________________
તા. ૧-૯-૮૭
- પ્રબુદ્ધ જીવન ૧૨ Majumdar R. C.; The age of Imperial ૧૬ મુનિ પુષ્પવિના; મધુરૌfirmયમ; ૪-રૂ A Unity; P. 21
૧૭ પુરોહિત નર્મદાશંકર ભોગીલાલ, કીથ કૃત સંસ્કૃત નાટક, 13 De S. K; A History of Sanskrit Litera
ture; University of Calcutta, Calcutta; 1962; ૧૮ De S. K.; A History of Sanskrit LiteraSecond edition; P. 476
ture; P. 476 ૧૪ રામf tળાવતા; નિજ જોઇ; જ્ઞાનમwzસ ટિમિટે૪, ૧૯ કપાપથાય વારે; સંત 1િ રતિદાસ; સારા વાઘાણી; ર૬૨; પ્રથમ સંદ#ળ; પૃ. ૧૪
મવિ, વારાણસી; ર૬૮; મછમ સંસ્કારનું; પૃ. ૬૨૬ १५ उपाध्याय रामजी; मध्यकालीन संस्कृत नाटक; सागर विश्व- ૨૦ De S. K.; A History of Sanskrit Literaविद्यालय, सागर; १९७४, प्रथम संस्करण पृ. २२०
- ture; P. 476 નગરશેઠ શાંતિદાસ ઝવેરી એતિહાસિક દષ્ટિ અને વાર્તાને સમનવય
પન્નાલાલ ર. શાહ ભારતનાં અન્ય શહેર કરતાં અમદાવાદ શહેર અનેક રીતે અકબર, જહાંગીર અને શાહજહાં પાસેથી જૈન ધર્મના, પાલિતાણા જુદું તરી આવે છે. તેની પ્રજામાં પરંપરાગત સ્વત્વ અને સ્વ- તીર્થના અને પિતાની અંગત મિલકતને રક્ષણ માટેના શ્રયની ઊંડી તાકાત છે. ભારતના અન્ય શહેર, બહારના બૌદ્યોગિક ફરમાને મેળવ્યાં. આક્રમણને કારણે, ભાંગી પડયાં, જ્યારે અમદાવાદ તેની સામે . શાંતિદાસ મેગલ શાસકેને મેટી રકમ ધીરતા. શાહજહાએ ટકી રહ્યું. કારણુ કે રાજનગરને વેપાર - ઉદ્યોગ કોઈ રાજ- બનાવેલ મયૂરાસન માટે છ કરોડ રૂપિયા ખર્ચેલા. તેમાં મહારાજાને આશ્રયે ખીચે ન હતો. અમદાવાદની જાહોજલાલી શાંતિદાસે ઘણું ઝવેરાત આપ્યું હતું. તેમના પુત્ર જમીયદે . ગામડાના શેષણમાંથી ઊભી થયેલી નથી, પરંતુ તેના વેપાર- મુરાદને સાડા પાંચ લાખ રૂપિયા ધીરેલા. તે મુરાદ ઔર ગઝેબનીઉદ્યોગને પ્રતાપે છે. અમદાવાદ એટલે કારીગરે, વેપારીઓ અને સામે હાર્યો. આવે વખતે શેઠ શાંતિદાસ દિલ્હી જઈને ઔરં– શરાફેનું સંગઠન-મહાજન.
ગઝેબ પાસેથી તે રકમ કુનેહથી કઢાવી લે છે. ધમધ ઔરંગઝેબ આ મહાજનનું બળ એટલે સંપ અને એકતાનું બળ.. પાસેથી જૈન તીર્થ અને તેની સંપત્તિના રક્ષણ માટે પણ પરદેશી સત્તાની સામે ધંધાદારીને તેનાથી રક્ષણ મળ્યું. એણે ફરમાન મેળવ્યું હતું. આમ એનામાં ક્ષત્રિયનું તેજ અને ઊભી કરેલી પરંપરા મહાજન માટે ઉપયોગી નીવડી. આ વણુિંકની અગમબુદ્ધિ હતી. મહાજન પ્રથા વંશપરંપરાથી ચાલી આવી છે. તેના શ્રીમંત - આવા ઐતિહાસિક પુરુષના જીવન વિષે જાવાની સહજ વણિકાની આર્થિક સત્તા અને સામાજિક પ્રતિષ્ઠા રાજનગરના જિજ્ઞાસા થાય. એમાં મુશ્કેલી એ રહે છે કે આવા શ્રેષ્ઠિઓના વ્યકિતત્વનું અનેખું અંગ છે.
જીવનચરિત્ર કેવળ સામ્પ્રદાયિક પરંપરા અને અનુકૃતિના આવી બલિષ્ઠ પરંપના તંભ જેવા શેઠ શ્રી શાંતિદાસના આધારે તૈયાર થાય છે. બીજી મુશ્કેલી એ છે કે તિહાસિક જીવન વિષે જાણવાનું કોને કુતુહલ ન થાય? આ મહાજન ' પાની જીવનઘટનાઓને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી મૂલવવી પરંપરામાં શેઠશ્રી શાંતિદાસના ઉત્તરોત્તર વારસદાએ આ જોઈએ અને તેની તથ્થાતશ્યતા નકકી કરવાની હોય છે, એટલે પરંપરાને વધુ બલિષ્ઠ બનાવી છે. નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ, સ્વાભાવિક રીતે ઇતિહાસ લેખનન કાયથી રસનિષત્તિ થતી નથી. નગરશેઠ શ્રી ખુશાલચંદ, બંધુબેલડી નગરશેઠ શ્રી નથુશા અને , જ્યારે લોકો આવાં પની. ઔતિહાસિક વાર્તા મેળવવા ઇચ્છે છે. શ્રી વખતચંદ, બહેશ નગરશેઠ શ્રી હેમાભાઈ, દાનવીર નગરશેઠ. . પરિણામે ઇતિહાસનું પુસ્તક ભાગ્યે જ લોકપ્રિય બનતું હોય છે. શ્રી પ્રેમાભાઇ, સેવાભાવી નગરશેઠ શ્રી મણિભાઈ અને નગરશેઠ, પરંતુ શ્રી માલતીબહેન શાહે નગરશેઠ શાંતિદાસ ઝવેરી વિષેના શ્રી ચીમનભાઈ અને શ્રી કસ્તુરભાઈ મણિભાઈ વગેરેએ એમને - પુરતકમાં ઇતિહાસને વાત જેવી સરળ, લકભાગ્ય અને હદયંગમ ઉજજવળ વારસે જાળવ્યું છે. શેઠ શાંતિદાસની દશમી પેઢીએ શૈલીથી રજૂ કર્યો છે. એમણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઇ આવ્યા. આમ દસ દસ પેઢી સુધી ઇતિહાસ નિરૂપણુ યુ" છે શેઠ શાંતિદાસ ઝવેરીના કુટુંબ, વંશ અને આજે પણ એક સરખી જાહોજલાલી અને ખાનદાની અને પૂર્વ અને શાંતિદાસના જન્મ અને મૃત્યુના સમય જળવાઇ રહે એ પ્રબળ પુણ્યદય હેય તે જ બને.
વિષે જુદા જુદા વિદ્વાનનાં મંતને સાધાર ટાંકી એની સરસ આવી ગૌરવવંતી પરંપરાના રતંભ અને આદ્યપુરુષ જેવા છણાવટ કરી છે. નગરશેઠ પદ અકબર બાદશાહે, જાગીર કે શેઠશ્રી શાંતિદાસની સાતમી પેઢીના પૂર્વજ પાહિ ક્ષત્રિય ઔરંગઝેબે આપ્યું કે એમણે પોતે નગરશેઠપદ માગ્યું એની જાગીરદાર હતા. મુસ્લિમ ભાક્રમણથી ત્રાસીને એમના પિતા તલસ્પર્શી તપાસ કરી છે.' સહસ્ત્રકિરણ રાજરથાનથી હિજરત કરી અમદાવાદ આવ્યા. એક એમણે દિવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, ઝવેરીને ત્યાં નોકરી કરતાં, આપબળે ઝવેરી બન્યા. એમનામાં શ્રી રતિલાલ દીપચંદ દેસાઇ, શ્રી ડુંગરશી ધરમશી સંપટ, સાહસિકતા, વીરતા અને ઉદારતાના ગુણને સમન્વય થયે હતે. શ્રી રત્નમણીરાવ ભીમરાવ, શ્રી એમ. એસ. કેમિસેટ્યૂિટ, જર્મન રત્નપૂરખની અસાધારણ કુશળતાથી, અકબર બાદશાહના દરબારમાં પ્રવાસી મેન્ડેલ, ફેન્સ પ્રવાસી થેવેન વગેરેના એમને શાહી ઝવેરીનું સ્થાન પ્રાપ્ત થયું હતું. અકબરની બેગમ ઐતિહાસિક સંદર્ભો સાથે શેઠ શાંતિદાસ ઝવેરીનું જીવન * જોધાબાઈ કેઈ કારણસર દિલહીથી રીસાઇને અમદાવાદ આવે આલેખ્યું છે. તદુપરાંત લગભગ બે ડઝન જેટલા ગુજરાતી, તે વખતે શાંતિસે તેમને પોતાના ઘેર ઉતાર આપી બહેન હિન્દી અને અ ગ્રેજી સંદર્ભગ્રસ્થાને આ ' પુસ્તક માટે : તરીકે અપનાવી હતી. તેથી જહાંગીર તેમને “ઝવેરીમામા' ઉચિત વિનિયોગ કર્યો છે. મોગલ સમ્રાટ શાહજહાં અને કલે. આ સંબંધ એમને પેઢી - દર - પેઢી ળદાયી નીવડશે. મૌર ગઝેબ પાસેથી મળેલ ફરમાનેની કેટો નકલ કાપીને