________________
તા. ૧-૧-૯૭ અને ૧૬-૧૦-૮૭
,
પ્રબુદ્ધ જીવન
૧૦૮
-
-
ઉથાન થાય છે... .
મંદિર-મૂતિ આગમનું સેવન-પૂજન કરવું, દેવ-ગુરુ' ધમમાં. આદર, સત્કાર, બહુમાન કરવાં, આત્માના સાચા પરમ , ઇસનાં આ
આત્મસ્વરૂપને જાણવું ને એને નિર્ણય કરવો તથા તેનું લક્ષ્ય રાખીને લક્ષ પ્રાપ્ત કરવા પ્રવૃત્ત થવું-તત્પર થવું તેમજ લાંતર ન થઈ જાય તે માટે થઈને જ દર્શાનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચ પંચાચારનું સેવન અને પાલન કરવારૂપ વ્યવહાર છે. જેને મેની ઇચ્છા છે અને જેને મેક્ષનું લય થયું છે તે જ સાચે, ખરો ધમાં છે-સાધક છે. "
ચતુર્વિધ ( સાધુ - સાધ્વી શ્રાવક અને શ્રાવિકા ) સંધની સેવામાં રહેવાથી લક્ષ્યાંતર થતું અટકે છે અને લક્ષ પ્રતિ પ્રગતિ થાય છે. અસતનો સંગ છૂટી જાપ. તે સત્સંગ થયો કહેવાય. , આ છે સાધકને સાધનામાર્ગને વ્યવહાર ' .
આત્મા છે' એવું કથન થાય છે, જે સંગ્રહાયની દષ્ટિ છે. સર્વ આત્માનું પરમ આત્મ સ્વરૂપ એકસરખું છે એ દષ્ટિએ પણ એક આત્મા છે' એ કથન સંગ્રહનય છે.
અથવા તે સમાનતાનું - એકાત્મતાનું જે દર્શન છે તે . સંગ્રહનયે છે. એ અભેદદષ્ટિ છે. અને તે દિવ્યદ્રષ્ટિ છે.
જયારે વિષમતાનું દર્શન એ વિશેષતા-વિશિષ્ટતાનું દર્શન છે એ વ્યવહાર નય છે અને તે ભેદંદષ્ટિ છે યા પયયદ્રષ્ટિ છે. - જીવ માત્રને જીવ તરીકે જોવા એ દ્રવ્યદષ્ટિ અભેદ દૃષ્ટિ છે. જે સંગ્રહાય છે. પણ તેમાં પ્રાણી,-પશુપંખી, માનવ, દેવ, એશિયાવાસી, યુરોપવાસી, અમેરિકાવાસી, ગીર-કાળે, ઊ– નીચે, જીત-કુળ, ભારતી, ચીની, રૂસી,.. યુપી, અમેરિકી, હિંદુ-મુરિલમ-જૈન-ઔદ્ધઈસાઈ સ્ત્રી-પુરુષ, સંન્યાસી-સંસારી,
૧, સંન્યાસીસ સારી રમણલાલ પન્નાલાલ, 'ઈદિરા-કમલા આદિના ભેદ પડી જવું તે પર્યાયદૃષ્ટિ છે જે વ્યવહાર નય છે.
સંગ્રહનય સામાન્ય તત્તને આશ્રિત હોઇ, સામાન્ય જેટલું વિશાળ એટલે તે સંગ્રહ વિશાળ. અને સામાન્ય જેટલું નાનું તેટલે તે, સંગ્રહાય, ટૂંકે. પણ છે, જે વિચારો સામાન્ય તત્ત્વને લઇને વિવિધ વરતુ-જૂથેનું એકીકરણ કરવા તરફ પ્રવતતા હોય તે બધા જ સંગ્રહનર્ની શ્રેણીમાં મૂકી શકાય.. 1. સંગ્રહનય દ્વારા જેમ સંસારમાં બધાને. સંસારી જી માનીએ છીએ એમ, સાધનામાં સાધકે સર્વે ને સિદ્ધ વરૂપે જોવા જે.એ. / સર્વ વં શ્રેષ્ઠ છે મારમવત્ સર્વે મૂતેષુ પતિ સ૬૬થતિ ને બધે બ્રહ્મદષ્ટિ કેળવવી જોઇએ. આ સંગ્રહનની સાધના છે (૩) વ્યવહારનય :- ' ' . . : : ' સામાન્યરૂપે નિર્દિષ્ટ કરાયેલી વસ્તુ " વિગતવાર ન સમજી શકાય માટે તેની વિશેષ સમજ આપવા માટે વિશેષ પ્રકારે તેનો ભેદ પાડી તેનું પૃથક્કરણ-વિભાજીકરણ કરી બતાવનાર વિચાર “વહારનય’ છે. ટૂંકમાં એકીકરણરૂપ બુહિવ્યાપાર એ સંગ્રહનય છે અને પૃથક્કરણરૂપે બુદ્ધિ વ્યાપાર એ વ્યવહારનય છે. ઉપરાંત લેકરૂઢિ અનુસારનું કથન પણ વ્યવહારનય છે. એટલું જ નહિ પણ જે પ્રમાણેનું મંતવ્ય અભિપ્રાય છે, જ્ઞાન છે તે પ્રમાણેનું વતન તે પવહારનય છે.
ધઉં વીણ !” એ કથન લોકરૂઢિ અનુસારના વ્યવહાર નનું ઉદાહરણ છે. ક્રિયા કાંકરા વીણી છૂટા પાડવાની થાય છે પણ પવહાર “ધઉં વીણ!’ એમ કહેવાનું છે. મા, બ, ભાભી
કે કી યા બેન કહેવાનો રિવાજ છે. મા એ બાપની પત્ની છે [‘તે સાચી વાત છે પણ એ રીતે માની ઓળખ આપવાને વ્યવહાર નથી. . . : : ", " ! ' '
: સંસારમાં સરખે સરખાના સહવાસમાં રહીએ છીએ. જે કાંઈ કલા આદિ. મેળવવા, ઢેળવવા હોય તે કલાગુરુ, કલાકા૨ કલા
પપાસુના સાનિધ્યમાં-સંગમાં આવીએ છીએ તેમ સાધકે , • સાધનામાર્ગે સાસર' કરવો જોઇએ. જેઓએ બ્રહ્મદષ્ટિ કેળવી
છે, જેમાં બંધાત્રી (પંડિત) બ્રહ્મવિંદ્ર (નાની), બ્રહ્મનિષ્ઠ (સવ) છે તેઓનો સંપર્કમાં “ આવવું, તેઓના સાંન્નિધ્યમાં રહેવું, એમનાં પડખાં સેવવાં જોઈએ. એ માટે થઈને જ - દશનાચારનું પાલન છે. એમ કરવાથી લાંતર થતું નથી અને - લક્ષ પ્રતિ આગેકૂચ જારી રહે છે. અધઃપતન ન થતાં મેળવેલા ગુણનું રક્ષણ-પાલન થાય છે અને ગુમાં વિકાસ થાય છે
(૪) જીવે નથી . . . - વસ્તુનો. માત્ર વસ્તુ માન પર્યાય તરફ આ નય લક્ષ ખેંચે છે. '
જે વિચાર ભૂત અને ભવિષ્યકાળને બાજુએ મૂકી માત્ર - વર્તમાનકાળને સ્પશે તે “ઋજુત્ર નય છે. આ નયે કેવળ વર્તમાનકાળને માન્ય રાખે છે. ભૂતકાળ અને ભવિષ્યકાળને તે અપલાપ કરે છે. આ નયની દષ્ટિએ વર્તમાન સમૃદ્ધિ સુખનું સાધત થતી હોવાથી તેને સમૃદ્ધિ કહી શકાય. પરંતુ ભૂત સમૃદ્ધિની રમૃતિં કે ભાવી સમૃદ્ધિનાં સપનાં વર્તમાન સમયે સુખસગવડ પૂરી પાડનાર ન હોવાથી તેને સમૃદ્ધિ ન કહી શકાય. એ તે નવાબી, ગઈ અને નવાબ રહી ગયા કે ભેંસ ભાગોળે ને છાશ છાગોળે જેવી વાત કહેવાય. કોઈ ગૃહરથી સાધુધર્મની શુભ મનોદશા - વાળા હોય ત્યારે તેને આ નય સાધુ કહે. અને કોઈ સાધુના, વેષમાં રહેવા છતાં અસંયમી વૃત્તિવાળો હોય ત્યારે તેને આ નય સાધુ ન કહેતાં અવતી જ કહે. સામાયિકમાં રહેલી વ્યકિત જે ખૂરા વિચારમાં હોય તે તે આ નય અનુસાર વાડે ગયે” કહેવાય..
. ' . આ ત્રસૂત્ર નયનો પાછી બે ભેદ સ્થલ સૂત્ર નય -
અને સૂક્ષ્મ ઋજુસૂત્ર નય છે. એક સમય માત્રના વર્તમાન " પર્યાયને ગ્રહણ કરનાર સૂક્ષ્મ ઋજુસૂત્ર મય છે જે shar 'present tense-તમને જ રવીકારે છે. અર્થાત વર્તમાન - પળના પર્યાયને જ ગ્રહણ કરે છે. જયારે સ્થલ ઋજુસૂત્ર નય - અનેક સમયના વતમાન પર્યાયને ગ્રહણ કરે છે; ઉદાહરણ તરીકે
મને ૪૯ વર્ષ થયું એ સ્થલ ઋજુસૂત્ર નય અનુસારનું કથન. ' છે જયારે મને ૫૦ મું વર્ષ ચાલે છે એમ કહેવું તે સૂક્ષ્મ "ઋજુસૂત્રે નય અનુસારે કથન છે. . . . . :: " યુદ્ધિષ્ઠિરે રે યાચકને થોડા સમય બાદ આવવા કહ્યું અને તે સાંભળી, ભીમે ધટનાદ : કર્યો જેનું કારણું. યુધિષ્ઠિરે વિચરતાં ભીમે ખુલાસે , કે આપે કાળ ઉપર વિજય ' ' મેળવ્યો તેની ખુશાલીને ઘંટનાદ છે તે આ જુસૂત્ર. તેનું ઉદાહરણ છે. ' સાધુભગવતે વર્તમાન જોગ શબ્દને , ગ . કરે છે.તે પણ આ સંજુસૂત્ર કોનું ઉદાહરણ છે. સ્કૂલે જ સૂત્રય રાજગાદીએ, રહેલ રાજાને જ રાજા કહે છે અને કે સૂક્ષ્મ જસત્રય રાજચિહયુકત ગોદીનશીન, રસ્તા . સંહિતના રાજાને જુ રાજા, કહે છે. આમ નિશ્ચિત વતમાનું સ્વરૂપ