________________
તા. ૧૬-૬-૮૭
પ્રબુદ્ધ જીવન દર્શનાવરણીય કમીને કારણે આ માને તે ગુણ સંપૂર્ણ પ્રગટ થતો. કાળ પ્રસાર થાય તેટલો ઓછો લાગે છે. એ ચિંતનધારા પર નથી. અગ્યાબાધ, અનંત, અક્ષય સુખને અનુભવ કરે તે ચઢતા જ આત્મા ઉત્તરોત્તર વિશુદ્ધ થવા લાગે છે. આત્માને ગુણ છે, પરંતુ વેદનીય કમને કારણે તેને તે અનુભવ
હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્રમાં (અજિતનાથ થતા નથી. આમાના ક્ષાયિક સમકિત ગુને મેહનીય કમ" પ્રગટ
ભગવાનના ચરિત્રમાં) સંસ્થાન વિજય ધમયાનના પદાર્થોનું થવા દેતા નથી. અક્ષય સ્થિતિરૂપી ગુરુ આયુષ્યકમને લીધે ઢંકાયેલ
સવિસ્તર વર્ણન કર્યું છે. રહ્યો છે. આત્માને અરૂપી ગુગુ નામકમને લીધે પ્રગટ થતા નથી. આત્માના અગુરુલઘુ ગુણને ગૌત્ર ક્રમ આવરે છે. અનંતવીય
હેમચંદ્રાચાર્યે ધમકાનના પિંડ, પદય, રૂપથ અને નામને આત્માને ગુણ અંતરાયકર્મથી દબાયેલું રહે છે. રૂપાતીત એમ ચાર પ્રકારનાં ધ્યેય દર્શાવ્યાં છે. ધર્મધ્યાનના આ આત્મામાં અનંતશકિત હોવા છતાં આ આઠેય કમં ભેગા મળીને બધા ભેદે છે, પરંતુ તે સાલંબન દાન દેવાથી ગમે ત્યારે ગમે આમાને અશકત. પરાધીન, ગુલામ જે વિવશ બનાવી દે છે.
તે પ્રકારે તેના સ્વરૂપનું ચિંતવન કરવામાં પરસ્પર વિરોધ બાધ
આવતું નથી. કર્મના પ્રકાર, કર્મબંધના કારણે, ઉદીરણ અને ઉદયનું સ્વરૂપ કર્મક્ષયથી પ્રગટ થતી આત્માની વિશુદ્ધિ ઇત્યાદિનું
સર્વજ્ઞ ભગવાનનાં વચનનું આવી જુદી જુદી રીતે ધ્યાન જેમ જેમ ચિતન થતું જાય તેમ તેમ આમા શુદ્ધ થતા જાય.
ધરવાથી તત્ત્વનો બેધ થાય છે. એમનાં રહસ્યનું ચિંતવન કરતાં આમ કમંવિપાકની એકાગ્રચિત્તથી વિચાર કરતાં આરાધકને
ચિત્તમાં અપાર શાંતિને અને અલૌકિક અતીન્દ્રિય સુખને આત્મા ઉત્તરોત્તર વધુ નિર્મળ થતો જાય છે.
અનુભવ થાય છે. સંસ્થાને વિચય ધમાન
કથાનુપમ, ચરકરણાનુ યોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુગ
એ ચાર પ્રકારનાં શ્રુતજ્ઞાન દ્વારા વરતુની ઉત્પત્તિ સ્થિતિ અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધ્યાનશતકમાં લખે છે:
નાશનું સ્વરૂપ, તેના ક્રમ અને પથાય, તેની અનાદિ-અનંત, जिणदेसियाइ लक्खण संणठाणासविहाठामाणाई ।
અનાદિ-સાત સાહિ- સાત વગેરે વ્યવસ્થાનું જેમ જેમ જ્ઞાન
થતું જાય તેમ તેમ ધ્યાતાના અજ્ઞાનને નાશ થાય છે અને उपाय ठिइ भंगाह पज्जया जेय दवाणं ॥ ..
આત્મા નિર્મળ થતું જાય છે. पंचस्थिकाय मइयं लेागमणाइनिहणं जिणक्खायं ।
શગ ષથી મુક્ત થઈને સમતા ધરણું કરવા, સમત્વ પ્રાપ્ત णामाइ भेय निहियं तिविह महे। लोय भेयाई ।।
કરવા માટે ધમકાનને અભ્યાસ કરવામાં આવે છે. ધર્મકથાનના
વ્યવહારમ્યાન અને નિશ્ચયવાન એવા બે પ્રકાર પણ પાડવામાં खिइवलय दीवसागर नरय विमाण भवणाइ संठाण ।
આવે છે. આના વિચય, અપાય વિચય અને વિપાક વિચય સ્થાનને वामाइ पइठाणे निययं लोग हिइ बिहाणं ॥
વ્યવહાર ધર્મદધાન અને સંસ્થાન વિચય ધમંપાનને નિશ્ચય
ધર્મધ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જો કે આ ભેદ उवओग लक्खणमणाइणिहणमस्थतर सरीराओ।
પણ એટલા સૂક્ષ્મ છે કે ધમયાન વ્યવહારમાંથી નિશ્ચયમાં जीवमरूवि कारि' मोयं च सयस कम्मष्ठ ।
અને નિશ્ચયમાંથી અવહારમાં કયારે સરી પડે છે તેની સ્પષ્ટ ચણા સંસ્થાના વિચય ધર્મધ્યાનમાં જિનેશ્વર ભગવાને કહેલ
ભેદરેખા દોરવી મુશ્કેલ છે. દ્રનાં લક્ષણ, સંસ્થાન, આધાર, પ્રકાર, પ્રમાણ અને ઉત્પાદ- ધમયાન સાલંબન ખાન છે, અને શુકલ યાન નિરાલંબ થય સ્થિતિ વગેરે પર્યાયિનું ચિંતન કરવું.
સ્થાન છે. નિરાલ બ યાનમાં જવા માટે સાલંબન યાનના વળી જિનેશ્વર ભગવાને કહેલા અનાદિ અનંત એવા
અભ્યાસની પ્રથમ અપેક્ષા રહે છે. ધર્મયાનના અભ્યાસ માટે
શાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં આલંબને બતાવવામાં આવ્યા છે: (૧) પંચાસ્તિકાયમય લેકનું નામાદિ ભેદથી આઠ પ્રકારે તથા ઊર્વ-અધ-તિરછલોક એમ ત્રણ પ્રકારે ચિંતન કરવું તથા
વાચતા-ગુરુ પાસે વિનયપૂર્વક ને અભ્યાસ કરે (૨) પૃચ્છના
ગુરૂ પાસે જે અભ્યાસ કર્યો હોય તેમાં જે કંઈ સંશય થાય પૃથ્વી, વલય, દ્વીપ, સાગર, નરક, વિમાન, ભવન, આકાશ, વાયુ વગેરે યુકત એવી શાશ્વત લેકવ્યવસ્થાનું ચિંતન કરવું.
તેનું પૂછીને ગુરુ પાસેથી નિરાકરણ મેળવવું (૩) પાવતના
-જે કંઇ અવાસ કર્યો હોય તેનું વારંવાર પઠન કરવું. વળી આત્મા ઉપયોગ લક્ષણવાળે છે, અના-અનંત છે, (૪) અનુપ્રેક્ષા – જે અભ્યાસ કર્યો હોય તેનાં રહસ્યનું મૌલિક શરીરથી ભિન્ન છે, અરૂપી છે તથા પિતાનાં કમને કર્તા છે ચિંતન, અનુચિંતન કરવું અને (૫) ધર્મકથા-ધર્મોપદેશને જીવનમાં અને ભકતા પણ છે એમ ચિંતવવું.
દઢ કરે એ પ્રકારનાં ધમ દષ્ટાં, ઉદાહરણે જીવન પ્રસંગે સંસ્થાન એટલે પદાર્થનું રવરૂ૫ જિનેશ્વર ભગવાને પંચાસ્તિ.
વારંવાર યાદ કરવાં. કાયરૂપ અનાદિ અને અનંત એવા ચૌદ રાજલેકરેપ વિશ્વનું આ પાંચ પ્રકારનાં આનંબને ઉપરાંત સામાયિક, પ્રતિક્રમણું..
સ્વરૂપ જે સમજાવ્યું છે, અને ઉત્તિ , થય અને ધ્રુવયુકત સવ' ગુરુવંદન ઈત્યાદિ, ચારિત્રધર્મનાં અનુષ્ઠાને પણ ધમંયાનના પદાર્થોનું રે સ્વરૂપ સમજાવ્યું છે તેનું ચિંતવન કરવું તે
આલંબન તરીકે મહત્ત્વનું કાર્ય કરે છે. સંથાન વિચય ધમાન છે.
કોઈ એક મંત્રનો જાપ કરવામાં આવે છે તેને ધર્મજિનેશ્વર ભગવાનનાં વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધા વગર આ મકાન કહેવામાં આવે કે નહિ એવો પ્રશ્ન કેટલાકને થાય છે. પ્રકારનું ધમાન પ્રાપ્ત થવું સરળ નથી. ચૌદ રાજલેકરૂપ, શાસ્ત્રકારો એમ કહે છે કે મંત્રજાપમાં ગણના છે. સત્તાવીશ સમસ્ત વિશ્વના એક એક પદાર્થના સવિગત ચિંતવનમાં જેટલા - વાર, એક આઠ વાર. કે લાખ વાર એક માત્ર જાપ થાય છે.