________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૯૭
ભારત, ૨૪, તેથી તે
હત
(1)
પામે. મહાવીર રાજગૃહ પાસેના ગુરુશીલ ઉદ્યાનમાં આવ્યા.. ત્યાં ધન્યએ દીક્ષા ગ્રહણ કરી લીધી.
નાટયકથાને ઉપયુંકત કથાસક્ષેપ સાથે મેં શતઃ સામ્ય છે. નાટયકથાના કેટલાક આધારે ઐતિહાસિક છે:
હયંકશને સૌથી વધુ મહત્ત્વને રાજા શ્રેણિક અથવા બિબિસાર હતું. તેને રાજ્યકાળ છે. પૂ. ૫૪૪-૪૯૩ (૯) હતે. તેના સમયમાં મગધની રાજધાની ગિરિધ્વજ હતી. તેની આજબાજ પાંચ પર્વતા હતા, તેથી તેને આવું નામ મળ્યું હતું. મહાભારત, જૈન પ્રમાણે અને વાયુપુરાણત્રણેય (૧૦) સંમત છે, કે આમાંનો એક ભાર પર્વત હતું. આમાંના એક વિપુલ નામના પર્વતની ઉત્તરે પિતાના નવા રાજમહેલની ચારેય બાજુ શ્રેણિકે નગરી વસાવી, તેને રાજગૃહ' નામ આપ્યું. “અનુત્તરાયોતિકદશા (૧/૧/૧૦) અને નાયધમકહા (૧/૧)–બંનેમાં (૧૧) નેધ છે કે શ્રેણિકને રાણી નજાથી પુત્ર અભયકુમારની પ્રાપ્તિ થઈ હતી. રાજાએ તેને મંત્રીપદે સ્થાપ્યો હતો. શ્રેણિકના પદહસ્તીનું નામ સેચનક હતું. પ્રારંભથી જ રાજાએ જૈનધર્મને રાજયાશ્રય આપે હતિ. ઉત્તરાયનસૂત્ર' (૧૨) જણાવે છે, કે આ રાજસિંહ યમાં અણુમારસિહ મહાવીર પાસે પોતાની પત્નીએ, અનુચ અને સંબંધીઓ સાથે ગયો અને શાસનને કટ્ટર અનુયાયી બની ગયે. રાજગૃહથી ઇશાનમાં ગુઝિલ નામે ચત્ય અને ઉદ્યાન હતાં. મહાવીર ત્યાં અવારનવાર ચાતુર્માસ માટે આવતા. તત્કાલીન સમાજમાં અનાય લોકે દાસનું કામ કરતા. તેમને માટે ચિલાત-કિરાત-શબ્દ હતિ.
સુશીલકુમાર દે (૧૩)ને અભિપ્રાય છે, કે આ નાનું કથાવસ્તુ નિષ્ણાણુ છે. આની સાથે સંમત થઈ શકાય તેમ નથી. આવું કથાવસ્તુ સમગ્ર સંસ્કૃત નાટ્યસાહિત્યમાં વિલક્ષણ છે. ડાકુની પરિવર્તનકથા નૃત્યસંગીતના સમાયોજનથી આટલી મનોરંજક બની શકે છે, તે અહીં જોવા મળે છે. અહીં ફૂટનીતિથી ભરપૂર ઘટનામેની ભરમાર છે. અહી' દેવભૂમિ, ડાક એને અ, ન્યાયાલય, વસ તેત્સવ વગેરે પરિસ્થિતિઓ પ્રદર્શિત
- ડાકુના પરિવર્તનની કથા વાલમીકિની યાદ અપાવી શકે તેવી છે. જે રીતે પરિવર્તત થાય છે, તે અજામિલની યાદ અપાવે છે. પુરાણ (૧૪) મુજબ, આ કુકમાં બ્રાહ્મણને, દશમાં પુત્ર નારાયણના નામેચારમાત્રથી ઉદ્ધાર થયે હતે.
કથાવસ્તુ જ એ પ્રકારનું છે, જેમાં પાંચ સંધિએનું આયોજન શકય બન્યું નથી. પ્રા. રામજી. ઉપાધ્યાયને (૧૫) અભિપ્રાય છે કે મદનવતી-હરણનો પ્રસંગ અનાવશ્યક છે. ખરેખર આવું નથી. પ્રસંગ નાયકના ઔત્યને પ્રગટ કરવાનું પ્રયોજન સાધે છે. રાજા મંત્રીને રાષપૂર્વક હસ્તપ્રહાર કરે, તે અપ્રતીતિકર છે. કારણ કે તે સમયે રાજાઓ મંત્રીઓ માટે સમાદર ધરાવતા હતા
કથાનાયક એક ડાકુ છે. તેને ચારિરિક વિકાસ નાટયકક્ષાની દષ્ટિએ મહત્વપૂર્ણ છે. કથા એ પ્રકારની છે, જેમાં નાયક માટે કઈ પ્રકાર નિશ્ચિત થઈ શકે તેમ નથી. તે પણ તેનામાં ધીરેન્દ્ર” નાયકનાં લક્ષણો લાગે છે. તે વધુ પડતે અભિમાની અને ઇર્ષ્યાળુ, માયાવી, ચંચળ, ભયંકર અને બડાઈખોર હોય છે. - ચંગાર વગેરે નવરનું નિરૂપણ આ રચનામાં છે. આમાંથી અંગી વીરરસ હય, તેમ લાગે છે; બાકીના ગૌણ. - અલંકૃત યુગમાં કવિને આવિર્ભાવ હોવા છતાં, તેની રચ- |
નામ વૈદભીલીનાં લક્ષણે-પ્રસાદ, મધુરતા, અર્થવ્યકિત, ઓજસ વગેરે જોવા મળે છે; જેમકે- (૧૬)
કમુરત્વે ચારસંન્ને રા યાનામુવઃ શિવઃ |
शौर्य सद्बुद्धिसंयुक्तं दुर्लभं त्रयमप्यद :।। (ન્યાયથી યુકત પ્રભુતા, દાનથી શોભતી લક્ષ્મી, સદ્દબુદ્ધિથી યુક્ત શૌર્ય-આ ત્રણ હંમેશા મળવા મુશ્કેલ છે.)
કવિ યુગપ્રભાવથી વંચિત રહી શકયા નથી, એવું પણ બન્યું છે. છ અંકની આ નોટયરચનામાં બ્લેક ૧૭૭ છે. છઠ્ઠા. અંકમાં ઉપરૂપક (કૃત્રિમ સ્વર્ગને પ્રસંગોને સમાવેશ કર્યો છે. આ બંનેમાં તત્કાલીન સાહિત્યને પ્રભાવ છે.
નાટયરચનાનું સ્વરૂપ તેના સંપાદકે “નાટક અણુવ્યું છે. પરંતુ તે યંગ્ય નથી. કારણ કે આમાં નાયક રાજર્ષિ નથી, કેમ દિવ્ય નથી ખરેખર તે આ “નાટક' નથી, “પ્રકરણું છે. કારણ કે આમ નાયક ઉદાત્ત કે દિવ્ય કે રાજસુખ ભોગવનારે નથી. પ્રસ્તાવનામાં સૂત્રધારે જ આને “પ્રકરણ” કહ્યું છે. એ. બેદિલે-- કીથ (૧૭), સુશીલકુમાર દે (૧૮), બળદેવ ઉપાધ્યાય (૧૯) આને પ્રકરણ જ માને છે. '
સુશીલકુમાર દે (૨૦) ને અભિપ્રાય છે કે આમાં નાટયતને પૂર્ણતઃ અભાવ છે. ખરેખર આવું નથી. પ્રસ્તાવનામાં સૂત્રધારે આ રચનાની જે વિશેષતા ગણાવી છે; તેની સાથે સંમત થઈ શકાય, તેમ છે: (૧) સુશ્રાવ્ય નવીન, સૂકિતરને (૨) વિવિધ રસેનું સંકલન (૩) નિપુણતાને સમન્વય. લેખક પોતે જૈન છે. તેમણે જે કથાવસ્તુની માવજત કરી છે, તે જૈન છે. તે પણ સમગ્ર નાટયરચનામાં જૈનધર્મના પ્રચારનું ભારણુ કયાંય જણાતું નથી. ગૌણુભાવે આ રચના જૈનધર્મની ઉત્તમતા પ્રતિપાદિત કરી શકી છે. સાથે સાથે કલાત્મકતાને નિર્વાહ કરી શકી છે. ' (છઠ્ઠા જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલ નિબંધ).
પાદટીપો १ मुसुनि ण्यविजय; प्रबुद्धरौहिणेयम् ; श्री जैन आत्मानन्द.
સમા, માવનાર૨૨૬૮ઃ નિવેમ્, g. ૨ २ एमन; निवेदनम्, पृ. २ ૩ શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ; ગુજરાતને મધ્યકાલીન
રાજપૂત ઇતિહાસ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૫૩),
બીજે સંસ્કરણું; પૃ. ૫૩૧ ૪-૫ પરીખ રસિકલાલ છોટાલાલ સોલંકીકાલ; જે. જે.
વિદ્યાભવન, અમદાવાદ ૯; ૧૯૭૬, પ્રથમ સંસ્કરણ, પૃ. ૩૦૪ : ૬ મુનિ પુણ્યધિગય; પ્રવૃરિયમ્ -આધારસ્થાન [૭ પુરોહિત નર્મદાશંકર ભોગીલાલ કીથ કૃત સંસ્કૃત નાટક;
ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૬૦, આવૃત્તિ ૧લીનું
પુનર્મુદ્રષ્ણુ, પૃ ૩૭૦ ८ मुनि हस्तीमल 'मेवाडी'; भागम के अनमोल रत्न; लक्ष्मी
પુરતમંદાર, અમદાવાત્ર ૨; ૨૬૬૮પ્રથમ સંચળ; પૃ. ૪ -૬૦૨. Majumdar R. C.; The age of Imperial Unity; Bharatiya Vidya Bhavan, Bombay:
1968; fourth edition; P. 88. ૧૦ દોશી બેચરદાસ; ભગવાન મહાવીરની ધર્મકથાઓ, ગૂજરાત
વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૫૦, દ્વિતીય આવૃત્તિ, ટિપણો,
પૃ. ૧૭૩ ૧૧ મુનિ દસ્તીખ મેવાણી'; આકામ જે મનમોર રન;
પૃ. ૨૧-૮૦