SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૮૭ પ્રયુદ્ધ જીવન મધ્યાન (અનુસધાન પૃષ્ઠ ૯૦થી ચાલુ) જ સુધી જીવનમાં અહમ્ ને મમત્વ ધણા મહત્ત્વા ભાગ ભજવે છે, રાગ અને દ્વેષની ઉગ્ર પરિષ્ણુતી' ચઢ્યા કરે છે ત્યાં સુધી માત્તધ્યાન અને રૌદ્રષ્યાનના પ્રસંગે વારવાર અન્યા કરે છે. ત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનમાં પ્રવત'નાર જીવ અનેક પ્રકારન દુ:ખ અનુભવે છે અને ચાર ગતિ રૂપ સ ંસારમાં તેનું પરિભ્રમણ સતત ચાલ્યા કરે છે. શુસ ધ્યાનમાં વતતા છત્ર પાંચમા કે વધુમાં વધુ છઠ્ઠા ગુરુસ્થાનક સુધી પહેોંચી શકે છે. એવા ઋશુમ પાત્રમાં ચિત્તની લેશ્માએ પણુ અશુભ એટલે કે કૃષ્ણ, કાપેાત અને નીલ એ ત્રણુ પ્રકારની સભવે છે. શુભ ધ્યાતમાં ધર્મ ધ્યાન અને શુક્લાન એ અનુક્રમે ચડિયાતાં પ્લાન છે. ધમ'ધ્યાન અહિક જીવનમાં સુખતિ પમાડનાર અને પરપરાએ શુક્લાન તરફ લઇ જતાર છે. મધ્યાનના ચાર પેટાપ્રકાર છે : (૧) કાવિય (૨) માયન્વિય (૩) વિપાક વિચય અને (૪) સસ્થાન વિચય. શુદ્રધ્યાનના પશુ તેવી રીતે ચાર પેટાપ્રકાર દર્શાવવામાં આવ્યા છેઃ (૧) પૃથકત્લ વિતક' સપ્રવિચાર (૨) એકત્વ વિતક' અપ્રવિચાર (૩) સૂક્ષ્મ ક્રિયા અપ્રતિતિ અને (૪) ઉચ્છિન્ન ક્રિયાનુવૃત્તિ. જે ધ્યાનધમ'થી યુક્ત હોય એ ધ્યાનને ધમ ધ્યાન હી શકાય. પરંતુ ધમ' શબ્દ અત્યંત વ્યાપક અને ગહન છે. જૈન ધમ' મનુસાર દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ધમ' મેક્ષમાગ રૂપ છે. તેમાં પણુ પંચ પરમેષ્ઠિની ભકિત, તદ્અનુસાર અનુષ્ઠાન, અહિંસાદિ પાંચ મહાત્રા, સમિતિ અને ગુપ્તિ, દાન, શીલ, તપ અને ભાવ, ક્ષમાદિ દસ પ્રકારના યતિધમ' પ્રત્યાદિ વિવિધ વિયેાના સમાવેશ ધર્માંના વિષયમાં કરાય છે. ક્રમ ક્ષય કરવામાં ઉપયોગી અને નવા અશુભ મ'બંધને થતાં મટકાવનાર જે જે સાધન કે ક્રિયા તે ખર્ધાના પણુ ધમ'ના વિષયમાં સમાવેશ થાય છે. જ્યાં સુધી આત્તાન અને રૌદ્રધ્યાન જાય નહિ ત્યાં સુધી ધર્મધ્યાન જલદી આવતું નથી, ખીજી ખાજ જીવનમાં ધમ ધ્યાનને લાવવાને જેમ જેમ દૃઢ પુરુષાથ કરતા જઇએ તેમ તેમ આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાન આછાં થવાં લાગે. એટલે ચ્યાત્ત ધ્યાન અને રૌદ્રાન પૂરેપૂરાં જાય પછી જ ધમ ધ્યાન ધરવા માટે રાહ જોતાર જીવ જલદી ધર્મધ્યાન ઉપર આવી શકતા નથી. વ મનુષ્યભન્ન અને રત્નત્રયીની પ્રાપ્તિ ત્વરિત થાય છે. એટલા માટે ધર્મધ્યાનની આવશ્યકતા રહેલી છે. આ જ્ઞાવિચય ધમ ધ્યાન વિચય એટલે વિચાર. આનુવિચય એટલે આજ્ઞાના વિચાર કરવા. સત્તુ ભગવાને જે વચનો કહ્યાં ઢાય તે વતામાં સ'પૂણ' શ્રદ્ધા ધરાવવી અને તે વચનેને માનની જેમ સ્વીકારવ તેના અથ આજ્ઞાવિય થાય છે સત્ત ભગવાનનાં વચને કયારેય પરસ્પરવરધી હતાં નથી. સંસારના સ` છાના કલ્યાણને માટે તે ઉપદેશ આપે છે. એમની વાણી દ્વારા સૌંસારનું સ્વરૂપ સમજાય છે. એમણે છ દ્રવ્યનું સ્વરૂપ, સિદ્ધ સ્વરૂ૫, નિગાનું સ્વરૂપ, ચોદ રાજલોકનું સ્વરૂપ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તેમાં રસ, રુચિ અને હર્ષલ્લિાસ સહિત શ્રદ્ધા ધરાવવી જોએ અને એ વચતાને આના રૂપ માનવાં જોઇએ. ભગત્રાનનાં વચનાને આજ્ઞા રૂપ માન્યા વગર ગમે તેવી કરણી કરવાથી બહુ ફળ મળતુ નથી. એટલા માટે આળાએ વ્મો ’-આજ્ઞાથી ધર્મો એમ કહેવાય છે. સ`તુ ભગવાને નિશ્ચમ અને વ્યવહારધમ, ઉત્સગ' માત્ર' અને અપવાદ માગની પ્રરૂપણા કરેલી છે. એમણે ચાર પ્રકારે નિક્ષેપાનું સ્વરૂપ હ્યુ છે. સાધુના પાંચ મહાવ્રત અને શ્રાવકનાં ખાર ત્રતુ સમજાવ્યાં છે. એમણે પચિત્ર મહાત્રતાની ભવના પશુ સમજાવી છે વીતરાગ ભગવાને પોતાના વળજ્ઞાન વડે જે જે વસ્તુનું કથન કર્યુ છે તે સત્ય છે, સર્વ જીવે માટે હિતકારક છે એમ સમજી તે પ્રમાણે વ'વાથી દુઃખના નાશ થાળ છે, કા ક્ષ થાય છે, ભવપર પાના અંત આવે છે એવી દૃઢ શ્રદ્ધા થવી જોઇએ. ધ્યાનશતક'માં જિનભદ્રમણિ ક્ષમાશ્રમણુ જિનેશ્વર ભગવાનની આનાની લાક્ષણિકતા દર્શાવતાં નીચે પ્રમાણે લખે છે : આ પાંચમા મારામાં, વર્તમાન કાળમાં શુકલધ્યાના સંભવ નથી, કારણું કે તે માટે જરૂરી એવું શરીર સહુનન મનુષ્ય પાસે નથી. એટલે વત માન કાળમાં આ ભરતક્ષેત્રમાં મનુષ્ય ધમષ્ઠાનની પરંપરા સુધી આવીને અટકી જાય છે. શુકલ ખાન વગર કેવળ જ્ઞાન નથી અને કેવળ જ્ઞાન વગર મુક્તિ નથી. તે પછી માણસે અપારથી ધર્મધ્યાનની ધમાલમાં પડવાની જરૂર શી ?-એવા પ્રશ્ન કદાચ કાકને થાય. આ દુષમ કાળમાં મેક્ષ નથી એ વાત સાચી છે, તે પણુ મેક્ષની પર ંપરા તા જરૂર છે જ, એટલે ધમ ધ્યાન દ્વારા ભવની પરંપરાને ઘટાડીને મેાક્ષની પરંપરામાં આાગળ ગતિ કરી શકાય છે. શુભ ધ્યાન દ્વારા પોતાની ભવ પરંપરા જીવાએ ઘટાડી હુંય એવું અનેક ઉદાહરણા પ્રાચીન સમયનાં સાંપડે છે. મનુષ્યજન્મની દુનભતા છે; તે મળ્યા પછી પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્રરૂપી રત્નત્રયીની દુલભતા છે. ધર્મ ધ્યાન દ્વારા सुनि उणमणाइनिहणं, भयहिथं भूयभावणमणग्दै अभियमजियम इत्थं महाणुभावं महाविसयं || ૪、 || झा इज्जा निरवज्जं जिणाणमाणं जगप्पईवाणं अणिउणजण दुष्णेयं जयमंगपमाणगमहाणं ॥ ४६ ॥ નિપુણુ, નાદિ, ૠનત, સર્વ જીવનું કલ્યાણ કરવાવાળી, સત્ય, નિરૂપણવાળી, મહામૂલી, અમૃત સરખી મીઠી, અજિત, મહાઅથવાળી, મહાસામર્થ્ય'વાળી, મહવિષયવાળી, પાપરદ્ધિત, અનિષુમતિવાળા જીવાથી દુગે ય તથા નય – ભંગ -- પ્રમાણુ વગેરેથી અતિ ગહન એવી જગતના પ્રદીપ સમાન જિન્ધી આજ્ઞાનું ખાન ધરવું. ભગવાનની વાણી દરેક મનુષ્યને સમજાય એવુ નથી. જૈન કુટુંબમાં જન્મ થયે હાવા છતાં અને જૈતમ મળ્યા હોવા છતાં પણુ ભગવાનની વાણીમાં શ્રદ્ધા ન પૈસે એવું અતેક દાખલા જોવા મળે છે એના કારણેા દર્શાવતા જિનભર ગણુિ ક્ષમાશ્રમણ લખે છેઃ तत्यय मदोवलेणं - तव्धिहारिय विरइओवाब यगहणत्तणेणय णाणावरणादपणं च ॥ ૪૭: उदाहरणासंभवेय - सईसुठठुजन बुझेउजा सव्वष्णुमयमवित तहावि तं चितए मईमं ॥ ४८ ॥ (૧) મતિની દુ'ળતાથી (ર) તેના પ્રકારના કુશળ આચાય
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy