________________
તા. ૧૬-૯૮૭
પ્રબુદ્ધ જીવન
અહિંસાનું મહત્ત્વ (વર્તમાન વિજ્ઞાનમાં)
મૂળ લેખક : શ્રી પ્રવીણકુમાર જૈન
"The sum of Himsa carries all the hosts of darkness such as hatred, anger and malice before himself. ''
M. K. Gandhi આજે સમગ્ર વિશ્વ દારૂગોળાના ઢગના ઉપર ખેડેલું છે. શીતયુદ્ધનું વાતાવરણુ છે. દરેક રાષ્ટ્ર આતંક્તિ છે. અનેક એવાં આવિક શસ્ત્રાના આાવિષ્કાર થઈ ચૂકયા છે જેના પ્રયેાગથી પલવારમાં સ ંપૂર્ણ' વિનાશ સભવી શકે. એટમ અથવા હાઇડ્રોજન ખા અથવા તેનાથી પણ ઋધિક શક્તિશાળી પ્રક્ષેપાસ્ત્રોથી સંસારનો નાશ ગમે ત્યારે થઇ શકે તેમ છે. વિજ્ઞાનના ક્ષેત્રે ખે સર્વોપરી મહાશક્તિ : રશિયા અને અમેરિકા મકકમતાપૂવ ક એખીજાતી સામે ઊભી છે. લગભગ અડધુ વિશ્વ યુદ્ધત છે અથવા તા એકમેક સામે મેચે માંડીને લડવા તૈયાર છે. કેટલાય રા સાંપ્રદાયિક અથવા કામી 'ગલેથી ત્રસ્ત છે. કેટલાક દેશમાં ગૃહયુદ્ધની જવાળા પ્રજવલિત છે. સામાજિક અને આર્થિક વિષસતા હિંસક પ્રવૃત્તિને વેગ આપી રહી છે. ભ્રષ્ટાચાર, સાષણુ અને દુરાચારની પ્રવૃત્તિ. મસ્તક ઊઁયકી રહી છે. ચારે ખાજ નિરાશનું વાતાવરણુ જોવા મળે છે સમગ્ર માનવ સમુદાય ચિંતિત છે. એવા વાતાવરણુમાં માજના માનવ વૈજ્ઞાનિક અથવા મંત્રિક માનવ ખની ગયા છે. હિંસા ઉપર તેને વિશ્વાસ છે. તે માત્ર પેાતાની સુરક્ષા અે છે. ભલે ખવા મરે પણ પાતે જીવતા રહેવા જોષ્ટએ. તેથી આ ભયંકર સહારમાંથી અચી શકાય એવા કાર્ય માગ ખાળી કાઢવા જરૂરી છે.
આ વિનાશમાંથી વિશ્વને ખચાવી શકે એવું જે કાઇ અમેધ શસ્ત્ર હાય તે તે અહિંસા. પ્રથમ અને દ્વિતીય મહા યુધ્ધમાં અપૂર્વ` નરસંહાર થઇ ચૂકયા છે. હિરાશિમા અને નાગાસાકીમાં એટમ મેમ્બે જે કેર વર્તાવ્યો તે જાણીતુ છે અને તેની સામે વિશ્વવ્યાપી પ્રતિક્રિયા થઈ છે.
સંસારનાં અતિ રાષ્ટ્રોએ ‘લીગ એક્ નેશન્સ' નામની એક વિશ્વસસ્થા સ્થાપી અને આજે તે સ ંયુકત રાષ્ટ્રસંધ'ના સ્વરૂપે વિદ્યમાન છે. શાંતિપૂર્ણ' ઉપાયથી વિશ્વમાં શાંતિ સ્થાપવાના તેના ઉદ્દેશ છે. હિ ંસા વિનાશ કરી શકે છે, નિર્માણુ નહી એ વાત ઉપરાત સસ્થા સ્થાપવા પાછળનો હેતુ છે.
ખીજું ઉદાહરણ સમ્રાટ શેકતું છે, જ્યારે તેણે કલિગના યુદ્ધમાં હજારો માનવાને તને ઘાટ ઉતાર્યાં ત્યારે તેનુ મન ધૃષ્ણા, ક્ષે.ભ અને પશ્ચાતાપથી સમર બન્યું. ભગવાન બુદ્ધે આપેલ અહિંસાના મંત્રે તે ક્રુર શાસકને શાંતિના પૂજારી બનાવ્યા. પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સમિત્રાને શાંતિ અને અહિંસાના પ્રચારાથે' તેણે ભારત બહાર નકામાં પણ મેકક્ષ્[. કારણ ?
કારણ કે અહિંસા જેવી પ્રાણાયિની શક્તિના ચમત્કારને ખેધ તેને મળી ચૂકયા હતા.
ગત મહાયુદ્ધોનું વિશ્લેષણુ કરતાં એક વાત તે સ્પષ્ટ થઈ જાય છે--તે એ કે વિશ્વમાં યુદ્ધોનું કારણુ સામ્રજ્યવાદી લિપ્સા અતે પૂછવાદી પ્રવૃત્તિ છે. પ્રથમ અને મહાયુદ્ધોને સામ્રાજ્યવાદી
૧
અનુવાદક : પ્રા, અરુણ જોષી વિચારધારાઓનુ` પરિણામ ગણી શકાય. ત્રીજું મહાયુદ્ધ પૂ”વાદી તથા સામ્રાજ્યવાદી વિચારધારાગ્માના પરિણામ રૂપે સભવશે. સંપૂર્ણ વિશ્વ સામ્યવાદી તયા પૂછવાદી અર્થાંત્ રશિયા અને અમેરિકાની છાવણીમાં વહેંચાયેલ છે તે થા એક્બીજાની તાકાતને નષ્ટ કરવાની પેરવીમાં છે. સેનિક કરણની પ્રવૃત્તિથી વિશ્વની શાંતિ રી એકવાર જોખમમાં છે.
આવા વાતાવરણુમાં માત્ર અહિંસા જ વિશ્વને વિનાશમાંથી બચાવી શકે. અહિંસાનો આધાર લખને સપૂણું થાતાવરણ પ્રેમમય બની જાય એવા પ્રયત્ન આજના બધા રાજનીતિજ્ઞએ કરવા જોઇએ.
ખ ુશ સમેલનમાં પંચશીલના સિદ્ધાન્તનો સ્વીકાર કરવાનુ મુખ્ય લક્ષ્ય આ જ હતું. કાઇ ટ્રે બીજા ઉપર ખળતા પ્રયેશન કરવા એ તેના પ્રથમ સિદ્ધાન્ત છે.
સમય એવા હતા જયારે યુદ્ધમાં પ્રાણ દઇ દેવા એ ક્ષાત્રધર્મ ગણાતા સ્વર્ગ' જવાના સન્માનને મેળવવું એ દરેક વીરનું ન્ય મનાતું. હેગનનીશે તથા ડાવિન એમ માનતા કે યુદ્ધ તા વિકાસવાદનું જનક છે. 'શકિતશાળી જીતે છે, કમજોર મરે છે. સૃષ્ટિને વિકાસ યુદ્ધમાંથી થપે છે. આજે જે કઇ શેાધખોળા થઈ છે તે કાને કાષ્ઠ રૂપે યુદ્ધનુ પ્રદાન છે.' પણ, આવું વિચારનારા એ હકીકત ભૂલી જાય છે કે મારે વિશ્વ વિનાશને કિનારે ઊભુ છે અને જો વિનાશ થયો તે કંઇ અવશેષ રહેશે નહિ. યુદ્ધ કરનારા પણુ યુદ્ધની વિભીષિકાથી ખેંચી શકશે નહિ. પ્રશ્નયનુ' પુનરાવતન એ જ તેનુ પરિણામ હશે.
કાઇને જીવાડવાની ક્ષમતા જો આપણામાં ન હોય તે કારને માવાનેા ઋષિકાર પશુ આપણને નથી.' આ મૂળ સિદ્ધાન્તને આધારે, અહિંસાનું સૂત્ર વિશ્વભરમાં સ્વીકૃતિ પામ્યું છે.
ભગવાન બુદ્ધ અહિં સાનું સૂત્ર દર્શાવતાં કહ્યું છે કે ‘મન, વાણી અને કમ' દ્વારા કોઇ પણ પ્રાણીને કષ્ટ આપવુ નહી..' મહાવીર સ્વામીએ હિંસાનું સ્વરૂપ એથી પશુ વિસ્તૃત રીતે સ્પષ્ટ કર્યુ. ‘પ્રાણીમાત્રની હિંસા જ દુખાનું મૂળ કારણ છે. માનવે ખર્ધા પ્રાણીઓના જીવનની રક્ષા કરવી જોઝબ્બે, દુ:ખી હ્રદય પશુ ઉત્સાહિત ઉમંગથી પુલકિત ભવ્ય અને પવિત્ર સ્થાનમાં આવીને પ્રાણદાયિની શાન્તિના અનુભવ કરે છે. એ ગરિમાના સ્પર્ધા" પચીસ શતાબ્દી બાદ પણ અજર-અમર છે અને ભાન ભૂલેલ પ્રાણીઆને માત્ર ચીધે છે.
યુદ્ધ નહીં શાન્તિ, હિંસા નહી. અહિંસા, તૃષ્ણા નહીં' સતાષ, વાસના નહિં સંયમ, ઉત્તેજના નહીં સહેજતા—મા સદેશ આપનાર ભગવાન મહાવીર અને તેમની અહિંસા આજે જેટલી જરૂરી છે તેટલી કયારેય ન હતી.
અરિતત્વ, સષ', સાંસારિક સુખ મેળવવાની અમીટ હોડ ત્તામસીવૃત્તિને જન્માવે છે અને તેના પરિહાર કરવા માટે મહાવીર સ્વામીની વાણી ગૂંજતી રહે છે.