SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧ ૧૦૮૭ અને ૧૬-૧૦-૮૭ પ્રભુદાસભાઈ નામની એક વ્યકિત છે. એ વ્યક્તિ પાસે ખેલિક વેરન્ટ લઈને આવે છે અને પૂછે છે કે ભગવાનદાસ— ભાઈ આપ છે ? ત્યારે તે વ્યક્તિ જણાવે છે ?, ભઈ ના ! મારું નામ તે પ્રભુદાસ છે. ત્યારે ખેલિક એમ ના કહી શકે કે ભગવાનદાસ એટલે પ્રભુદાસ મક ભગવાન અને પ્રભુને અથ એક જ છે માટે ભગવાનદાસભાઈનું વેરન્ટ આપ ઉપર -ભૂજાવું છું. પ્રયુદ્ધ જીવન આ રીતે પણ સમભિનય સત્ય છે અને શબ્દનય કરતાં વધુ સૂક્ષ્મ છે. એ અનુભવ ગમ્ય છે. એ જ પ્રમાણે મફતલાલ, ફેગટલાલ અને અમથાલાલ એવાં ત્રણ ખાતાં આપણી ખાતા – વહીમાં છે. ત્રણે નામને અથ એક થતા હોવા છતાં કાંઈ મફતલાલની રકમ અમથાલાલના ખાતે નહિ ખતવી શકાય. (૭) એવ‘ભૂતનય :– આ ય કહે છે કે જે ભૂતપત્તિભેદથી અર્થભેદ માનવામાં આવે તે એમ પણ માનવું જોઈએ કે જ્યારે વ્યૂતપત્તિસિદ્ધ અથ` ઘટતા હોય ત્યારે જ તે શબ્દને અર્થા સ્વીકારવા અને તે શબ્દ વડે એ અનુ કથન કરવુ, અન્ય નહિ. આ કલ્પના પ્રમાણે રાજચિહ્નોથી શોભવાની યોગ્યતા ધરાવવી, અને મનુષ્યરક્ષણની જવાબદારી રાખવી એટલુ જ ‘રાજા’ કે ‘નૃપ’ કહેવડાવવા માટે પર્યાપ્ત નથી. પરંતુ તેથી આગળ વધી જ્યારે ખરેખર રાજચિહ્નનાથી શૈલિતપણુ વિદ્યમાન હોય ત્યારે જ અને ત્યાં સુધી જ રાજા કહેવડાવી શકાય અને એ જ પ્રમાણે પ્રજાનું મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ અને તેટલી જ વાર નૃપ કહેવડાવી શકાય. સેવાકાય ચાલુ હોય ત્યારે જ અને તેટલી જ વાર પૂરતું સેવા કરનારને સેવક કહેવાય, અન્યથા નહિ. આ પ્રમાણે જ્યારે વાસ્તવિક કામ થતું હોય ત્યારે જ અને તેટલી જ વાર તેને લગતુ વિશેષ્ય નામ કે વિશેષણ વાપરી શકાય એવું એવ ભૂતનય માને છે. ક્રિાના અભાવમાં તે શબ્દને એવ ભૂત અપ્રેન્ય લેખે છે. એવ ભૂતનયનુ સચેષ્ટ ઉદાહરણ રાષ વ્યવહારમાં-સરકારી વ્યવહારમાં જોવામાં આવે છે ... રાજ કમ ચારી સરકારી કમ ચારી જ્યાં સુધી પોતાની ફરજ ઉપર (on duty) હોય છે ત્યાં સુધી-તે સમય પૂરતું જ તેને સરકારી સંરક્ષણ મળે છે, અન્યથા નહિ. ૧૧૧ છ માટે જ પારમાર્થિ ક એવ ભૂતનય માત્ર મેક્ષમાગ માં જ ઘટે છૅ. જીવનવ્યવહારમાં તે એક વ્યકિતને એવ ભૂતનય વ્યકિતના નૌગમનય પણ હાઇ શકે છે. જેમકે એક વ્યક્તિ ખીજી ખેડૂત વ્યક્તિને કપાસિયા વેચે છે. કપાસિા વેચનાર વ્યકિતને તે એના કપાસિયાના પૈસા અ ંતિમ કાયરૂપ મળી ગયા. એટલે એના સબંધે એને એ એવ ભૂતનય થયા. જ્યારે કપાસિયા ખરીદનાર ખેડૂતને માટે તે કપાસિયાની ખરીદી એ ગમનય થયા કેમકે ખરીદેલા કપાસિયાનુ ખીજ રૂપે વાવેતર આદિ આગળનાં કાર્યોં બાકી રહ્યાં. આમ એવ’ભૂતનય અંતિમ પરિણામ, આત્યંતિક અવસ્થાને નિર્દેશ કરે છે. વ્યવહારમાં જે એવ ભૂતનય છે તે પારમાર્થિ ક નથી; કેમકે વ્યવહારમાં વ્યાવહારિક પૂર્ણ થયેલ દેખાતા કાની પારમાર્થિક પૂણ તા નથી. એ કાય વળી તેના પછીના કાનુ કારણુ ખની રહે છે. કાય કારણની પરંપરા વ્યવહારમાં સતત ચાલુ રહે છે, જ્યાં કાયની પરંપરા છે. ત્યાં કાય સિદ્ધિ નથી, એ અંતિમકાય નથી. ત્યાં કૃતકૃત્યતા નથી. અતિમકાય તે તે કાર્યને કહેવાય કે જે કર્યાં બાદ કાંઈ કરવાપણું ન હોય, કે થવાપણું યા હોવાપણું ન હોય. એવી આત્યંતિક અ ંતિમ ફલશ્રુતિ કૃતકૃત્યતા અર્થાત્ પારમાર્થિ ક કાયસિદ્ધિ ધ્રુવલ મેક્ષમાગ માં જ શક્ય છે કે જ્યાં મુક્ત થઈ સિદ્ધ થયા બાદ પછી કાંઈ સિદ્ધ કરવાનું રહેતુ નથી અને આગળ કાંઈ કરવાપણુ, થવાપણું કે હોવાપણુ બાકી બચતું નથી. એ જ પ્રમાણે ચાંદીના સટ્ટામાં સસ્ટેડિયાને ચાંદીની ખરીદી અને વેચાણ કરતાં નાના આંકડા નિશ્ચિત થ ગયા; પણ એવ ભૂતનય અનુસાર વલણુ પતે અને નાની રકમ હાથમાં આવે નહિ ત્યાં સુધી ના કર્યાં કહેવાય નહિ ક્રમ કે પ્રક વલણ અદ્ધર થઈ ગયાના દાખલા આપણા જીવનવ્યવહારમાં જોઇએ છીએ. અરે ! મડપે આવેલી જાન કન્યાને લઇને વિદાય થાય નહિ ત્યાં સુધી એવ ભૂતનય અનુસાર લગ્નપ્રસંગ ર ંગેચગે પાર પડી ગયા કહેવાય નહિ; ક્રમઃ વરકન્યા ઉભય પક્ષે વ્યવહારવાંધા ઊભા થતાં તરણે આવેલી જાન પાછી ગયાનાં કેટલાંય દૃષ્ટાંત મેજૂદ છે. આ બધાં ઉદાહરણા આપણા જીવન– વ્યવહારમાં પણ એવ ભૂતનયને જાણતા ન હોવા છતાંય તે એવ'ભૂતનય ક્રવા મહત્ત્વને ભાગ ભજવે છે તેનું સૂચન કરે છે. સાત નયામાંના પ્રથમ ત્રણ મૈગમ સંગ્રહ–વ્યવહાર ના ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળની અપેક્ષાએ તથા શક્યતા અને સંભાવનાની અપેક્ષાએ આરેપ કરે છે. તે આરોપ જીવે અને પુદ્ગલ સ્કધાના બધા પર્યાયામાં કરે છે. જ્યારે ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય અને એવ ભૂતનય વર્તમાનકાળના પર્યાયાને જ સ્વીકારે છે. કાર્યરૂપ અને ક્રિયારૂપ પર્યાયેાના જ સ્વીકાર કરે છે. આ ચાર નયા ભોગપ્રધાન અને વેદનપ્રધાન નયેા છે. ન ગમનયથી આપણે જે આપણા શરીરમાં તથા ભાગસામગ્રીમાં આત્મબુદ્ધિ કરી સચ્ચિદાન દભાવ સ્થાપેલ છે તેને મુમુક્ષુ સાધકે પલટાવીને સાધનામાર્ગે મેક્ષપ્રાપ્તિ માટૅ અન્ય જીવાએ પણ આપણી જેમ શરીરમાં અને ભેગસામગ્રીમાં આત્મબુદ્ધિ કરેલ છે તે છવા માટે થષ્ટ્રને પેતાના શરીરના અર્થાત્ પોતાની સુખશીલતાને અને પોતાની ભોગસામગ્રીને ત્યાગ કરવાના છે. યાવત્ ઉપદ્રવ કાળે સાધકે પોતાના દેહનુ મમત્વ ઉતારીને સ્વમાં લીન થવાનુ છે. સાધક સાધનામાગે વિધેયાત્મક વૈગમનય એ સ્વીકારવાને છે કે...‘હું સિદ્ધ સ્વરૂપી છુ” અને ‘હું શરીર છું” તથા ‘ભોગસામગ્રી મારી છે' એ નિષેધાત્મક સસારક્ષેત્રના નૈગમ્— નયના ત્યાગ કરવાને છે. જે સ્વરૂપ, જે વેદના વર્તમાનકાળ હોય નહિ છતાં તેની શકયતા છે, સંભાવના છે તેથી તે શક્ય સ્વરૂપ મા વેદનને કે સંભવિત સ્થિતિને ઉપર જણાવ્યા મુજબ નૌગમનય તથા વ્યવહારનષ સ્વીકાર કરે છે. જ્યારે ઋજુસૂત્રનય. સંભાવના અને શકયતાને સ્વીકાર કરતા નથી.
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy