________________
૧૧૦
! પ્રબુદ્ધ જીવન
:
- તા. ૧-૧૦-૮૭ અને ૧૬-૧૦-૮૭
કે
, "
(૪) સમર્િહનય
વર્તમાનકાળને જ ઝડજસત્રનય પ્રધાનતા આપે છે જે વર્તમાન-' છે ત્યાં ગમનયને લાગુ પાડતાં જેનામાં સાધુત્વના કાંઈ નહિ કાળને જ આવશ્યક સાધન ગણવા તરફ નિર્દેશ કરે છે. હોય એવા કેવળ સાધુવેશધારીને નૈગમનયવાળા સાધુ કહેશે, કસૂક્ષ્મ ઋજુસૂત્ર નય અને એવંભૂતમાં નયના વર્તમાનકાળને. જ્યારે વેશ ઉપરાંત બાહ્યસાવાચાર -- બાહ્યક્રિયાનું પાલન ભેદ એ છે કે સૂમ પુત્ર નય માનસિક છે. જ્યારે કરનારને વ્યવહારવાળે સાધુ કહેશે; પરંતુ શબ્દયવાળા એવંદભૂત નયને વતમાન” અંતિમ બાહ્યદ્રશ્ય સહિત કાયરૂપ છે. તે તે ઉભયને દંભી ગણી અસાધુ જ કહેશે અને જેમાં (૫) શબ્દનથી – ' . .
ખરી સાધુતા હશે તેને જ સાધુ કહેશે. આવા પ્રસંગે મુખ્યતા
શબ્દનયની છે. એટલે કયા પ્રસંગે કયા નયને ઉપગ એગ્ય કરશે - : શબ્દનેયમાં શબ્દ એટલે આખું વ્યાકરણશાસ્ત્ર આવે. તેને વિવેકપૂર્વક વિચાર કરવાની પ્રત્યેક પ્રસંગે આવશ્યકતા રહેશે. " શબ્દનયમાં લિંગભેદ એટલે કે પુરુષ (પુલ્લીંગ), સ્ત્રી
: શબ્દમય એક અર્થને કહેનાર અનેક જુદા જુદા પર્યાયવાચી (સ્ત્રી લીંગ), નપુંસક, કાળભેદ અર્થાત્ ભૂતકાળ, ભવિષ્યકાળ,
- શબ્દમાંથી કોઈ પણ એક શબ્દને તે અર્થ દર્શાવવા વાપરવાનું વર્તમાનકાળ, વચનભેદ એટલે કે એકવચન, બહુવચન તથા
અયોગ્ય લેખ નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ તે કાળ, કારકભેદ એટલે કે સાત વિભકિત આવે છે.
લિંગ, સંખ્યા આદિના ભેદે અર્થભેદ માને છે. - આ નેય પર્યાય . (એકથિ)વાચી શબ્દને *. જેમ જ્ઞાન માટે શબ્દની જરૂર છે. તેમ ભેગ એકાથવાચી માને છે. પણ કાળ, લિંગ વિગેરેને
માટે પણ શબ્દની જરૂર છે. વ્યવહાર શબ્દનયથી કરાય છે. ભેદ જે પડતું હોય તે તે ભેદને લીધે એકાથવાચી શબ્દનો
જે પદાર્થ, જેની પૂતિ કરે છે તે પદાર્થ તેનાથી વિશેષ પણ અર્થભેદ માને છે. પિતાના સમયમાં મુંબઈ નગરી મેજૂદ
અને આગળ કહેવાય. ઋજુસૂત્ર નય વર્તમાનકાળના ભાગ હોવા છતાં પૂર્વકાળની મુંબઈ નગરી જુદા પ્રકારની હોવાથી
વેદનની અપેક્ષાએ છે. એમાં શબ્દનય વધારે પૂતિ સ્પષ્ટતા તે સમયની મુંબઈ નગરીનું વર્ણન કરવું લેખકને પ્રસ્તુત
- ' કરે છે. શબ્દનય, ઋજુસૂત્રથી વધારે ચેકસ-નિશ્ચિત હોવાથી તેને “હતી” લખે છે તે કાળભેદે અર્થભેદને વ્યવહાર
અને સૂક્ષ્મ Accurate છે. ઉદાહરણ તરીકે ચીપિયે લાવવા આ નયને આભારી છે.
કહેવું તે જુમૂત્રનય છે પરંતુ કોલસા પકડવાનો ચીપિયે - જે શબ્દ જે અર્થને (વસ્તુને) વાચક કે સૂચક હોય
લાવ!” છે; કે “હીરા છાંટવાને ચીપિયે લાવ!” એમ કહેવું તે તે અર્થને- તે વસ્તુને દર્શાવવા તે જ શબ્દ વાપરવાની
શબ્દનય છે. ‘શબ્દનય” કાળજી રાખે છે. એ વસ્તુ ગમે તે વ્યક્તિ (પ્રાણુ અથવા પદાર્થ) હોય, ગુણ હોય, ક્રિયા હોય કે સંબંધ હોય. પ્રાણીઓ – વ્યકિતઓમાં નર અથવા
- આ નની દષ્ટિમાં પ્રત્યેક શબ્દને અથજુદે જુદે છે. નારી કે નાન્યતરને (લિંગને) ભેદ હશે કે તે દર્શાવવા
શબ્દન’ કાળ, લિંગ આદિના ભેદથી અથભેદ માને પણ પ્રસ્તુત નય જુદા જુદા શબ્દને પ્રવેગ કરશે. જેમકે
કાળ આદિને ભેદ ન હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ પુરુષ–સ્ત્રી; પિપટ-મેના, મોર-ઢેલ, પુત્ર-પુત્રી આદિ. એક
- પર્યાયવાચી શબ્દમાં અર્થભેદ નથી માને. જ્યારે સમભિરૂદ્ધનય બીજાની સરખામણીમાં મેટા-નાનાના પરિમાણભેદ દર્શાવવા
તે શબ્દભેદે અથભેદ માને છે. શબ્દ ફરે એટલે અર્થ ફેરે. આ નય જુદા જુદા શબ્દોને પ્રયોગ કરશે. જેમકે ટેકરે, ટીંબે,
જેમ કે રોજા, નૃપ, ભૂપતિ, સમ્રાટ, ચક્રવતી આદિ રાજા. ડુંગર, પહાડ, લેપ્યાલી ઇત્યાદિ એક જ વ્યકિત જુદી જુદી
એવા એકર્થિવાચી મનાતા પર્યાય શબ્દોનો પણ એમની શબ્દ વ્યકિતના સંબંધે જુદું જુદું સગપણ ધરાવતા હશે તે તે
- ભૂતપત્તિ પ્રમાણે જુદે જુદે અર્થ કલ્પ છે. સમભિરૂઢનય વ્યકિતના સંબંધમાં બોલાતા પ્રત્યેક સગપણ સંબંધ જુદા જુદા
જણાવે છે કે રાજચિહ્નથી રાજે (શભે) તે “રાજા” અથવા જણાવવા જુદા જુદા શબ્દો જેવા કે કાકા-ભત્રીજો, મામે
રાજી રાખે તે “રાજા”. માણસનું રક્ષણ કરે તે “નૃપ.” પૃથ્વીનું : ભાણેજ, પતિ-પત્ની, પિતા-પુત્ર, સસરા-જમાઈ આદિને ઉપગ
પાલન, પેષણ, રક્ષણ કરે તે ‘ભૂપતિ'. સામ્રાજ્યનો ધણી તે કરશે. કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય તે ભૂતકાળ, વર્તમાનકાળમાં
સમ્રાટ, છ ખંડને માલિક અને ચક્ર ધારણ કરેલ છે તે ચક્રવતી" થતી હોય તો વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં થવાની હોય તે. -
અથવા તે છ યે ખંડ ઉપર જેનું શાસન ચાલે છે તે હું ભવિષ્યકાળ વાપરવાની કાળજી શબ્દનય લેશે. વસ્તુ છે. વ્યકિત
ચકવતી. એ જ પ્રમાણે ઈન્દ્રિયને કૃષ કરનાર ઋષિ, આત્માની એક હશે તે એકવચન અને એકથી અધિક હશે તે બહુવચન
યત્ન કરનાર યતિ, મૌન ધારણ કરનાર મુનિ અને સંસારત્યાગી યા તે માનાથે બહુવચની શબ્દનો પ્રયોગ કરશે. કારક સંબંધ
તે સંન્યાસી એવા જુદા જુદા શબ્દના જુદા જુદા અર્થ હશે તે તે દર્શાવવા તેને અનુરૂપ વિભકિત “શાય” વાપરશે.
સમભિરૂઢ કરે છે–શાસ્ત્રના વાદવિવાદ અને કેટ - કચેરીના
કજિયા આ શબ્દનય અને સમભિરૂઢનયના છે. - અહીં પ્રસંગત : જણાવવું ઉપયોગી છે કે જે પ્રસંગે જે નય ઉપયોગી હોય તે પ્રસંગે તે નયનું પ્રાધાન્ય સ્વીકાર્યા
. પ્રત્યેક શબ્દ મૂળ તે પૃથ અર્થ બતાડનાર હોય છે. પછી
: કલાન્તરે અને સમૂહમાં પ્રયુક્ત થતાં થતાં પર્યાયવાચી બની આ સિવાય ઇલાજ નથી. વ્યવહારનયન પ્રસંગે સંગ્રહનયને
જાય છે. સમભિરૂઢનય એમના પર્યાય વાચિત્વને નહિ ગણકારતાં ઉપયોગ કરીએ તો પની, માતા, બહેન, પુત્રી, શેઠ, નેકર
એ પ્રત્યેક શબ્દના મૂળ અર્થને પકડે છે. - આદિને ભેદ રહેશે નહિ અને અનેક ગોટાળા થશે. સંગ્રહનયના
સ્થળે કેવળ વ્યવહારને ઉપાંગ કરવામાં આવે તે ઠામ ઠામ સમઢિનય એક જ પર્યાયવાચી શબ્દોના ભેદને માને છે
જદાઈ જ જુદા જણાશે. અને પ્રેમભાવનાને હાર થઈ : તે આપણું જીવનવ્યવહારમાં કેવી રીતે ઉપયોગી અને સત્ય છે * * છીનાઝપટીને ઉરોજન મળશે. જ્યાં શબ્દનમ્ની ઉપયોગિતા તે દૃષ્ટાંતથી સમજીએ.