________________
'૯૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૮૭
જઈ મેક્ષમાર્ગ તરફ વધવાનું છે. સિદ્ધગતિ મેળવવાની છે. એવું ચિંતવન કરવું તે અપાયવિચય ધમ ધ્યાન. વિપાકરિચય ધમધ્યાન
ધ્યાનશતકમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ લખે છેઃ पयइठिइपएसणुभावभिन्न सुहासुद्द विह-तं जोगाणुभाव जणि कमविवाग विचितेज्जा
ન મળવાથી (૩) ય પદાર્થની ગહનતાથી (૪) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી (૪) જિનવચનને સિદ્ધ કરવા તેને અનુરૂપ હેતુ ન મળવાથી (૬) કાલનિક અથવા સાચું ઉદાહરણ ન મળવાથી જિનેશ્વર ભગવાનની વાણી સમજાતી નથી કે સમજવાની રુચિ થતી નથી.
જેઓ નિઃસ્વાર્થ છે, નિસ્પૃહ છે, પરહિતચિંતક છે, લેકકલ્યાણુની ભાવનાવાળા છે, શુદ્ધ છે, કપટરહિત છે, સમતા- ધારક છે એવા માણસોની પ્રિય વચને માણસે જ્ઞાની જેમ
ઉઠાવવા તત્પર બને છે. કોઈ સંત-મહાત્મા પાણી માગે તે તેમને પાણી આપવા દસ જણા દેહાદેડી કરે, અને જેને પાણી આપવાનો લહાવે મળે તે પિતાની જાતને ધન્યભાગ્ય માને. સંતન વચનને તેઓ આજ્ઞાની જેમ ધારણ કરે છે. એવી રીતે તીર્થંકર પરમાત્માએ અર્થાત જિનેશ્વર ભગવાને કહેલા વચને અનેક છ આજ્ઞાની જેમ જીવનમાં ઉતારે છે. એમાં તાબેદારી નથી. અનિરછી નથી, કષ્ટ નથી અને હોય તેય તે તે ઈષ્ટ અને પ્રિય છે, રવહિતકર છે. એથી જીવનમાં કૃતાર્થતા, ધન્યતા અને ઉલ્લાસ અનુભવાય છે.
અજિતશાંતિ સ્તોત્રમાં કહ્યું છે: જે ઇચ્છહ પરમપર્વ
અહવા કિત્તિ સુવિર્ડ ભુવણે તા તેલુકુન્દરણે
જિણવયણે આયરે કુણુ. (જો તમે પરમપદ મેક્ષની ઇચ્છા કરતા છે અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામે એવી કીતિને ઇચ્છતા હો તે ત્રણે લેકને ઉદ્ધાર કરનાર જિનેશ્વર ભગવાનનાં વચનને આદર કરો.) અપાય વિચય ધર્મધ્યાન જિન ભદ્રાણિ ક્ષમાશ્રમ ધ્યાનશતકમાં લખે છે :
रागदोस कसायासवादिकिरियासुवट्टमाणाणं
इहपरलोयावाओ झाइज्जावज्जपरिवाना (રાગ, દોષ, કષાય, આસવ આદિ કિકામાં વર્તતા જીવને લોકમાં અને પરલોકમાં કેવાં દુઃખે પડે છે તેનું ચિંતન કરવું.)
અપાય એટલે કષ્ટ અથવા પી. જીવને વિવિધ કારણોને લીધે જે દુઃખ અનુભવવું પડે છે તેને વિચાર કરતાં કરતાં ધમયાન ધરનારે પિતાના શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યમય, અવિનાશી, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય એવા આત્મસ્વરૂપનું ચિંતવન કરવું જોઈએ.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આવસ્ત્ર છે એટલે કે પાપનાં દ્વાર છે. તેનાથી આ લેકમાં અને પરલોકમાં, ઘણું દુઃખ ભોગવવા પડે છે. આસવ પુગન્નરૂપ છે અને અનાદિકાળથી આત્માની સાથે લાગેલાં છે. માટે તેનાથી મુકત થવું એ આત્માને ધર્મ છે. કોધ, માન, માયા અને લેભરૂપી કષાયો ભવપરંપરા તે વધારે છે, પરંતુ હિક જીવનમાં પણ કો દ્વારા પ્રીતિને, માન દ્વારા વિનયને, માયા દ્વારા મિત્રતાને અને લેભ દ્વારા સર્વે મુને નાશ થાય છે. કષા આત્માના અધ્યવાણાને બગાડે છે અને અશુભ કર્મને બંધ કરાવે છે.
રાગ-દ્વેષને લીધે સંસારના અનેક જીવોને કેટલાં બધાં દુઃખને અનુભવ થાય છે; સર્વજ્ઞ ભગવાનના માર્ગની પ્રાપ્તિ ન થવાથી અનેક જીવને ભવટાવિમાં કેટલું બધું ભટક્યા કરવું પડે છે તેનું ચિંતવન કરવા સાથે પિતાને પૂર્વનું પુણ્યના ઉદયથી મનુષ્યભવની પ્રાપ્તિ અને સમકિતની ઝંખી થઈ છે. માટે હવે અપ્રમત્ત ભાવથી પોતે પૌદગલિક સંબંધે ઓછા કરતા
-
પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસના વિભા મથી ભિન્ન ભિન્ન યોગાનુભાવથી (ષાયાથી) ઉત્પન્ન થયેલ શુભ અને અશુભ કર્મના વિપાકને વિચાર કરે.
આ સંસારમાં વિવિધ પ્રકારના જીવોની વિવિધ પ્રકારની ગતિ સતત ચાલ્યા કરે છે. જયારે પિતાની બુદ્ધિ કે તકે કામ ન કરી શકે એવી અચાનક સારી કે માઠી ઘટનાઓ બને છે ત્યારે માણસ વિચાર કરતે થઈ જાય છે. જે તેની પાસે સાચી સમજણુ હોય તે તેને ખ્યાલ wાવે છે કે કોઈ અદષ્ટ તત્ત્વને કારણે આ બધી ઘટનાઓ બને છે. જૈનધમ માને છે કે મા અદષ્ટ તત્વ તે જીવોનાં શુભાશુભ કર્મ છે.
કોઈ પણ જીવ જે કંઈ શુભાશુષ કર્મ કરે છે તે કમને વિષાદ કે ઉદય જ્યારે થાય ત્યારે તે ભોગવવાનાં ભાવે છે. કર્મના વિચિત્ર ફળ કેવી રીતે ઉદયમાં આવે છે રમથત તેને કેવી રીતે વિપાક થાય છે તેનું ચિંતવન કરવું તે વિપક વિચય નામનું ધમ ધ્યાન છે. જ્યારે જ્યારે, આવાં કમેને વિપાક થાય છે ત્યારે સુખ અથવા દુઃખ જે કંઇ ભેગવવાનું આવે છે તે સમયે માં બધું કામના વિપાકને કારણે છે એવી સમષ્ટિ ધર્મધ્યાન ધરનારાઓએ રાખવી જોઇએ. - વિપવિચય ધર્મધ્યાન કરનારે કર્મના આઠ મુખ્ય પ્રકારને તથા પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એમ ચાર ભેદે બંધાયેલાં કમેં જ્યારે જ્યારે જેના જેના ઉદયમાં આવે ત્યારે ત્યારે તેને અવશ્ય ભોગવવાં પડે છે તેને વિચાર કરવો. કર્મના ઉદયથી કઈ માતા થાય છે; કોઈ પિતા થાય છે; કઈ પુત્ર કે પત્ની થાય છે; કોઈ રાજા કે રંક થાય છે; કઈ જળચર કે ખેચર થાય છે, કે ભગી કે રોગી થાય છે. એમ અનેક પ્રકારે કર્મની ગતિ સંસારમાં ચાલ્યા કરે છે. તીર્થંકર પરમાત્માના જીવને પણ પૂર્વે કરેલા કર્મો અવશ્ય જોગવવાં જ પડે છે. પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગ સહન કરવા પડયા હતા. મહાવીર સ્વામી ભગવાનના કાનમાં ગોવાળે ખીલા ઠોયા હતા, એક અપેક્ષાએ આત્મા જ કેમને કર્યા છે અને આત્મા જ કમને ભકતા છે, માટે કમ બાંધતાં પહેલાં ખૂબ વિચાર કરે જોઈએ. હસતાં હસતાં હસતાં બાંધેલાં અશુભ કર્મો ઉદયમાં જ્યારે આવે છે ત્યારે રડતાં રડતાં કષ્ટપૂર્વક ભોગવવા પડે છે એ લક્ષમાં રહેવું જોઈએ. એટલા માટે જ કહેવાયું છે કે “બંધ સમય ચિત્ત ચેતીએ રે, ઉદયે શે સંતાપ.”
મિથ્યાત્વ (અજ્ઞાન), અવિરતિ, કષાય અને યોગને કારણે છો અનેક પ્રકારનાં કર્મો બાંધે છે. કેટલાક લોકો કમ' એવા તીવ્ર રસથી બાંધે છે કે જે નિકાચિત પ્રકારનાં બની જાય છે. એવી કમર ઉદયમાં આગે ભોગગ્યા વિના છૂટકે નથી.
આત્મા સ્વભાવે શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યવરૂપ છે, પરંતુ કર્મોને કારણે તેનું સ્વરૂપ દબાયેલું રહે છે. અનંત જ્ઞાન એ આત્માને ગુણ છે, પરંતુ જ્ઞાનાવરણીય કર્મથી તેને જ્ઞાનસ્વભાવ દબાયેલું રહે છે, અનંતદર્શન પણ આત્માને ગુણ છે, પરંતુ