________________
તા. ૧–૧૦–૮૯ અને ૧૬-૧૦-૮૭
તે પર્યાયદષ્ટિ છે. એ આપણી ભેદષ્ટિ છે. જ્યારે સનકૅલિ ભગવતે તે સ તે પુદ્દગલદ્રવ્ય તરીકે પણ જુએ છે..
પ્રબુદ્ધ જીવન
કર્તા ભાકતાભાવયુક્ત જીવા પદાર્થને તેના મૂળ અસ્તિકાય રૂપે જોતા નથી. માટે જ અજ્ઞાન અને મેહવશ તે • કર્તાભાવ, ભોકતાભાવ રાખે છે. કેમકે દ્રવ્યદ્રષ્ટિ ( મૂળ દ્રષ્ટિ અભેષ્ટિ) ન રાખતાં પર્યાય દ્રષ્ટિ (મેદ્રષ્ટિ) રાખે છે.
આપણે આપણા આત્માને તેમજ અન્ય જીવાને સિદ્ધ સ્વરૂપે (પરમાત્માના સ્વરૂપે ) કે જીવાસ્તિકાય તરીકે નિહાળતા નથી. તેમ અચિત (ડ) પુદ્દગલને પુદ્ગલ પરમાણુરૂપે જોતાં નથી. આપણામાં આ મૂળદ્રષ્ટિ-દ્રવ્યદ્રષ્ટિ વર્તતી નથી તે જ કર્તા-ભકતાભાવનું કારણ છે. આપણામાં દ્રવ્યદ્રષ્ટિ નથી. આપણે શ્રધા વ્યવહાર અને સમજ પર્યાયથી છે. તેથી જ તો તીથ કર ભગવાની દેશના પર્યાયાર્થિ ક નયથી છે.
સંસારમાગે તેમજ મેક્ષમાગે સંસારી જીવાનુ જે જીવન છે એમાં પ્રયેાજન છે અને તેથી જ કાર્ય-કારણ ભાવા છે. તે માટે જ સાત નયેા છે. મેક્ષમાગે સાધનામાર્ગે સાત નયે એ આત્મભાવ માટેનું સાધન છે. જ્યારે સંસારમાર્ગે સાત નો કર્યાં બકતાભાવે વિચાર માટેનું સાધન છે.
આપણી ઇચ્છાઓ, સકા, વિકલ્પો, અનુભવે, કા આપણે સાત નયામાંથી તારવવાનાં છે. સાત નયે આપણુ કાય છે. સાત નયે આપણી શકયતાઓ, સંભાવના અને સવેદનાએ છે.
જ્યાં ન ગમનય આદિ ઉપયોગમાં—દૃષ્ટિમાં વસે છે ત્યાં મતિજ્ઞાન છે. નગમાદિ નયે. આપણા જીવનના વિભાગરૂપ છે. સાત નય, સપ્તભંગી, ચાર કારણ, પાંચ કારણ, ચાર નિક્ષે આદિ સર્વે આપણા જીવનના વિભાગ છે. આપણું જીવન તે મય છે. માટે તે સર્વને શાથી જાણી સ્વક્ષેત્રે જોવાના-તપાસવાના છે. સાત નય યુકત આપણું જીવન છે. સપ્તભંગી યુક્ત આપણી દૃષ્ટિ છે અને ચાર નિક્ષેપા આપણા વ્યવહાર છે.
આપણે નયાને સિદ્ધ નથી કરવાના; પરંતુ નયેા દ્વારા આપણા સ્વરૂપકાત સિદ્ધ કરવાનું છે. નયેતે સાધન ખતાવવાના છે. નય એ સાષ્ય નથી પર ંતુ ક્રિયા અને વિકલ્પરૂપ સાધન છે. સાધ્ય તા નિવિકલ્પ'તા છે.
સાત નયા–માત્ર દ્રવ્ય રૂપ વિશ્વના પદાર્થાંમાં નથી ઘટાવવાના. પરંતુ સાત નય જીવનુ જીવન છે અને તેથી સત્ બનવા માટેના માગ રૂપ એને સમજીને સ્વનદ્રષ્ટિ અને ભાવ માટે પોતામાં સાતે નયને ઘટાવવાના છે.
સાત નયા દ્વારા, સપ્તભંગી દ્વારા આપણે આત્માને સમજવાના છે. આધ્યાત્મિક પુરુષ હ ંમેશાં આત્મા કરે છે. જ્યારે પડિતા શાસ્ત્રા અને વાદવિવાદ કરે છે. જ્યાં સુધી પરમાત્મા ન બનીએ ત્યાં સુધી આપણે બધાય ખાટા છીએ એમ આધ્યાત્મિક સાધક પુરુષો જણાવે છે. જ્યારે પડિતા પોતાને સાચા કહે છે અને બીજાને ખાટા કહે છે.
સાત નયેની સમજણ મેળવી સાધનાક્ષેત્રે જીવે નગમનયથી એવ ભૂતનય સુધી પ્રગતિ કરવાની છે. જ્યારે ધર્માં ટાળવા, વિલ્પેનના આગ્રહ છેાડવા માટે એવભૂન નયથી ઊતરતાં ઊતરતાં ન ગમનયમાં આવી જવાનું છે. એમ કરવાથી આગ્રહ
2)
૧૧૩
રહે નહિ, સ ંધ' ટળી જાય અને વીતરાગતા પ્રતિ આગળ વધાય. સંસાર ક્ષેત્રે સાત નયે શાના માટે છે ? જીવોના જે કાઁભાવભેકતાભાવ છે તે સમજવા માટે છે. અને પુદ્ગલદ્રવ્યની સામગ્રી ભાગયેાગ્ય અને એવા પર્યાયને પામે તે માટે છે, સાતે નયા આપણા જીવનમાં જે કારણકા'ની પર પરાઓ ચાલે છે તે દર્શાવતી અવસ્થાએ છે. સાતે નયા, સાત દ્રષ્ટિ છે. સાતે નયે એ સાધના પણ છે તેમ સાતે નયા સાધન પણ છે. સાતે નયા કારણ—કાની સ્થૂલ-સૂક્ષ્મ પરંપરારૂપ છે. સિદ્ધ અવરથામાં કારણ-કાયની પરંપરાને અભાવ છે. ધર્માસ્તિકાય, અદ્યરિતકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધ પરમાત્માએ જે નિત્ય પાઁયને પામ્યા છે તે સઘળાંને સાત નયે કે ચાર નિક્ષેપા અનુપરિત રીતે લાગુ નથી પડતા. ઉપયેગ સ્વરૂપમાં વીતરાગતાની પ્રાપ્તિ એ સમભરૂદ્ધ નય છે. જ્યારે કવલજ્ઞાનની પ્રાપ્તિ એ એવ ભૂત નય છે. જો કૈવલજ્ઞાનની પ્રાપ્તિનું લક્ષ્ય રાખી તેને સાય તરીકે સ્વીકારી સાધક સાધના કરે તે તે ન ગમન. વ્યવહારનય છે.
સપ્તે નાના આપણે કર્તા છીએ અને તેના બેતા છીએ. સાતે નયાના આપણે ઉપયોગ કરીએ ત્યારે તે આપણને કા રૂપ અને છે. વ્યક્તિ પોતાની વૃત્તિ પ્રમાણે, કર્તા--ભકતા– ભાવ પ્રમાણે અને પોતાના સ્વાથ" પ્રમાણે જુદા જુદા નાન ઉપયોગ કરે છે. વના આ સાત દૃષ્ટા ભાવે તેમજ જીવતા કર્તા-ભોકતા ભાવને સાથે રાખી જગતને સમજીશું તે જગતનું રવરૂપ સમજાશે.
જૈવ અને શરીર પુદ્ગલ દ્રવ્ય) એ અંતે ભિન્ન ભિન્નવ્યે છે. તે બંનેના સાંચાગિક સબંધ પ્રવાહથી ચાલ્યા કરે છે. સ યોગ-સબધા સર્વાંધા જુદા કરી શકાય છે. બાકી તદ્દશ્ય સબંધ જુદા કરી શકાતા નથી. જેનુ જ્ઞાન ચૈતન્ય છે તેનુ નામ આત્મા છે! આત્મા અને જ્ઞાનને સબંધ તદ્દરૂપ સબંધ છે. તે કદી એકબીજાથી જુદા પડે નહિ. [સમૈગ દ્રષ્ટાંત હીરાની વી’ટી, હીરા અને વીંટી જુદાં પાડી શકાય. તપ દ્રષ્ટાંતઃ સેતુ અને તેની પીળષ્ણુ જુદાં પાડી શકાય નહિ.]
સાતે નયા દ્વારા આધ્યાત્મિક સાધના થઈ શકે છે અને પોતાના સ્વરૂપને નિવ્રણ કરી શકાય છે. અર્થાત્ વિકારી અને વિનાશી એવા મતિજ્ઞાનને અવિકારી-અવિનાશી એવા કૈવલજ્ઞાનમાં પરિણમન ક્રી શકાય છે.
‘હું શરીર છુ” એમ કહીએ છીએ તેને બદલે હું સિદ્ધ સ્વરૂપ છુ’-‘અદ્ ત્રüારમ' એમ વિચારીએ તે આધ્યાત્મિક સાધના કરી શકાય. મૈગમનયમાં જડને ચેતન ગણાવી શકાય અને ચેતનમાં જડના આરેાપ–ઉપચાર કરી શકાય.
હું શરીર છું, જડમાં ચેતનને આરેપ હુ સિદ્ધ છું, પરમાત્મતત્ત્વમાં આત્માને આરોપ. ને ગમનયથી ભૂત અને ભવિષ્યને 'વત 'માનરૂપ માની શકાય છે. જ્યારે કવલજ્ઞાનમાં તે ભૂત—ભવિષ્ય અય વત માનરૂપ જ છે માટે તે કવલજ્ઞાન અકાલ એટલે કે કાલાતીત છે.
નૈગમનયથી સકલ્પ કરીએ કે ‘હું સિદ્ધવપુ છુ. 'હુ બ્રહ્મસ્વરૂપ છું- ‘અરૂં મહામિ' એને સાચે 'અથ એ છે કે આપણામાં રહેલ અસિદ્ધપણુ–સંસારીપણું એટલે કે દેહભાવ અને દેહાધ્યાસ ઉત્તરાત્તર ઘટતા જવા જોઇએ.