ પ્રમાણેની જ્ઞાનક્રિયા જીવનના પ્રત્યેક ક્ષેત્રે થવી જોઇએ. જીવમાત્રને સિદ્ધસ્વરૂપે માનવા અને અધામાં સિદ્ધ ભાવને જોઇને−1 સર્વ હજી તું થા ।'ને જીવનસૂત્ર · અનાવી જીવમાત્રને દુઃખી ન કરવા, અને તેમનાં દુઃખાને દુર ! કરી તેએ સુખ અને આનંદને વેદે તેવા યથાશક્તિ પ્રયત્ન - મુમુક્ષુ સાધક કરે ત્યારે નૈગમનયથી ‘હું સિદ્ધ સ્વરૂપ છુ”.તે કરેલા સંકલ્પ અને સંગ્રહનથી મારી જેમ ‘પ્રાણી માત્ર સિદ્ધ સ્વરૂપ છે'ની સ્થાપેલી દૃષ્ટિનુ વ્યવહારનયમાં અવતરણ થયું કહેવાય. જ્ઞાનાચાર દ્વારા નિણૅય કરીએ કે ‘હું સિદ્ધ સ્વરૂપ ' તેને વ્યવહારનય સ્વીકાર ત્યારે કરે છે કે જ્યારે સ્વ પરત્વે ગમે તેટલી પ્રતિકૂળતા આવે છતાંય દુઃખી ન થતાં સાધક રવરૂપાનંદને વેદે અને સત્ર સ ́કાળે સવ" પ્રાણીને પેતાના જેવાં જ સિદ્ધ સ્વરૂપ સમજી તે સવ પ્રતિ સધ્વર્તાવ રાખે. એથી આગળ ‘હુ' સિદ્ધ સ્વરૂપ 'એમ ઋજુત્રનય અને શબ્દનય ત્યારે સ્વીકારે કે જ્યારે મુમુક્ષુ સાધકના વીનરાગસ જ્ઞ—નિવિકલ્પ પર્યાયની સમીપતાની પ્રાપ્તિ થઇ હોય. અને શબ્દનયથી આગળ સમભિરૂઢનય ‘હું સિદ્ધ સ્વરૂપી ” એ પર્યાયમાં હું સયાગી-સિદ્ધ-સાકાર પરમાત્મા (૧૩મુ ૧૪મુ ગુણસ્થાનક) છું કે હું અયોગી સિદ્ધ-નિરાકાર પરમાત્મા (અરૂપી–સિદ્ધાવસ્થા) છું ના ભેદને જણાવે છે. અંતે એવ ભૂતનય ‘હું સિદ્ધ સ્વરૂપ છેં...'ના સંકલ્પને સ્વીકાર ત્યારે જ કરે કે જ્યારે મુમુક્ષુ સાધકને પ્રગટ સિદ્ધ · સ્વરૂપનું વેદન હાય. પદાર્થને એક દૃષ્ટિથી જોવું તેને નય કહેવાય અને અનેક નયથી તે પદાર્થને જો તેને પ્રમાણુ કહેવાય. નયેાતા સમુહ તેનુ નામ પ્રમાણ ! ‘વ્રમીયતેનેનેતિપ્રમાળમ્' જે વડે પ્રદા બર્બર જણાય તેને પ્રમાણ કહેવાય. સાચું જ્ઞાન થતાં સન્દેહ, ૐ ભ્રમ કે મૂર્તતા દુર થાય છે અને વસ્તુવરૂપ ઠીક ઠીક સમજાય • છે તે જ્ઞાન ‘પ્રમાણ' ગણાય છે. નય અંશ અથવા દેશરૂપ અધુરા હોય. પ્રમાણુ પૂણ હોય. પ્રમાણના મુખ્ય ખે ભેા પ્રત્યક્ષ અને પરાક્ષ છે. પ્રત્યક્ષના ખે ભેદ ઇન્દ્રિય પ્રત્યક્ષ અને માનસ પ્રત્યક્ષ છે. ઇન્દ્રિયપ્રત્યક્ષમાં પણ ચક્ષુ સિવાયની ઇન્દ્રિયા દ્વારા પ્રાપ્ત જ્ઞાન પ્રાપ્યકારી છે ! જ્યારે ચક્ષુથી પ્રાપ્ત જ્ઞાન અપ્રાપ્યકારી છે કેમકે વસ્તુના સયેાગ સિવાય ચક્ષુ દ્વારા જ્ઞાન થાય છે. વ્યવહાર અનુભવિત પ્રત્યક્ષાને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. એના વળી ચાર જે ભેદ છે તે અવગ્રહ, ઈંડા, અવાય અને ધારા છે. દુરથી વૃક્ષ જેવી ઊંચી વસ્તુ દેખાવી તે ‘અવગ્રહ.’ પછી તે માણસ છે કે હું ? એવા સંશય થતાં વિશેષ લક્ષણા દ્વારા નિશ્ચયગામી પરામશ થવા કે આ માણસ હોવા જોઇએ' 14 તા. ૧-૧૦–૮૭ અને ૧૬-૧૦-૮ તે તે ‘પ્રહા.' હા પછી પૂર્ણ નિશ્ચય ચા કે ‘આ માણસ જ છે. તે ‘અવાય.' અને ‘અવાય' દ્રઢીભૂત થવા અર્થાત્ કિંચિતકાલ ટકી રહેવા તે ‘ધારણા.’ આ અવગ્રહ હિા—અવાય ધારણા પાંચ ઇન્દ્રિયા અને મન એમ થી થાય છે. આ લૌકિક કે વ્યવહારિક – સાંાવહારિક પ્રત્યક્ષાથી જુદા પ્રકારનું પ્રત્યક્ષ જે ઇન્દ્રિય તથા મનની અપેક્ષા રાખતુ નથી પણ માત્ર આત્મશકિતની અપેક્ષા રાખે છે. એ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે.. તેના ત્રણ ભેદે છે. અવધ, મનઃપત્ર અને કૈવલ જ્ઞાન. અવધિજ્ઞાન દેવા અને કૈવલ જ્ઞાન, અવધિજ્ઞાન દેવા અને નારાને ભવ પ્રત્યયી જન્મસિદ્ધ હેાય છે. જ્યારે મનુષ્યો અને તિય યાને યમ-નિયમાદિ ગુણાના વિશિષ્ટ સાધનથી તથા પ્રકારની આત્મશુદ્ધિ થયે પ્રાપ્ત થાય છે. અને મનઃપયધ જ્ઞાન જે ઋજુમતિ અને વિપુલમાંત એમ એ પ્રકારનુ છે તે વિશિષ્ટ સવિત સંયમી મહાત્માને થાય છે. જ્યારે કૈવલજ્ઞાન એ અપ્રતિપાતિ પૂર્ણ અને સ્થિર નિવિકલ્પક જ્ઞાન છે. વાસ્તવિક પરમાર્થિ કતાએ માત્ર કૈવલ જ્ઞાન જ પ્રમાણ જ્ઞાન છે. છદ્મસ્થ જ્ઞાન અનુપચરિત પ્રમાણ જ્ઞાન નથી– અનાદિ અનંતને જોનારું-રૂપી-અરૂપીને જોનારું કેવલ ગાન અનુચરિત પ્રમાણજ્ઞાન છે. પરોક્ષ પ્રમાણના પાંચ ભેદ પાડવામાં આવ્યા . (૧) સ્મરણ (સ્મૃતિ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તર્ક (૪) અનુમાન અને (૫) આગમ (શાસ્ત્ર). સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન;–અનુભવ કરેલી વસ્તુ યાદ આવે તે સ્મરણુ છે ખેાવાઈ ગયેલી વસ્તુ જ્યારે હાથ લાગે છે ત્યારે ‘તે જ આ !' એવુ... જે જ્ઞાન સ્ફુરે છે તે પ્રત્યભિજ્ઞાન છે. સ્મરણ થવામાં પૂર્વે થયેલ અનુભવ જ કારણ છે. જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને સ્મરણ અને ભાગ લે છે. ‘તે જ આ !’ માં ‘તે જ' ભાગ સ્મરણરૂપ છે અને આ’ ભાગ ઉપસ્થિત વસ્તુ દેખવારૂપ અનુભવ છે. આ અનુભવ અને સ્મરણુ એ બંનેના સહયોગથી પેદા થતું ‘તે જ થ્યુ !' એવું સ`કલિતજ્ઞાન ‘પ્રત્યભિજ્ઞાન ' છે. એ પ્રત્યભિજ્ઞાન ને વળી ખે પેટા ભેદ સાદશ્ય (સાલક્ષણ્ય) પ્રત્યભિજ્ઞાન અને વૈસદશ્ય (વૈલક્ષણ્ય) છે. તર્ક અને અનુમાન : અનુમાનમાં વ્યાપ્તિજ્ઞાનની જરૂર છે. વ્યાપ્તિ' એટલે અવિનાભાવ સબંધ અથવા નિયત સહચર્યાં. જેના વગર જેવું ન હોવું તેની સાથેને તેને તે પ્રકારને સબંધ તે અવિનાભાવ સંબંધ. દાખલા તરીકે અગ્નિ વિના ઘૂમનુ ન હોવું એ પ્રકારના અગ્નિ સાથેના ઘૂમનો સબંધ છે. આ વ્યાપ્તિ સબંધમાં ધૂમ અગ્નિના વ્યાપ્ત છે જ્યારે અગ્નિ વ્યાપક છે. ાપ્ય (ધૂમ)થી વ્યાપક (અગ્નિ)ની સિદ્ધિ થતી–અનુમાન થતુ હોવાથી વ્યાખને ‘સાધન' કે ‘હેતુ' કહેવામાં આવે છે. અને વ્યાપક (અગ્નિ)ને સાખ્ય કહેવામાં આવે છે. જ્યાં સાક્ષ્ય અને સાધન બન્ને પરસ્પર સરખી રીતે વ્યાખતા હોય ત્યાંની વ્યાપ્તિ સમવ્યાપ્તિ કહેવાય. જેમકે રૂપથી રસનું અથવા રસથી રૂપનુ અનુમાન કરી શકાય છે.
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy