________________
તા. ૧૬-૯-૮૭
પ્રબુદ્ધ જીવન
આપી. મહાભારતનું પ્રસિદ્ધ વાકય છે કે અહિંસા પરમો ધર્મ | આજ સુધી સંસારમાં એ કોઈ ધર્મ આવિર્ભાવ નથી પામે કે જેમાં અહિંસાના સિદ્ધાન્તને ન સ્વીકારવામાં આવ્યું હોય. વસ્તુતઃ અહિંસા વ્યાપક રૂપે પોતે જ એક ધર્મ છે. અહિંસાનું મૂળ તત્ત પ્રેમ છે. ધૃણ વિનાશકારી શકિત છે અને પ્રેમ સર્જનકારી શકિત છે. જેમાં પ્રેમની અન્દાકિની કેલક અવનિ દ્વારા વહી રહી હોય તેવી અહિંસા જીવનનું એક સત્ય છે જીવનમાં પ્રેમને પ્રાથમિકતા આપીને આપણે અહિંસાત્મક શાસન વ્યવસ્થાને • પાયે ચણી શકીએ છીએ. તેમાં સર્વપ્રથમ તે લૂંટમાર અને પાર
સ્પરિક કલ ડેને માટે તે સંભાવના જ નથી; જો એમનું અસ્તિત્વ સ્વીકારવામાં આવે તે અહિંસાત્મક વૃત્તિઓની ઉત્તરોત્તર વૃદ્ધિ જાતે જ તેમને દાબી દેશે. માનવી સેવામાં લીન બનીને સારું આચરણ કરવા માંડશે અને આમ પૃથ્વી ઉપર એક સ્વર્ગ ઊતરી આવશે. જો આપણે અહિંસાના મહત્વને સાચી રીતે સમજવું હોય તે પરસ્પર પ્રેમનો વ્યવહાર કરી મિત્રભાવ ઉત્પન્ન કરે જોઈએ. ગાંધીજીએ કહ્યું છે કે, અહિંસા પ્રચંડ શસ્ત્ર છે. તેમાં પરમ પુસ્ત્રાર્થ છે. તે બીકણુથી દૂર નાસે છેતે વીર પુરુષની દાસી છે. અર્થાત તેનું સર્વસ્વ છે. તે શુષ્ક, નીરસ, જડ પદાર્થ નથી, તે ચેતના છે, આત્માને વિશેષ ગુણ છે. અહિંસાને
'માગે તલવારની ધાર ઉપર ચાલવા બરાબર છે. સહેજ પણ ગફલત થઈ કે નીચે પડયા જ સમજે ઘેર અન્યાય કરનાર ઉપર પણ ક્રોધ ન કરવો; પણ તેના પ્રત્યે પ્રેમ કરે. તેનું ભલું ઈચછવું અને કરવું પણ પ્રેમ કરતી વખતે અન્યાયને વશ ન થવું, અન્યાયને વિરોધ કરે અને એમ કરતાં, વિરોધી જ કષ્ટ આપે તો ધીરજ ધારણ કરીને, અન્યાયી પ્રત્યે દિલમાં દ્વેષ રાખ્યા વગર સહન કરી લેવું. ‘ઊકળતું દૂધ ઠંડા જળથી જ શાંત થાય છે. અહિંસામાં લેકકાણ અને જીવહિતની ભાવના સમાયેલી છે તેથી અહિંસાને સાચે અર્થ સમજનારો દેશ અન્ય દેશને ક્યારે કેઇ પ્રકારની હાનિ પહુંચાડવાનું વિચારશે નહિ. તેથી કહી શકાય કે અહિંસા દ્વારા જ વિશ્વમાં શાંતિની સુરમ્ય ધારા પ્રવાહિત થઈ શકે છે.
વિનોબાજીએ પ્રેમ અને હિંસાને જે સરળ પ્રગ ભૂદાન અદિલિત અને ચંબલના ડાકુઓની સમસ્યા અંગે કર્યો તે સર્વ જ્ઞાત છે. પ્રેમ અને અહિંસાને માગ લઈ વિનોબા બુદ્ધ બનીને એ અંગુલિમાલે ગયા. હૃદયપરિવર્તન દ્વારા એમની પાસે આત્મસમર્પણ કરાવ્યું.
પ્રેમ અને અહિંસાની માનવી ઉપર આવી મોટી કેવી જીત હોઈ શકે?
પયુંષણ વ્યાખ્યાનમાળા
સંકલન : ચીમનલાલ એમ. શાહ, કલાધર શ્રી મુંબઈ જૈન યુવક સંધ દ્વારા આયોજિત પયુંષણ છે તે ખરે શ્રેષ્ઠ છે. આ દેશના એક કરોડ જૈનોને પ્રભાવ વ્યાખ્યાનમાળા આ વર્ષે ત્રેપનમાં વર્ષમાં પ્રવેશી છે. સાર્વજનિક એટલે વત જોઈએ તેટલે વતત નથી. તેનું કારણ એ છે સંસ્કારપર્વ સમાન આ વ્યાખ્યાનમાળાને છેલ્લા છએક વર્ષથી કે આપણા જીવનમાંથી ન્યાયસંપન્ન વૈભવ દૂર થાય છે. શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટને આર્થિક સહયોગ મળી રહ્યો
ન્યાયસંપન્ન વૈભવ જૈન સંઘતે મૂલાધાર છે. આપણે તેની છે. આ વર્ષની વ્યાખ્યાનમાળા , રમણલાલ ચી. શાહના પ્રતિષ્ઠા કરવાની છે. પ્રત્યેક જૈન વિશ્વનાગરિક અને વિશ્વપ્રમુખસ્થાને શુક્રવાર, તા. ૨૧મી ઓગસ્ટ, ૧૯૮૭ થી શનિવાર,
મિત્ર બની શકે તેવી તેનામાં ક્ષમતા છે. તા. ૨૪મી ઓગસ્ટ, ૧૯૮૭ સુધી નવ દિવસ માટે પાટી ખાતે બિરલા કીડા કેન્દ્રમાં જવામાં આવી હતી. આ વ્યાખ્યાન
બીજે દિવસે શ્રીમતી મૃણાલિનીબહેન દેસાઈએ “કદમાં માળાને ટ્રકે અહેવાલ આ પ્રમાણે છે:
રાષ્ટ્રીય ભાવના' એ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે
વેદની રચના રાષ્ટ્રીય ભાવનાને લક્ષમાં રાખીને કરવામાં વ્યાખ્યાનમાળાના પ્રથમ વ્યાખ્યાતા શ્રી સુનંદાબહેન
આવી છે. મનુષ્ય જ્યારે પિતાની જાત ઓળખવામાં હેરાએ “સુખપ્રાપ્તિ અને દુઃખ મુક્તિને ઉપાય” એ વિષય
પ્રયત્ન કરે ત્યારે સર્વ પ્રથમ તેણે પિતાની જાતને પર ખેલતાં જણાવ્યું હતું કે આપણા તત્વચિંતકાએ મનુષ્યને જગતનું સર્વ શિરોમણિ સજન કહ્યું છે. આ સર્વ જીવોમાં એક
પ્રશ્ન પૂછ્યું કે હું કહું છું? કયાંથી થયે? મારું મનુષ્ય જ એ છે કે જેને વિચાર કરવાને સુગ મળે
ઘડતર કેણે કયું? અને જગત નિયંતા કોણ છે? આ છે. મનુષ્ય જેટલી વિચારશક્તિ કોઈ પ્રાણીમાં નથી. એટલે જ
બધા જ કેયડામાં ઊંડા ઊતરતાં મનુષ્યને અંતે પ્રતીતિ થઈ, આપણું ધર્મશાસ્ત્રોએ મનુષ્ય–જન્મને દુલભ જન્મ ગણ્ય છે.
સત્યની ઝાંખી થઈ કે જે મારી અંદર છે તે વિશ્વમાં
સચરાચર છે. હું માનું છું છતાં સર્વશક્તિમાન છું. હું મનુષ્યજન્મની સાર્થકતા તેના ત્યાગમાં, સંયમમાં અને સદાચારમાં
ઇશ્વરને સાક્ષાત્કાર કરી શકું છું. આમ વ્યકિત અને સમષ્ટિ રહેલી છે. પાર્થિવ સુખની પ્રાપ્તિ તરફથી મોક્ષ સુખ સુધી
એ બંનેની અંદર એક સુસંવાદ જ રાષ્ટ્રના ચારિત્રયનું નિર્માણ દેરી જનારાં ત મનુષ્યની અંદર જ પડેલાં છે. તેને ઓળખી મનુષ્ય પિતાનું આચરણ, પિતાની સાધના સબળ બનાવવી જોઈએ. આજ યુગધર્મઃ જીવનમાં અધ્યાત્મની પ્રતિષ્ઠા એ વિષય
ત્યારપછી શ્રી રમેશભાઈ ઓઝાએ “કૃણું વંદે જગત ગુરુમ' પર બોલતાં શ્રી શશિકાન્ત મહેતાએ જણાવ્યું હતું કે જે એ વિષય પર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે ભગવાન ધનવાન છે તે શ્રેષ્ઠ નથી, જેને પ્રભુ મળ્યા છે તે જ ખરેખર શ્રીકૃષ્ણ વૈશ્વિક કલ્યાણની વાતે પ્રધી છે. ભગવદગીતામાં શ્રેષિ કહેવાય. તીર્થંકરોનું દર્શન કદી અધૂરું હોતું નથી તેને કયાંય ધાર્મિક કે સામ્પ્રદાયિક સંકુચિતતા નથી. તેના પ્રથમ છ આપણે વર્તમાન વિચારથી મૂલવવાનો પ્રયાસ કરીએ છીએ. અધ્યાયમાં કમ, પછીના છ અધ્યાયમાં ભકિત અને છેલા છે જૈન કુળમાં સમૃદ્ધિ નહિ હોય તે કયાં હશે ? સાચી જેને અધ્યાયમાં જ્ઞાન એમ ત્રણે માગને ઉપદેશ છે. આ ત્રણેમાં વ્યકિત સમૃદ્ધ જ હેય. જે લક્ષ્મીને ઉપગ સમાજ માટે કરે કાઈ ગૌ નથી. ત્રણે મુખ્ય છે. ધમને હેતુ દષ્ટિની