SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૮૭ આલ્યવયે તેમણે જૈન ધમ'ની દીક્ષા અંગીકાર કરી હતી તેમણે ૧૧૦ જેટલા ધમ ગ્રન્થો લખ્યા હતા. સરકૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં રચાયેલી તેમની કૃતિઓ એક સમથ' જ્ઞાની સાધુ અને મહાન કવિ તરીકેની તેમની છાપ ઉપસાવે છે. ગુજરાતીમાં ‘દ્રવ્ય ગુણ પર્યાયના રાસ' અને ‘જ ખૂસ્વામી રાસ' જેવી ઉત્તમ કૃતિએ તેમણે રચી છે. પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાથી તેમણે તક શિરામણૂ. ન્યાયવિશારદ, ન્યાયાચાય, દ્વિતીય હેમચંદ્રાચાય, વધુહરિભદ્રસૂરિ, શ્રુત કેવલી જેવાં બિરુદો મેળવ્યાં હતાં. ‘ઢાઇ અક્ષર પ્રેમકા, પઢે સે પડિત હાય' એ વિષય પર ખેલતાં પ્રા. હરિભાઇ કટારીએ જણાવ્યુ હતુ કે આપણા જીવનમાં પ્રેમ હોવા જોએ અને પ્રેમનુ પરિણામ તે વિશ્વાસ છે. પ્રેમમાં સમર્પણુ, અલિદાન અને ત્યાગ છે. મેહમાં વાય, ભાગ અને અહંકાર છે. રસ્નેહ સેતુ ધિ છે, જ્યારે અહુકાર દીવાલ અધિ છે. જ્ઞાન પ્રેમમાં પરિણમે તે અહંકાર ચાલ્યા જાય છે, માથે મેટપની મટકી લખતે રાસ રમી શકાય નહિ. પ્રેમના રાસ એવે છે કે તેમાં મેટાઇ છેાડીને ભળી જવુ જોઇએ. માતૃત્વનુ ગૌરવ કરતું ‘માતૃદેવો ભવ' સૂત્ર આપણી સંસ્કૃતિમાં છે. મા શબ્દ કેટલા મહાન છે અને એથીય મહાન છે માની વાસક્ષ્ ગંગા. પુનિત પ્રેમની ગંગા. માના પ્રેમ સામે જગતની કાઇ વસ્તુની તુલના ન થઇ શકે. આઠમે દિવસે પૂ. મોરારીબાપુએ‘ જીવન અને ધમ' એ વિષય પર માલતાં જણુાવ્યું હતું કે પરમને પામવા માટે પ્રત્યેક વ્યકિત પાસે પૂરતા પ્રમાણુમાં સામગ્રી છે, સમય પણ અનુકૂળ છે. તેમ છતાં માનવી તે પામી કેમ શકતે નથી? સમયની સાનુકૂળતા અને સાધનસપન્ન જીવન છતાં તે દુઃખી કેમ છે? તેનું કારણુ એક જ છે કે આપણે જે કવું છે તે કરતા નથી. રસ્તાન ખ્યાલ છે છતાં ત્યાં જવામાં આળસ થાય છે. આ ખામી જ આપણી ચેતનાને ખધીર કરી દે છે, આપણને પરમ તત્ત્વને પામવાના સુખથી વંચિત રાખે છે. એ ત્રુટિ આપણે જ્યાં સુધી દૂર નહિ કરીએ ત્યાં સુધી આપણે પરમ સાંન્નિધ્યથી વાંચિત રહેવાના. મા વિસ્તમાં વૃક્ષના દાખલે . વૃક્ષ ઊગે છે, ફળ આપે છે, ખાતે ઉપયાગી થાય છે. ધર્મ' પણુ એ જ કહે છે – ખીજાને માટે જીવા. જીવનને ઉર્ધ્વગામી બનાવવું હોય તો પરોપકારવૃત્તિ અને સેવાપરાયણતા કેળવે. પર્યાવરણ શુદ્ધિ ઔર ધમ” એ વિષય પર માલતાં ડૉ. નરેન્દ્ર ભાણાવતે જણાવ્યું હતું કે પાઁવરણુશુદ્ધિ એટલે મનશુદ્ધિ, આહારશુદ્ધિ અને એ પછી તનશુદ્ધિ થ્યારે આપણે ધમ, સયમને અને અહિંસાને ભૂલી ગયા છીએ. આપણે ભોગવિલાસને ખરું સાધન માનીએ છીએ. જે ધમ' મનુષ્યને શુદ્ધ ધર્મ' તરક્ લઈ જવાની તાકાત આપે છે તે રસ્તા જ આપણે ભૂલી ગયા છીએ. આપણે ભૌતિક સુખે તરફ્ આકર્ષાયા છીએ. આપણાં તપ, સંયમ, બ્રહ્માચય'માં વિક્ષેપ પડવા લાગ્યા છે. આપણે સામાનિક–પ્રતિક્રમણુ ભૂલી ગયા છીએ. આપણે વૃક્ષની સાથે પ્રેમ કરવાનું ભૂલી ગયા છીએ. વૃક્ષની પરોપકારની ભાવનાને આપણે વિસારી દીધી છે. THE-p. પ્રમુદ્ધ જીવન નવમે દિવસે શ્રી ડાલભાઇ વસાવડાએ 'બિનસાંપ્રદાયિકતા' એ વિષય પર ખેલતાં જણાવ્યું હતું કે આજે આપણું રાષ્ટ્રમાં }ામી એકતાની ખૂબજ જરૂર છે. જો આપણે સમાજને જીવવા લાયક રહેવા દેવા માગતા હાઈએ તે આપણે આપણુા પૂર્વ મહા, સ્વાથ'વૃત્તિ અને સ ંકુચિત ભાવનાને ત્યાગ કરવા પડશે. આજે આપણા દેશમાં સૌથી મેાટા પડકાર સામ્પ્રદાયિકતા છે. 'p' ૫ આજે ધર્મની વ્યાખ્યા માત્ર એક કેમ પ્રતિ પર્યાય બની ગઇ છે. સમાજના નાગરિકોનું ધડતર કરે, તેને ઊઁચા બનાવે, તેને આગળ લ૰ જાય એ જ ધમ' છે. ધમ' એટલે સતુ' કલ્યાણુ, આવી કલ્યાણકારી ભાવનાથી જ રાષ્ટ્રનું નવનિર્માણ થઇ શકે આજના સમયની મેાટી કરુણુતા એ છે કે આ દેશમાં ધમ'ના નામે, જ્ઞાતિના નામે, સ'પ્રદાયના નામે હિંસક તાના થઇ રહ્યાં છે. તે દિવસે ખીજું વ્યાખ્યાન સંધના પ્રમુખ ડૉ. રમણુલાલ ચી. શાહનું હતું. એમના વિષય હતો. ધમ ધ્યાન.' એમણે ાપેલા વ્યાખ્યાન વિશેના લેખ આ અંકમાં પ્રગટ થયા છે તે જોઇ લેવા વિનતી છે. વ્યાખ્યાનમાળામાં વડાદરા (સિધોટ)ની સરથા શ્રમમં દિર’ના રકતપત્તના દદીઓ માટે રૂપિયા પાંચ લાખના 'ડ માટે અપીલ કરવામાં આવી હતી. એ માટે શ્રમમદિરના પ્રાણસમા કાર્યકર્તા શ્રી સુરેશભાઈ સેનીએ સસ્થાના પરિચય શ્રેાતાઓને કરાવ્યા હતા. અમને જણાવતાં હર્ષ' થાય છે કે દાતાઓએ ઉત્સાહથી એ કુંડમાં ઘણી સારી રકમ લખાવી હતી અને રૂપિયા સવા ૭ લાખનુ ફ્રેંડ એકત્ર થયું હતું. આ વ્યાખ્યાનમાળામાં દરરાજ જ્યાાનના પ્રારંભ પહેલ ભક્તિસ ંગીતના કાર્યક્રમ રજૂ કરવામાં આા હતા. શ્રી સ’ગીતા ગાગર, શ્રી લીલાબહેન ભાટિયા, શ્રી સંજય શાહ, શ્રી માલતી બહેન શાહ, શ્રી જ્યેાસ્નાબહેન વેરા, શ્રી શ્યામલી ચક્રવતી અને શ્રી દિલીપ ચક્રવતી', શ્રી શાભાબહેન જૈન, શ્રીમતી ચંદ્રાબહેન }ઠારી અને શ્રીમતી શાભાબહેન સ`ધવીએ અનુક્રમે ભકિતસગીતના કાર્યક્રમ આપીને સવારના ખુશનુમા વાતાવરણને વધુ આહલાદક અને ભક્તિમય અનાવ્યુ હતુ. ભક્તિસંગીતના કલાકારાના પરિચય સંધના સક્રમ ત્રી શ્રીમતી નિરુબહેન શાહે આપ્યા હતા. વ્યાખ્યાતાઓને પરિચય અને વ્યાખ્યાની ફૂંક સમીક્ષા. રમણુશાલ ચી. શાહે કરી હતી. શ્રમમદિર માટે સૌના મળેલા ઉષ્માભર્યું સયોગ ખા સંધના મંત્રીશ્રી કે. પી. શાહે આનંદ વ્યજ્જત કર્યાં હતા. સંધની પ્રવૃત્તિ માટે મળેલા આયિક સહયોગ સહિત આ વ્યાખ્યાનમાળામાં ઉપયોગી એવા સૌ કાછના આભાર સધના કાષાયક્ષ શ્રી પ્રવીણચંદ્ર કે. શાહે માન્યા હતા. સધતા ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે શાઠું કાય ક્રમનું સચાલન કર્યુ હતુ. આમ આનંદ અને ઉલ્લાસના વાતાવરણુમાં જ્ઞાનવ' એવી આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાત્તુતિ થઈ હતી. આગમવાચના સંધના ઉપક્રમે પ. પૂ. મુનિશ્રી જસુવિજયજી મારાજની નિશ્રામાં આગમવાચનાને કાયક્રમ માગસર સુદ-૧૫, તા. ૫ મી ડિસેમ્બર, ૧૯૮૭ થી રાજથી ત્રણ દિવસ માટે પાલિતાણામાં દશાનીમા વિણક ધર્માંશાળામાં રાખવામાં આવ્યો છે. ધર્મ-તત્ત્વજ્ઞાનમાં રુચિ ધરાવનાર અને તીય કર ભગવાનની વાણીના શ્રવણમાં સમ્યક્ શ્રધ્ધા ધરાવનારને રસ પડે એવા આ કાર્યક્રમમાં જે સભ્યોએ જોડાવુ હોય તેઓએ પેાતાના નામ રજિસ્ટ્રેશન ફીના રૂા. પ૦ (પચાસ) ભરીને સધના કાર્યાલયમાં તા. ૧૫મી ઓકટાક્ષર, ૧૯૮૭ સુધીમાં નોંધાવી દેવા વિનંતી છે. આ કાર્યક્રમ માટે મર્યાદિત સખ્યામાં જ સભ્યાને લેવામાં આવશે. પાલિતાણા જવા-આવવાની વ્યવસ્થા દરેક સભ્યે પોતાની મેળે, પેતાના ખર્ચે' કરવાની રહેશે. સંધ તરફથી પાલિતાણુામાં કત ભાજન અને ઉતારાની વ્યવસ્થા કરવામાં આવશે. આગમવાચના માટે નેધિાયેલા સભ્યાને કાયક્રમની વિગતાની જાણુ હવે પછી કરવામાં આવશે. લિ. મત્રીએ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy