________________
તા. ૧-૯-૯૭
પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ રૌહિણય
પ્રા, આર. પી. મહેતા શ્વેતામ્બર સંપ્રદાયના પ્રસિદ્ધ આચાર્ય દેવસૂરિ વાદનિષ્ણાત . નગર તરફ આવતા હતા. તેણે જોયું કે મહાવીર પ્રવચન આપે અને તાર્કિક શ્રેષ્ઠ હતા. તેમના શિષ્ય શ્રીમત્ જયપ્રભસૂરિ શમ છે. તે પિતાના કાનમાં આંગળી ખેરીને ચાલવા માંડયો. તેને નિધિ હતા. તેમના શિષ્ય રામભદ્ર સમગ્ર ગુણોથી યુકત અને કવિ પગમાં કાંટા વાગે. દાંથી કાઢવા પ્રયાસ કર્યો પણ ન નીકળે. હતા. તેમણે આ પ્રબુદ્ધૌતિય'ની રચના છ અંકમાં કરી છે. આથી તેણે એક હાથેથી ખેંચી કાઢય. આ ગાળા દરમિયાન ' * જાહેરમાં સેનગિરા ચૌહાણ રાજા સમરસિંહ હતો. તેની તેને કાને મહાવીરવાણું પડી કે દેવને પ્રસ્વેદ નથી, તેમનાં : સભામાં આભૂષણ જેવા મંત્રી શ્રીમત્ પાર્શ્વચન્દ્ર અથવા પાર્ ચરણ ભૂમિને નથી સ્પર્શતાં, તેમની માળા કરમાતી નથી. હતું. તેને બે પુત્ર-શ્રી યશવીર અને શ્રી અજયપાલ - હતા. ' અધી રાતે તે મહેલ પાસે આવ્યે; પણ આરક્ષકાએ તેને તેમ, શ્રી યુગાદિદેવનું મંદિર બંધાવ્યું હતું. આ મંદિર દ્વારા ભારે પ્રયાસ પછી ચંડિકા મંદિરમાંથી પકડી પાડયે. તેને રાજા પ્રવૃત્ત યાત્સવ નિમિતે મંદિરમાં પ્રેક્ષકો સમક્ષ અને અભિનય સમક્ષ હાજર કર્યો ત્યારે તેણે કહ્યું કે હું તે શાલિગ્રામને થયે હતે.
દુર્ણચંડ નામે ખેડૂત છું. મંદિરમાં રાતવાસો કરતે હતે ત્યાંથી
આ લોકે મને પકડી લાવ્યા છે. રાજાએ શાલિગ્રામ તપાસ કરાવી. - “પ્રભાવકચરિત્ર’માં (૧) નધિ છે, તે મુજબ દેવસૂરિ છે:
ડાકુએ ત્યાં “અવસ્થા કરી રાખી હતી. ત્યાં બીજાઓએ કહ્યું કે ૧૧૬૦માં દિવંગત થયા. પ્રાચીન જૈન લેખસંગ્રહ (ભાગ-૨)માં (૨) જાલોરદુર્ગાને લેખ આવે છે તેમાં યશવીરને ઉલેખ " અલી દુગ ચડે રેહ છે, હમણાં બહારગામ છે. '
અભયકુમારે હવે ડાકુને આસવ પાથે. આજુબાજુ એવી છે. લેખ ઈ. ૧૧૬૫ને છે. સમરસિંહને રાજ્યકાળ ઓછામાં.
- વ્યવસ્થા કરી, જાણે તે વગમાં હોય. વેગનાએ નૃ.ય કરવા ઓછો છે. ૧૧૭૩-૭૫ને (૩) તે છે જ. આ નાટયની રચના
લાગી, જાણે કે ભારતના નિર્દેશનમાં ય કરતી અપ્સરાઓ હોય. છે. ૧૧૮૪માં (૪) અને મંદિરમાં તેને અભિનય ઈ ૧૧૮૬માં
- પ્રતીહારે જણાવ્યું કે આપ સ્વર્ગમાં પ્રવેશેલા નવા દેવ છે, ' (૫) થયો છે.
એટલે આપે માનવજન્મમાં પૂર્વે કરેલાં શુભાશુભ કર્મોનું નિવેદન - આની એક માત્ર હસ્તપ્રત પાટણના વાડી પાર્શ્વનાથના
કરવાનું રહેશે. પરંતુ મહાવીરની વાણીને આધારે ડાકુને ખ્યાલ પુસ્તકભંડારમાં હતી. સુશ્રાવક વાડીલાલ હીરાચંન્દ દલાલ દ્વારા
આવી ગયા કે આ કઈ સ્વર્ગવાસીઓ નથી; હું કબૂલાત આપું, મુનિ પુણ્યવિજયજીને તે પ્રાપ્ત થઈ. તેને આધારે તેમણે
તે માટેનું કપટ છે તેણે શુભ કમેં ગયા અને જણાવ્યું કે આનું સંપાદન કર્યું.
મારા કર્મો અશુભ હેત, તે આ સ્વર્ગ અને મળત જ નહિ. કથાસાર (૬) સંક્ષેપમાં આ પ્રમાણે છે:
અમાત્યને થયું કે આ પ્રપંચરે આપણને છેતર્યા, મગધમાં પાટનગર રાજગૃહ પાસેના વૈભાર પર્વતની ગુફામાં, - હવે રાજા-મંત્રીએ તેને અભય આપીને એકાંતમાં સાચી ડાકુ હિય રહેતું હતું. તેને તેના પિતા પાકુ લેહખુરે મરતી વિગત પૂછી. ડાકુમાં પરિવર્તન આવ્યું હતું. તેણે કહ્યું: “નગરમાં વખતે આદેશ આપ્યા હતા, કે ભૂલથી પણ મહાવીરની વાણી તમામ પ્રકારના આતંક મેં કરેલા છે. મને હવે પસ્તાવે છે. કાને ન ધરત. તે આપણા કુલાચારને નાશ કરનારી છે. મને જિનવાણીએ જ બચાવ્યા છે. ચૌર્ય-પ્રેમમાં મેં જિનવચન તે એકવાર નગરમાં આવે. મકરંદદ્યાનમાં વસંત્સવ
ન ગણ્ય. રસપૂર્ણ આમ્ર છેડી કાગડની જેમ લીમડામાં પ્રેમ નિમિત્તે નાગરિકે તેમની પ્રેયસીઓ સાથે ક્રીડામગ્ન હતા. ડાકુએ
રાખે. મારા પિતાના આદેશને ધિક્કાર છે. તે રાજા અને વિચાર્યું કે આમાંથી સૌથી વધુ સુંદર તરુણીને ઉપાડી જાઉં.
લેકેને વૈમાર પર્વતની ગુફામાં લઈ ગયો. રાજા પિતાના હાથી આવી એક તરુણી આમાં ધનસાયૅવાહની પુત્રી મદનવતી તેના
સેચનક પર હતો. સૌને આ સ્થળ વિષે આશ્ચર્ય થયું. સૌને ઉપપતિ સાથે હતી. બંને સહેજ છૂટી પડયાં એટલે ડાકુના સાથી સૌની વ્યક્તિ–વસ્તુ સેપી દીધી, રાજા પાસે વરચરણ સેવાની શબરે ઉપપતિને કૃત્રિમ ભય બતાવીને નસાડી મૂક્યો. ડાકુ . અનુજ્ઞા માગી. રાજાએ તેની પ્રશસ્તિ કરી. તરુણીને ઉપાડીને પિતાની ગુફામાં જ રહ્યો.
લેખકે પ્રાચીન આખ્યાનનું નાટયરૂપાંતર કર્યું છે. આચાર્ય બીજે દિવસે ડાકુ સુભદ્ર નામના ધનાઢય શેઠને ઘરે પહોંચી.
હેમચન્દ્રએ “યેગશાસ્ત્ર'માં દષ્ટાન્તરૂપે આ આખ્યાન આપ્યું છે. ગયે. ત્યાં એના પુત્ર અને રથના વિવાહ હતા. સૌ વાઘ સાથે
“નાયધમકહા'ના પ્રથમ શ્રુતસ્કંધ (જ્ઞાતાધમકથાસૂત્ર) માંના નૃત્ય કરતાં હતાં. શેઠાણી મનોરમા ઘરમાં તૈયાર થવા ગઈ. પહેલા, બીજા અને અઢારમા અધ્યયનમાં (૮) આ કથા છે: ડાકુ શેઠાણીના વેશમાં નૃત્યમાં જોડાઈ ગ. મનોરથને લઈને મગધના પાટનગર રાજગૃહમાં રાજા શ્રેણિક. હતે. તેને નાચવા લાગ્યો. તેણે કપડને બનાવટી સાપ છૂટો મૂક્યા. એ ' અભયકુમાર નામે મંત્રી હતે. નગરથી ડે દુર અગ્નિખૂણે નાસભાગ કરવા લાગ્યા. આ ધમાલમાં તે મને રથને લઈને નાસી પર્વતની એક વિષમ કંદરાને કિનારે એક મટી ચેરપલ્લી ગ. શબર સાથે હતે.
હતી. તે કોઈની નજરે ચડે તેમ ન હતી. તેમાં વિજય નામે હવે રાજગૃહમાં રાજા શ્રેણિક પાસે મહાજને ફરિયાદ કરી. ચારશ્રેષ્ઠ હતે. નગરમાં ધન્ય નામના ધનવાન વેપારીને પાની ભદ્રાથી રાજાએ પિતાના મંત્રી શ્રેષ્ઠ અભયકુમાર પાસે રોષ ઠાલવ્યે. દેવદત્ત નામે પુત્રની પ્રાપ્તિ થઈ ધન્યના દાસીપુત્રની નજર ચુકાવીને, તેને હસ્તપ્રહાર કર્યો. મંત્રીએ આશ્વાસન આપ્યું કે પોતે વિજય દેવદત્તને ઉપાડી ગયે, ઘરેણું ઉતારીને તેને મારી પાંચ-છ દિવસમાં ચેરને પકડી શકશે. નગર બહારના મારમ નાખે. પરંતુ તે પકડાઈ ગયે તમને જેલમાં મૃત્યુ પામે. તેને -ઉદ્યાનમાં મહાવીર પધાર્યા હતા તેથી રાજા ત્યાં પહોંચી ગયા ઉત્તરાધિકારી ચિલાત હતું. તે અગાઉ ધન્યને દાસીપુત્ર હતે. અને તેના વયાખ્યાનામૃતનું પાન કરવા લાગ્યા.. .. " તેણે ધન્યનું ઘર લૂટ્યું અને તેની પુત્રી સુષમાને ઉપાડી ગયે.
ડાકુએ હવે રાજભવનમાં જ હાથ મારવાનું નકકી કર્યું. તે માર્ગમાં તેણે સુષમાને મારી નાખી અને પિતે પણ મરણ