SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ વિશાળતાને છે. ગીતાના ઉપદેશ સમગ્ર વિશ્વના કલ્યાણુ માટે છે, તેથી કૃષ્ણ જગદ્ગુરુ છે. વસુદેવ એટલે શુદ્ધ હૃદય. દેવકી એટલે દેવમી શુદ્ધિ જ્યારે હ્રદય શુદ્ધ અને બુદ્ધિ દૈવમી થાય ત્યારે તેમાંથી પરમ સત્યના જન્મ થાય છે. પ્રબુદ્ધ અન ત્રીજે દિવસે પૂજ્ય મુનિશ્રી યશોભદ્રવિજયજીએ માનવજીવન ઔર અધ્યાત્મ' એ વિષય પર ખેલતાં જાવ્યું હતુ' કે વિદ્યા, અથ' ઋને ધન એ માનવજીવનના ત્રણ હેતુ છે. વિદ્યામાં એટલે કે જ્ઞાનમાં પારંગત થત્રાથી જીવનનું રહસ્ય પ્રાપ્ત થાય છે. મથ' એટલે વિચાર, ચિ’તન—ઉચ્ચ વૈચારિક ભૂમિકા માનવીને શિવગતિ તરફ લઇ જાય છે. ધન – લક્ષ્મીના સય માનવીના જીવનને ખરી શાંતિ અપે છે, પરંતુ આજે વિદ્યા, અથ' અને ધનને એવા ઉપયોગ કર્યાં થઈ રહ્યો છે? ચેડુ દાન કે વિદ્રત્તા મળી એટલે માનવી અહમાં રાચવા લાગે છે. ઊંડી વિચારશકિત કેળવવાને ખદલે ઉપરછલ્લા વિચારાની દુનિયામાં માનવી ખેલાયેલા છે. લક્ષ્મીની કૃપા થઈ પણ એના સદૃય માનવીના હાથે જલદી થઈ શકતા નથી. આ વાતની પાછળ અધ્યાત્મની ભૂમિકા બલવત્તર ખતે તા જ માનવી પેાતાના જીવનને ઊર્ધ્વ'ગામી બનાવી શકે. અધ્યાત્મ દ્વારા જ માનવી આત્માને ઓળખી શકે અને માત્માને જે આળખી શકે તે સ્વય* પરમાત્મા ની શકે. 'જૈન ધમ મેં તપ' એ વિષય પર ખેાલતાં પૂ. વિજયમુનિ પજાખીએ જાવ્યું હતું કે શરીર દ્વારા આપણે એ રીતે આણુ કરી શકીએ છીએ: એક તેને સમજા વીને, બીજી રીતે તેને સતાવીને આજે આપણે ઋનશન પર ખૂબ જ ભાર મૂકીએ છીએ અને શરીરને સતાવીએ છીએ. તપના સાથે અય' જાગૃત કરવું, ચમકાવવુ એવા છે. ભગવાન મહાવીર આત્માને જાગૃત કરનાર યાગી છે. જૈન સમાજમાં આવા યોગીઓ આછા છે. આજે જે તપ ચાલે છે તેની પાછળ શાતા પૂછવાની, સેવા કરાવવાની અને પારણાની ધામધૂમ ચાલે છે. જે તપશ્ચર્યાં સન્માન કરાવવાની એષણાથી થાય છે તેનાથી કલ્યાણુ ન મળે. ચેાથે દિવસે પૂ. રાજીમતીજીએ ‘સ્વસ્થ સે રહે ” એ વિષય પર મેલાં જ]ાવ્યુ` હતુ` કે આાજના માનવીએ સ્વસ્થ રહેવુ' હાય તા સ પ્રકારની ચિંતાઓથી, તનાવથી મુકત થજી જવુ' જોઇએ જો માનવીમાં મન પરના સયમ નહીં હોય તે જીવનમિ સ્વસ્થતા પ્રાપ્ત નહીં થઈ શકે. માનવી જો દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહે, દરેક સુખદુઃખની ધટનાઓમાં સપ્રમાણુ રહે ત તે માનસિક તનાવથી મુકત થઇ શકશે. ચિંતામાં પણ યિતન કરવુ એ માનવીની સ્વસ્થતાની નિશાની છે. માનવીએ જેમ અનના સયમ કરવા જરૂરી છે. તેમ રસલાલુપતા એટલે કે ભેજનને સયમ કરવા પણ જરૂરી છે જૈન ધમમાં એટલે જ તપશ્ચર્યાંનુ મહત્ત્વ કિવામાં આવ્યું છે. તપથી શરીરશુદ્ધિની સાથે મનશુદ્ધિ પણ થાય છે. તા. ૧૬-૯-૮૭ શરીર પ્રત્યેનું મમત્વ ત્યાગીને સમાધિ તરફ જવાની ભાવના છે. પાંચમે દિવસે મહાવીરના ધમ' મહાવીરથી દૂર' એ વિષય પર ખેલતાં ડૉ. કુમારપાળ દેશાઇએ જણાવ્યું હતુ કે આજે આપણે ઉત્સવ, મહાત્સવ અને વહેડામાં હૂખી ગયા છીએ. આપણે જ્ઞાન કરતાં અથ'ને—પૈસાને વધુ પ્રાધાન્ય આપી દીધુ છે. ભગવાન મહાવીરના અપરિગ્રહના ઉપદેશને આપણે ભૂસી ગયા છીએ. આપણે પૈસા, પ્રશ'સા અને પરિગ્રહને જીવન જીવવાની કલા માનીએ છીએ. જૈનશાઓમાં કહ્યુ` છે કે જ્ઞાન અને ક્રિયા તેથી મેક્ષ છે, પરતુ આજે કેટલેક દુકાણે ક્રિયાને વધુ મહત્ત્વ અપાઇ રહ્યું છે. ત્યારપછી ડા. શેખરચદ્ર જૈને મૃત્યુ મહેત્સ' એ વિષય પર ખેાલતાં જણુાવ્યુ હતુ કે અન્ય દેશ'નામાં કયાંક કયાંક ઇચ્છા મૃત્યુનુ ચિત્રણ જોવા મળે છે. પરંતુ જૈન દર્શનમાં આ પ્રુચ્છા મૃત્યુ સલેખના–સંથારાનુ જેવું વિધિવત્ વણુ ન જોવા મળે છે તેવું ખીજે કયાંય મળતું નથી. આત્મહત્યા અને સલેખનામાં મૌલિક ભેદ છે. આત્મહત્યા વિકૃતિ છે, સલેખના એ સ્વીકૃતિ . છે. આત્મહત્યા ક્રોધથી પ્રેરાઇને રૌદ્રધ્યાનથી થાય છે. સલેખનામાં ત્યાર પછી શ્રી અનિરુદ્ધ સ્માતે' સમસ્ત જીવન ચેગ છે’ એ વિષય પર ખેલતાં જણાવ્યુ` હતુ` કે સમસ્ત જીવન એ પ્રકૃતિના યોગ છે. પ્રકૃતિ અને પુરુષ એકમેકના સમાગમ દ્વારા ઉત્ક્રાંતિ સર્જ' છે. પરમ અણુથી માંડી પરમ આત્મા સુધીની સીડીમાં માનવ મધ્યમાં ઊભા છે. ાનવ એ પૂર્ણવિરામ નથી. તેનામાં જે શક્તિ છે તે બંદીખાનામાં છે અને બેગ તથા રાગ વધવાનું તે જ કારણુ છે. અત્યારની માપણી ચેતનાથી ઊંચે ઊડીને ઊ ચેતના સાથે જોડાવું તે ચૈગ છે, તે માટે આપણી ચેતનાને અંતમુ ખ બનાવવાની જરૂર છે. ચેતનામાં જીવતા જાગતા માણુન્ન પરમ ચેતનાને પામી શકે છે. હું દિવસે પ્રા. પ્રકાશ ગજ્જરે આધુનિક જીવન તે ધમ', એ વિષય પર માલતાં જણુાવ્યુ` હતુ` કે આજે ધમની વિરુધ્ધ ખાલવુ તે એક ફેશન થઇ પડી છે. ભાજે માં તે માપણે ક્ષમા અથ' ખાઇ નાખ્યા છે, કર્મ તે આપણે ગેરમાગે' દ્વારવાઇ ગયા છીએ અને કાં તે આપણે થ' ફિલોસોફીમાં કિક મારી રહ્યા છીએ. આજે ધમ'ની ભાવશ્યકતા વધતી જાય છે. ધમ'માં શું સાચુ છે, શુ' ખાટુ' છે તેનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. આપણે તે દુર્લભ એવા આ માનવજીવનને સમૂળ કરવા, જીવનને વધુતે વધુ આનંદમય બનાવવામાં લાગી જવુ જોઇએ, ભાસની દુષ્ટતામાંથી મારી શ્રદ્ધા ઊઠી ગઇ છે' એ વિષય પર માલત ડૉ. ગુણવંત શાહે જણાવ્યું હતું કે આ પૃથ્વી પર જે જલતત્ત્વ છે. તેનું મૂલ્ય સકલ જગતની જીવસૃષ્ટિને મળેલી તરસને કારણે જ ટકી રહ્યુ` છે. મા તરસ પર મને જેટલી શ્રદ્ધા છે તેટલી શ્રદ્ધા જગતના કાષ્ટ ધમ' પર નથી. જયાં સુધી જગતમાં સહજતે કિનારે માતરમ' રહેશે ત્યાં સુધી જળધમ'ને કાઇ ચ નહીં આવે. આ જ છે મારી ભીની ભીની સ્માસ્તિકતા ધૂળિયા માર્ગ પર ચાલનારા આપણે સૌ કહ્યાણયાત્રી છીએ. સદીઓથી આ જીવનયાત્રા પૃથ્વી પર ચાલી રહી છે, આપણી તરસ સે ટચની હોય એટલે જળધમ આપોઆપ જળવાઈ જાય. આપણી તરસ જો અપ્રદૂષિત હોય તા જળનું પ્રદૂષણ આપોઆપ અટકે. આ' શુામાં રહેલી દુષ્ટતા એટલે આપણી અંદરનું પ્રદૂષણું. સાતમે દિવસે મા. તારાબહેન રમણુલાલ શાહે ‘ ઉપાધ્યાય યશેવિજયજી' એ વિષય પર ખેલતાં જણાવ્યુ હતુ` કે પોતાની અપ્રતિમ પ્રતિભાથી જગતને જવાળતી મહાન વિભૂતિ જ્યારે વિદાય લે છે ત્યારે તેમના દેહનુ અવસાન થયુ' હાય છે, પરંતુ તેમની શાકાયા દ્વારા તે અમર ખની જતા હાસ છે. સત્તરમા સૈકામાં થયેલા ઉપાધ્યાય શ્રી યાવિજયજી મહારાજ એક સમથ' સ`ક અને સમય' ધમ'ગુરુ હતા. માત્ર નવ વર્ષની
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy