________________
૧૦૨
ન આવે. સામાન્ય લેાને એવી વાત ચમત્કારયુક્ત લાગે અને તેના તરફે શ્રદ્ધા કે અંધશ્રદ્ધાના ભાવ ધારણુ કરે. એવી શક્તિની વાત સાંભળીને બૌદ્ધિક લકાને તે અપ્રતીતિકર, તિગ કે ગપ્પા જેવી લાગે, પણ તેઓને નજરે જોવાની તક મળે અને જાતે ખાતરી કરે તે તે પણ તે માનવા તૈયાર થાય છે. કેટલાક નાસ્તિક માણસો નજરે આવી ઘટના જોયા પછી આસ્તિક કે શ્રદ્ધાવાન બની જાય છે.
પ્રબુદ્ધ જીવન
સમજાઈ જવી, દૂર કયાંક હોય તેમ જોવુ અને વિચારે અને ભાવા કહેવા, એક
(જેમ કે
એક શબ્દ સાંભળતાં આખી વાત અનતી ઘટનાનું જાણે નજરે નિહાળતાં વણું ન કરવું, ખીજાના મનમાં ઊઠતા બરાબર સમજી લેવા અને તે પ્રમાણે ઇન્દ્રિય દ્વારા બીજી પન્દ્રિયના વિષયને જાણી લેવા સુગ ધ પરથી પટ્ટાને રંગ કા હશે તે કહી આપવું), જમી નથી અદ્ધર રહેવુ', આકાશમાં ગમન કરવું, હાથમાંથી કે વાણીમાંથી અમૃત ઝરતુ હોય તેવા અનુભવ થવે, પાત્રમાં પડેલું અન્ન ખૂટે નહિ એવા ચમત્કાર થવા, તેજોલેશ્યાની પ્રાપ્તિ થવી (જે વડે કશુંક ખાળી શકાય કે ઠંડુ કરી શકાય), પેતાના શરીરના મેલ કે પરસેવા દ્વારા બીજાના રોગ મટાડી શકાય, પોતાના ઝાડા કે પેશાબને અત્યંત સુગ ંધીમય બનાવી શકાય, શરીરના નખ, વાળ, દાંત વગેરે દ્વારા ખીજાના રોગ મટાડી શકાય, પોતાની શક્તિથી ડુંગરને ક પધ્યમાન કરી શકાય, ઉપદ્રવ કે સંકટને તત્ક્ષણ શાંત કરી શકાય, વીંછી કે સપના ઝેરને ઉતારી શકાય, પેાતાના વચન અનુસાર ઘટના કરી શકાય, વશીકરણુ, સ્તંભન કે મેાચન વગેરે ઘટના પણ કરી શકાય, પરકાળ પ્રવેશ કરી શકાય, શરીરને નાનુ કે મેથ્યુ કરી શકાય – આવી આવી ઘટનાઓ જેમના ધ્વનમાં થતી હોય તેવી વ્યકિતઓએ કાઇક વિશેષ શકિત પ્રાપ્ત કરી છે એમ કહી શકાય. આવી શક્તિ તપના પ્રભાવે કે જ્ઞાનના વિકાસથી, કે અમુક ના ક્ષયોપણમથી પ્રાપ્ત થાય છે. એને લબ્ધિ તરીકે ઓળખાવવામાં આવે છે. વર્તમાન દેશકાળ અનુસાર ધણી લબ્ધિએ ક્ષીણ થઈ ગઈ છે અથવા એવી લબ્ધિઓ ધરાવનાર મહાત્માએ વિરલ થઈ ગયા છે.
વૈદિક દર્શનમાં વિશિષ્ટ પ્રકારની ચમત્કારિક શક્તિને માટે ‘વિભૂતિ’ શબ્દ વપરાયો છે. વેદ, ઉપનિષદો, પાત જલ યોગસૂત્ર, ભગવદ્ગીતા, પુરાણું વગેરેમાં વિવિધ પ્રકારની વિભૂતિઓનુ વન જોવા મળે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એ દરેક પ્રકારના યોગાંગ દ્વારા અથવા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય', સ્વાધ્યાય, તપ, શ્વર પ્રણિધાન વગેરે દ્વારા આવી વિવિધ વિભૂતિએ પ્રગટ થાય છે એમ ઉપનિષદો, યોગસૂત્ર, યોગદાન, ભગવદ્ગીતા પ્રત્યાદિ ગ્રન્થામાં કહેવામાં આવ્યું છે.
તા. ૧-૧૦-૮૭ અને ૧૬-૧૦-૨
અવસ્થાની પ્રાપ્તિ કરે છે અને લેાને નિર્વાણુંમાગ સમજાવવાને સમ અને છે ત્યારે તેની તે શક્તિને લકાત્તર અભિના કહેવામાં આવે છે.
ઔદ્ધ પર પરાના સાહિત્યમાં પણ લબ્ધિરૂપી વિવિધ ચમત્કારિક શકિતઓના ઉલ્લેખો મળે છે. આવી લબ્ધિને ૌદ્ધ પરિભાષા પ્રમાણે ‘અભિજ્ઞા' નામથી એળખાવામાં આવે છે. ‘વિશુદ્ધ મગ્ન’નામના ગ્રન્થમાં બતાવ્યું છે હુ અભિજ્ઞાએ ખે પ્રકારની છેઃ (૧) લૌકિક અને (૨) લાાત્તર. આકાશગમન (ઋદ્ધિવિધ), પશુ-પક્ષીઓની મેલીનું જ્ઞાન (દિવ્યરત્રાત), પરચિત્ત વિજ્ઞાનતા (ચૈતીપયેજ્ઞાન), પૂર્વજન્મનું જ્ઞાન (પૂર્વનિવાસાનુસ્મૃતિ),, દુર રહેલી વસ્તુએનું `ન (ચિત્યેાત્તપાદ) વગેરે અભિજ્ઞા લૌકિક પ્રકારની છે. સાધક જ્યારે અહત
લબ્ધિએ કેટલી છે? આમ જો જોવા જએ તા આત્માની જેટલી શક્તિ તેટલી લબ્ધિએ છે એમ કહી શકાય. અર્થાત્ અનત શક્તિમાન એવા આત્મામાંથી અનંત પ્રકારની લબ્ધિ પ્રગટ થઈ શકે. એટલા માટે ગૌતમસ્વામીને ‘અનંત લબ્ધિ નિધાન અર્થાત્ અનંત લબ્ધિના ભંડાર તરીકે ઓળખાવવામાં આવે છે. પરંતુ કેટલીક વિશિષ્ટ લબ્ધિઓન જે ઉલ્લેખા જુદા જુદા શાસ્ત્ર–ગ્રન્થામાં જોવા મળે છે એમાં પાંચ, દસ, અઠ્ઠાવીસ, અડતાલીસ, પચાસ કે ચેાસઠ પ્રકારની વિભિન્ન લબ્ધિએ છે.
લબ્ધિના પ્રકારો ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિન્દુથી ભિન્ન ભિન્ન દર્શાવવામાં આવ્યા છે.
(૧) ક્ષયાપમ લબ્ધિ (૨) વિશુદ્ધ લબ્ધિ (૩) દેશના લબ્ધિ (૪) પ્રાયાગ્યતા લબ્ધિ (પ) કરણ લબ્ધિ - એમ મુખ્ય પાંચ પ્રકારની લબ્ધિ બતાવવામાં આવે છે. આ પાંચ પ્રકારની લબ્ધિમાં પ્રથમ ચાર લબ્ધિ ભવ્ય કે અભ” બંને પ્રકારના જીવાને પ્રાપ્ત થાય છે, પરંતુ કર લબ્ધિ તે ફકત સન્મ જીવાને જ પ્રાપ્ત થાય છે. અને તે પણ સમ્યકત્વની પ્રાપ્તિ પછી. ક્ષયેાપશમને કારણે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને ક્ષયે પશમી [બ્ધ કહેવામાં આવે છે,
પ્રતિસમય શુભ કર્મોના બંધમાં નિમિત્તભૂત અને અશુભ કર્માંના બંધની વિધી એવી લબ્ધિને વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. કર્માની ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ અનુભાગને ધાત કરીને અતઃ કાડાકાડી સ્થિતિમાં અને દ્વિથાનિય અનુભાગમાં અવસ્થાન કરવુ તેને પ્રાયોગ્ય લબ્ધિ કહેવામાં આવે છે.
ષડ દ્રવ્ય અને નવતત્ત્વના ઉપદેશરૂપી ઉપદેશ આપવાની શક્તિને દેશના લબ્ધિ કહેવામાં આવે છે. સમ્યગ દ્રષ્ટિ મહાત્માઓ જ આવી દેશના લબ્ધિ ધરાવે છે.
કાલ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયેાગ્યતારૂપી પાંચ ભેદને કારણે લબ્ધિના પણ પાંચ પ્રકાર બતાવવામાં આવે છે
દાન, લાભ, ભેગ, પરિભાગ, વીય, સમ્યકત્વ, ન, જ્ઞાન અને ચારિત્ર એમ નવ પ્રકારની કૈવલ લબ્ધિ બતાવવામાં આવે છે. ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને દસ પ્રકારની લબ્ધિ ખતાવી છે. જુએ :
પોયમાં | વિહા રુઢી વત્તા તું ના માળી, મળઢી, ચરિતઢી, પરિતારિતલ્હી, રાળની, જામતી, મેગજ્જી, સવમાઢી, વીર્યદ્વી, નિયહીં.
હે ગૌતમ, દસ પ્રકારની લબ્ધિ છે, જેમ કે (૧) જ્ઞાનલબ્ધિ (૨) નલબ્ધિ (૩) ચારિત્રલબ્ધિ (૪) ચારિત્રાચારિત્ર લબ્ધિ (૫) દાનલબ્ધિ (૬) લાભલબ્ધિ (૭) ભોગલબ્ધિ (૮) ઉપભાગ લબ્ધિ (૯) વીય લબ્ધિ અને (૧૦) ઇન્દ્રિયલબ્ધિ.
આ લબ્ધિમાં જ્ઞાનધિના પાંચ, દશનલબ્ધિના ત્રણ, ચારિત્રલબ્ધિના પાંચ એમ દરેકના પેટાપ્રકાર પણુ ભગવતી સૂત્રમાં દર્શાવ્યા છે.
(અનુસંધાન પૃષ્ઠ ૧૨૧ ઉપર )
D