________________
તા. ૧૬-૧-૮૭
પ્રબુદ્ધ જીવન સંધનું વાર્ષિક સ્નેહ સંમેલન સંકલન : ચીમનલાલ એમ. શાહ, કલાધર
-- --
છે
લોકો
છે.
સંધના નેહ મિલન પ્રસંગે સંધ તરફથી ઋતંભરા વિદ્યાપીઠ-સાપુતારાની વિદ્યાર્થિનીઓ માટે રૂ. ૧,૨૫૦૦૦/-ને ચેક શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસાને અર્પણ કરતા જાણીતા દાનવીર શેઠશ્રી મફતલાલ મહેતા. બાજુમાં શ્રી હરિભાઈ ડ્રેસવાળા, શ્રી વિદ્યાબહેન મહાસુખભાઈ છે. રમણલાલ ચી શાહ અને શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ આ તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે.
સંધના પેટ્રન સભ્યો, આવન સભ્યો તેમજ સામાન્ય તેમણે જાહેરાત કરી હતી. સભ્યનું વાર્ષિક રનેહ-સંમેલન શ્રી વિદ્યાબહેન મહાસુખભાઈ સંઘના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે શાહે કહ્યું હતું કે ખંભાતવાલાના આર્થિક સહયોગથી રવિવાર, તા. ૧૧-૧-૮૭ના આ પ્રકારના સ્નેહ મિલનથી આપણો સંપર્ક તાજ રહે છે.. રોજ સવારના ૯-૩૦ કલાકે બિરલા કીડા કેન્દ્ર, ચોપાટી ખાતે વિદ્યાબહેને આ કાર્ય માટે જે આર્થિક સહયોગ આપે છે યોજવામાં આવ્યું હતું.
તેથી આ પ્રવૃત્તિને વેગ મળે છે. આ પ્રસંગે સંધના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે સૌનું ' સંધના પેટ્રને અને લાઇફમેઅરે વધે તે માટેની ઘનિષ્ટ સ્વાગત કરતા જણાવ્યું હતું કે સંધ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ
ખેશ ઉપાડવાની જાહેરાત કરતાં સંધને મંત્રીશ્રી કે પી. શાહે ચાલી રહી છે. તેમાં આ વર્ષે વડોદરા પાસે આવેલ સિંધરોટ
જથયું હતું. કે કરુણાનાં કાર્યો માટે આપ સૌ સંધને ગામ પાસે આવેલી રક્તપિત્તિયાઓની સેવા કરતી સંસ્થા “શ્રમ સવિશેષ સહયોગ આપતા રહ્યા છો અને આપતા રહેશે. " મંદિર માટે અમે પાંચ લાખ રૂપિયા એકત્ર કરવાની ટહેલ .
. આ પ્રસંગે શ્રી ચીમનલાલ જે. શાહે સ્નેહ મિલનના હતા નાખી છે. સમાજથી તરછોડાયેલા રક્તપિત્તિયા લેકને માટે
શ્રી વિદ્યાબહેન મહાસુખલાલ ખંભાતવાળાને સુખડને હાર
અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું ઋતંભરા વિદ્યાપીઠની આ કામ કરવા જેવું છે. અત્યાર સુધીમાં આ કાર્ય માટે
૨૫૦ કન્યાઓ માટે રૂ. ૧.૨૫૦૦૦/- ની રકમને એક શ્રી રૂ. ૭૫૦૦૦/- એકત્ર થયા છે. સૌએ આ કાર્યમાં
મફતલાલ મહેતાના શુભ હસ્તે શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસાને; પૂરે સહયોગ આપવાનું છે. છે. રમણભાઈએ વિશેષમાં
અપાય હતે. જણાવ્યું હતું કે કોઈપણું ફંડ માટે હવે હું કઈ પાસે પૈસા માટે વ્યકિતગત માગણી કરવાનું નથી. મેં અજાચક
શ્રીમતી પૂર્ણિમાબહેને આ માટે સંધને અને કાર્યવાહીને વ્રત લીધું છે. જે કાઈ છાએ સંધની પ્રવૃત્તિઓ માટે સહાય
આભાર માનવાની સાથે ઋતંભરા વિદ્યાપીઠ દ્વારા આદિવાસી, આપવા માગતા હોય તેઓ પ્રેમથી રકમ આપી શકે છે, કન્યાઓના શિક્ષણ અને સંસ્કાર ઘડતરના કાર્યની માહિતી::
અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા જાણીતા દાનવીર આપી હતી. શ્રી મફતલાલ મહેતાએ કહ્યું હતું કે માનવ સેવા એજ પ્રભુ સેવા
આ પ્રસંગે એમ. જે. ફાર્માસ્યુટિકસવાળા શ્રી જશુભાઇ છે એમ આપણે કહીએ છીએ. પરંતુ તે જીવનમાં ઉતારવાની
શાહ તથા તેમનાં પત્ની શ્રીમતી મૃદુલાબહેન જશુભાઈ જરૂર છે. માનવ સેવાનું કાર્ય ખૂબજ મહત્ત્વનું છે જૈન યુવક
શાહ તરફથી રૂ. ૨૫૦૦૦/- શ્રી નવનીત પ્રકાશનના માલિક સંધ દ્વારા માનવ સેવાના જે કાર્યો હાલ થઈ રહ્યા છે તે
શ્રી ડુંગરશીભાઇ રામજી ગાલા તરફથી રૂ. ૨૫૦૦૦ - એક. અભિનંદનીય છે. વડોદરાના રકતપિત્તિયાઓની સંસ્થા શ્રમમંદિર
સદ્દગૃહસ્થ તરફથી રૂા. ૧૧,૧૧૧/- અને શ્રી વિદ્યાબહેન મહામાટે જે ઝુબેશ સંઘે ઉપાડી છે તે માટે તેમણે સંધના સભ્યોને
સુખભાઈ તરફથી રૂા. ૫૦ ૦ - શ્રમ મંદિર* ભેટ આપવાના ધન્યવાદ આપ જણાવ્યું હતું કે જૈન કેમનું ગૌરવભર્યું
જાહેરાત હર્ષનાદો વચ્ચે થઈ હતી
કાર્યક્રમના પ્રારંભે શીલા શેઠિયા, કિશોર મનરાજા અને કામ તમે સૌ કરી રહ્યો છે. આ પ્રસંગે ઋતંભરા વિદ્યાપીઠની
સુરેન ઠાકર 'મેહુલે ભગવાન મહાવીરસ્વામીની ભકિત ગીતાનેરા ૫૦ આદિવાસી કન્યાઓને માટે રૂ. ૨૫૦૦૦/- આપવાની . સુ દર કાર્યક્રમ રજૂ કર્યો હતે.