________________
©
બુદ્ધ જીવન
Regd. No. MH, By / Sonth 54 Licence No. : 37
વર્ષ : ૪૯ અ‘કઃ૧૧-૧૨
મુંબઇ તા. ૧-૧૦-'૮૭ અને ૧૬-૧૦-'૮૭ વાર્ષિક લવાજમ રૂા. ૩૦⟩– છૂટક નકલ રૂા. ૪-૦૦
તંત્રી. રમણલાલ ચી. શાહ લબ્ધિ
દિવાળીના દિવસે મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા અને કાતિ'ક સુદ પ્રતિપદાને દિવસે, નૂતન વર્ષના પ્રભાતે ગૌતમરવામીને વળજ્ઞાન થયું'. એટલા માટે દિવાળીના અને નૂતન વના પર્વ'ના મહિમા જૈનમાં વિશિષ્ટ ગણાય છે. દિવાળીનાા શારદાપૂજનની વિધિમાં જૈન વેપારીએ પૂજનના મૃત્યુમાં જે શુભેચ્છાઓ દર્શાવે છે તેમાં ‘ગુરુ ગૌતમસ્વામીની લષ્કિંધ હાજો' એમ પણ લખે છે.
ગૌતમસ્વામીને લબ્ધિના ભંડાર તરીકે ઓળખાવવામાં આવે છે. ‘અન તલબ્ધિનિધાન’જેવુ બિરુદ પણ એમને માટે વપરાય છે. ગૌતમરવાની અષ્ટાપદ પર્વત ઉપર જ ધાચરણ લબ્ધિ વડે સૂર્યના કિરણો પકડીને ચડી ગયા હતા. ત્યાંથી પાછા ફર્યાં પછી એક પાત્રમાં રહેલી ખીર વડે પદરસો ત્રણ તાપસોને એમણે પારણુ કરાવ્યું હતું. એ પાત્રમાં જમણા હાથને અગૂઢા રાખવાથી એમાંની ખીર છૂટી નહોતી. પેતાની અક્ષીણ – મહાનસીલબ્ધિ વડે તેઓ એમ કરી શકયા · હતા. ગૌતમસ્વામીના જીવનમાં વધ્ધિના ચમત્કારની આવી કેટલીક ઘટનાઓ બની હતી એવું વાંચવા મળે છે. લેકાને આશ્ચય મુગ્ધ કરી નાખે એવા ચમકભર્યાં શક્તિવિશેષને આપણે ‘લબ્ધિ’ તરીકે ઓળખાવીએ છીએ.
લબ્ધિ શબ્દ સંસ્કૃત ‘કમ્' ધાતુ પરથી આવ્યો છે. • જીવ' એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. લબ્ધિ એટલે ‘લાભ’ અથવા ‘પ્રાપ્તિ.' જે અસામાન્ય વિશિષ્ટ ક્રાટિની શકિત વડે ઇચ્છિત વસ્તુની ચમત્કારભરી રીતે અનાયાસ પ્રાપ્તિ થાય તે શક્તિને ‘લબ્ધિ ' તરીકે ઓળખાવવામાં આવે છે. આત્મા ઉપરનાં કર્માંનાં ગાઢ આવરણે જેમ જેમ દુર થાય તેમ તેમ આત્મામાં આવી શકિતઓ, લબ્ધિએ પ્રગટ થતી જાય છે એમ જૈન ધમ માને છે.
‘લબ્ધિ' શબ્દ જૈન શાસ્ત્રગ્રન્થમાં અહિંસા'ના અર્થમાં પણ વપરાય છે. વળી વીર્ષાં તરાના ક્ષય કે ક્ષાપક્ષમથી પ્રાપ્ત થતી શક્તિના અથ માં ‘લબ્ધિ’ શબ્દ વપરાયા છે, અને જ્ઞાનાવરણીય કર્મીના હાય કે ક્ષયપશમ માટે પણ ‘લબ્ધિ’ શબ્દ વપરાયા છે.
મુંબઇ જૈન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પ્રસ્થમાં વાર્ષિક રૂા. ૩૦૦
લબ્ધિની શાસ્ત્રકારાએ નીચે પ્રમાણે જુદી જુદી પા · આપી છે :
હ્યુમન ટચિત્ર : | પુનરો | જ્ઞાનાવરણામે ક્ષયૅવારિ શેષ : । (લબ્ધિ એટલે પ્રાપ્ત થવું જ્ઞાનાવરણીય કમ ના ક્ષયાપશમથી પ્રગટ થતા શક્તિવિશેષને લબ્ધિ કહેવામાં આવે છે.)
इन्द्रियनिर्वृत्तिहेतु: क्षयोपशमशेषे यासंनिधानादात्मा द्रव्येन्द्रियनिवृत्ति प्रति व्याप्रियते स ज्ञानावरण-येोपशम् विशेष વિજ્ઞાયતે ।
(ધન્દ્રિયની નિવૃત્તિના કારણભૂત એને વિશિષ્ટ ક્ષયે પશમ તે લબ્ધિ. જેના સનિધાનથી આત્મા દ્રવ્યેન્દ્રિયાના વ્યાપારમાં પ્રવૃત્ત થાય છે એવા જ્ઞાનાવરણના ક્ષયે પશમતા વિશેષ તેને લબ્ધિ કહેવામાં આવે છે.)
मतिज्ञानावरणक्षये । पक्षमेात्था विशुद्ध जीवस्यार्थग्रहणशक्ति હજીળબ્ધિ : 1
(મતિજ્ઞાનાવરણુના ક્ષયાપશમથી ઉત્પન્ન થયેલી વિશુદ્ધિથી જીવમાં પદાર્થાને ગ્રખ્ખુ કરવાની જે વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે તે લબ્ધિ).
સંપેમેરોવાૠદ્ધિપ્રાપ્તિŠધિ : 1
(તપવિશેષથી પ્રાપ્ત થતી ઋદ્ધિ તે લબ્ધિ). सम्मददंसण - णाण-चरणेसु जीवस्स समागमे। (લબ્ધિ એટલે સમ્યગ્દર્શન સભ્ય, જ્ઞાન ચરિત્ર સાથે જીવના સમાગમ).
द्विणाम |
અને સર્ગ
विकरणा अणिमादया मुक्तिपर्यन्ता इषुवस्तूपधम्भा वध्य : । (મુકિત સુધીની પ્રષ્ટિ વસ્તુઓની પ્રાપ્તિ કરાવી આપનાર અણિમાદિ વિક્રિષાએ તે લબ્ધિ).
गुणप्रत्ययो हि सामथ्यविशेष लब्धिरिति प्रसिद्धि ।
(ગુણેના સામથ્યવિશેષ લબ્ધિ તરીકે ઓળખાય છે.) आत्मन: शुभभावावरण क्षयोपशमे लब्धि: । (આત્માના શુભભાવના આવરણનના ક્ષયપશમથી પ્રાપ્ત થાય તે લબ્ધિ).
મનુષ્યમાં વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક શક્તિએ રહેલી છે. જયારે કાઇક વ્યક્તિમાં અસાધારણ એવી શક્તિ જોવા મળે તે લેાકાને આશ્રવ થાય છે. જ્યારે કેટલીક શકિતએ એવી છે કે જેને પ્રભાવ નજરે ન જોયા હોય તેા માન્યામાં