SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન ૧૦૭ નિશ્ચયા. એ ગુણ અને ગુણીની અભેદતા પ્રતિ લિદેપ કરે છે. જયારે વ્યવહારનષ ગુણ અને ગુણ અર્થાત ગુણુ-પર્યાય અને દ્રમ વિષેના ભેદ પ્રતિ નિર્દેશ કરે છે, કે : ', નિશ્ચયનયનું કાર્ય કરવા માટે વ્યવહારનપને આશ્રય લે પડે છે. પૂર્ણ નિશ્ચયુ પામ્યા--પછી વ્યવહારનયના ટેકાની - આવશ્યકતા રહેતી નથી. કાંઈ કરવાનું હોય ત્યાં કે જોઈએ. સક્રિયતા છે ત્યાં વ્યવહાર છે. શુદ્ધ નિશ્ચય વરૂપ -અક્તિ સ્વરૂપ છે ! ... . . . . : : : ' , (૧) નગમ નિયં:- . . . . . . - તા. ૧-૧૦-૯૭:અને ૧૬-૧૦–૮૭ ૧ દ્ધ - : સાત નય નીચે મુજબ છે : " " : કે ડિ!. . . . . . . . ઋજુસૂત્ર નય જેના બે વિભાગ રથલ અને સૂક્ષ્મ છે. (૫) શબ્દ નર (ઈસબંભિર નય અને (૭) એવભૂતનય: ' આમાંના પ્રથમ ચાર ન યાયિક ન છે. ન્યારે પછીના ત્રણ નો પર્યાયાર્થિક નય’ છે. આ વ્યાર્થિક અને - પર્યાયાથિક નયના ભેદ સ્થલ અને સુમની અપેક્ષાએ છે. દ્રવ્યથિ કે નય અભયું છે. જયારે પર્યાર્થિન ભેગ્ય છે. !: કાર્યની શરૂઆત (આદિ) એ નગમનાય છે. જયારે કાયની , પૂણતા (સમાપ્તિ) એ એવું ભૂત નય છે અને કાર્યના વચલા તબકકા (Stages): જે છે તે ઉપર જણાવ્યા મુજબના બીજાથી લઈ છઠ્ઠી સુધીના પાંચ નો છે. વળી જે ઉત્તરોત્તર વિકાસના કાર્યકારણના તબકકા છે. 1- . . . , , , - : (બ) નિગમનય એટલે બધાં કારણ-કાર્યનું બીજ અર્થાત પાયે છે.. . . . . . . . . . " () વચલાં બધાં નો એ કારણ-કાયની પરંપરા છે. () જ્યારે એવભૂત નય એ અંતિમ મર્યા છે, આ સંસારમાં પરમાર્થિક. એવંભૂત નય છે જ નહિ. કેમકે ાં કાર્યકારણની પરંપરા ચાલુ રહે છે અને આત્યંતિક એવી અંતિમ સિદ્ધિ ત્યાં છે જ નહિ. - પારમાર્થિક એવંભૂત નય માત્ર મેક્ષમાર્ગમાં સિદધત્વ અર્થાત્ પરમાત્મવની પ્રાપ્તિ થવી તે છે. ' - આ નમાં મેહનીયના ૧૬ કષા અને ૯ નેકષાયોને -હણવા માટે જે નય સાધનામાં કામમાં આવે તે સુનય છે. સુનયને સાધન બનાવીને આપણે અવિકારી, અવિનાશી, વાત- - રાગી બની પારમાર્થિક એવંદભૂત નયમાં જવાનું છે. પદાર્થના ગુણધમરને અનુલક્ષીને સુનય-કુનયના ભેદ નથી. શું જોઈએ છે?” એના સંદર્ભમાં સંસાર નથી. પરંતુ દશ્ય પદાર્થ જોઇને એના સ્વ પર કેવાં ભાવ કરીએ છીએ એ ઈપર સંસારભાવ કે મેક્ષભાવ સમજવાનું છે. માટે જ દેહભાવ એ કુનય છે અને આમભાવ એ સુનય છે. કેપણુ પદાર્થને રાગપૂર્વક જેવો જણ નહિ. અને જયા-જાણ્યા પછી રાગ કરે નહિ એ “સુનય દ્રષ્ટિ છે, જ્ઞાતા-દ્રષ્ટો ભાવ એ “સુન દષ્ટિ' છે. રાગભાવ હટાવવા તે “સુ ” છે. ' : ", સંસારમાં જેટલા જેટલા આપણુ દેહભાવ-મેહભાવ છે, તે સઘળા “કુનય’ છે, જે “મિથ્યા દર્શન’ છે. આત્મભાવ, આધ્યાત્મિક -ભાવ એ “સુનય” છે. અગાઉ જણાવ્યા મુજબ આ નાની વહેંચણી બીજા બે -ભેદ નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં પણ કરવામાં આવી છે. નિશ્ચય એટલે અત્યંતરદશા. અર્થાત : અભ્યતર એવું અંતઃકરણ કે મને. જ્યારે વ્યવહાર એટલે દેહ અને દેહ થકી થતી ક્રિયા. ' નિશ્ચયનય એટલે દ્રવ્યની સાથે ગુણ-પર્યાયને વિચાર. અર્થાત : આત્માની સાથે જ્ઞાન – દર્શન- ચારિત્ર વિચાર કરે તે નગમ એટલે કે નિગમ અર્થાત ક૯૫ના નિગમનયને નથી ભૂતકાળની મર્યાદા કે નથી ભવિષ્યકાળની મર્યાદા નિગમનાય : ઉપચરિત સત્ય માને છે. નિગમનય અશ, આપ (ઉપચાર) -સંકલ્પને. જેમ માને છે તેમ જડ દ્રવ્યને ચૈતન્ય માને છે અને ચેતન દ્રવ્યને જડ માને છે. નિગમનય ઉપચરિત સાયને માને છે, તે અનુપચરિત સત્યની અપેક્ષાએ ખેડું કરે છે. બાકી વ્યવહારની અપેક્ષાએ સાપેક્ષપણે ઉપચરિત સત્ય પ્રમાણે - જ્ઞાનને વિષય અને વેદનને વિષય બને છે. આત્મા અને પુદ્ગલ સ્કંધ (દેહ-શરીર)નું જે મિશ્રણ થયેલું છે, એમાં જડ. અને તન્યને ભેદ સમજ સહેલું છે, પરંતુ રૂપી (પુદગલ સ્કંધ) : અને અરૂપી (આત્મા)ને ભેદ સમજવો ઘણે કઠિન છે. છતાં ને ચેતન કહેવું અને ચેતનને જડ કહેવું તે ધર્માતર નૈગમ- નય અથવા આરોપનગમનાય છે. અત્રે ઉપચરિત શબ્દને ખુલાસે કરી લઇએ કે જે નીકળી જાય, ટળી જાય છે તે ઉપચરિત કહેવાય છે, સાથે પ્રાપ્ત થતાં સાધના નીકળી જાય. –ળી કે છૂટી જાય છે. એટલે સાધના ઉપચરિત કહેવાય. સાત નમાં જે ગમય નહિ સ્વીકારીએ તે જગવ્યવહાર ચાલી નહિ શકે. હું શરીર છું.’ એ જડમાં ચેતનને આરોપ-ઉપચાર છે . ' અને હું સિદ્ધ સ્વરૂપ છું.’–‘ારું #1 હેમ !' એ સંકલ્પ છે. , જડ-ચેતન, ચેતન-જડ એ બધું ને ગમનય આશ્રિત ઘટે છે. ન એટલે એક નહિ. એકથી અધિક દષ્ટિએ એટલે નૌગમય. એક દષ્ટિ બતાવે તેને નય કહેવાય. પણ બીજી દૃષ્ટિએ જે અપલાપ કરે તે તે નયાભાસ કહેવાય. | નેગમનયના મુખ્ય ત્રણ પેટા ભેદ છે : () સંકલ્પ નૈગમ (૨) અંશ નૈગમ (૪) આપે. (ઉપચાર) મૈગમ. - - () સંકલ્પ નૈગમ :- એક વ્યકિત સુરત જવાની 'તૈયારીમાં છે તે સમયે તેને કોઈ સંબંધી આવી પૃચ્છા કરે કે શું કરે છે ? ત્યારે તે જવાબ દેશે કે હું સુરત જાઉં છું.” અથવા એક વ્યકિતએ ચેરી કરવાને સંકલ્પ કર્યો, તે તેને ધર્મશાસ્ત્ર ચોરી ન કરી હોવા છતાંય ચેરી ક્ય જેવો દોષ લાગે એમ ફરમાવશે. આ નય અનુસાર “ક્રિયા ' ” કરતું હોય તે કયુ” કહેવાય છે. ' સહજાનંદી શુધ સ્વરૂપી અવિનાશી હું આત્મવરૂપી !” ' “અદં ત્રણામ !” “હું સિંધુ સ્વરૂપ છું” એ સંકલ્પ નગમનય છે. (૧). અંશ ને ગમ:- એક પુરુષના ધેતિયાને કે એક
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy