SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ go પ્રબુદ્ધ જીન હાવાના. જયાં અદ્વૈત તત્ત્વ હોય છે એટલે કે અદ્વૈતભાવ હૈય છે ત્યાં સ્યાદ્ નથી હોતું. જ્યાં તતતભાવ હાય છે ત્યાં સ્યાદવાદ હોય છે. બહુલતાએ જીવ અને પુદૂગલમિશ્રિત ક્રમજનિત અવસ્થામાં ત્ રહેવાનું અને વિરુદ્ધ તત્ત્વ આવવાનું. સ્યાદ્વાદ એટલે પૂણ તત્ત્વની સાથે મને વિશ્વની બધી વ્યવસ્થા અને અવસ્થા તપાસવી. શબ્દ ઝા નહિ કરતાં એના ભાવ-ખાશય-લક્ષ્યાથ'ને વિચારી મસાત્ર જાળવવા માટે જ સર્વજ્ઞ ભગત'તે સ્યાદ્વાદ ''ન પ્રરૂપેલ છે. મેક્ષ એકાન્ત છે, દૂત સ્વરૂપ છે. જ્યારે મે ક્ષમાગ ની સાધના સ્યાદ્વાદ દષ્ટિએ અનેકાન્ત માળ છે. તેથી જ મેક્ષ . લક્ષી સર્વધર્માંને આય. ધમ' કહ્યા છે અને એથી પૂર્વાવસ્થાની અપેક્ષાએ જૈનદશનમાં સિદ્ધના જે પર ભેદ ગણાવેલ છે એમાંના એક ભેદ અન્ય લિગે (જૈનદર્શન સિવાયની દર્શન પદ્ધતિએ) સિદ્ધ કહેલ છે. છદ્મથ જીવે જે જાણે છે તે ભેદ પાડીને ક્રમથી જાણે છે માટે સ્પાાદ અને સપ્તમગિ છે. પૂણ' તત્ત્વ બધે આવા વ્યવહારમાં હાજર રહે તે માટે થતે સન ભગવ તે સ્વાાદ દર્શન પ્રરૂપેલ છે. સાાદ એટલે સમ વે જિળમ્યમ્' સ્યાદ્વાદ એટલે સળંગ દષ્ટિ રાખીને જોવુ. ખ'ડિત ન જોવું. સ્યાથી ખાટા અણુમ્ કાઢવાના છે. ન્યાયાધીશ નથી ખનવાનું. આસ્થાત્ એવા પરમાત્મ તત્ત્વને માથે ઋને સાથે રાખ વાના છે. પરમાત્મ તત્ત્વનું શરણ સ્વીકારવાનું છે. મરૂપી તત્ત્વમાં ગૂચા ('થિ) ન હોય. રૂપી પાથમાં અને આપણા વિકલ્પમાં ગૂચા હાય છે-જે ગૂંચે. સ્યાદ્વાદ શૈલીથી કાઢી નાખવાની છે અને વિકલ્પમાં ઊંચા સ્વંરૂપરસ રેડવાના છે. સ્યાહૂદષ્ટિથી દૃશ્ય પદાથ પ્રતિ શુક્ષ વિકલ્પનાં બંધન પણુ તૈાડવાનાં છે. અશુભ વિકા તે બધનયુકત રહેવાના જ છે, કે જેનાથી તે સાધકે પહેલેથી જ પર થવાનુ હાય છે. નાની ભગવતે માપણને સ્યાદ્વાદશૈલી માપી છે તે આાપણા ત્રિકોને સમતલ રાખવા અને વિકામાં ઊંચા સ્વરૂપરસ પાડવા માટે આપેલ છે. સાદું એ આંધળાની અર્થાત્ દ્રસ્થની લાકડી છે અથવા તો કહો કે દેખતા થવાના ચશ્મા છે. દન, દર્શીનને જુએ તે દર્શીન છે જે સ્યાદ્શાદદશન છે. માત્ર બહારના દૃશ્યને જુએ તે દર્શન નથી. ગાયને બધા ગાય તરીકે જુએ અને ધેડાને ધેડા તરીકે જુએ તે સુષ્ટિ એવી દૃષ્ટિ છે. એ દર્શન છે. પરંતુ ભરવાડ, ખેડૂત, બ્રાહ્મણું, ચમાર, કસાઇ, એ ગાયને પોતપોતાની દૃષ્ટિ અનુસાર જુએ છે તે દૃષ્ટિ એવી સૃષ્ટિ છે, જે દશ નનુ દશ ન છે. સુખ યા દુઃખ કાલ્પનિક કે માનસિક છે. એ અષ્યસ્થ છે. જ્યારે સુખ-દુ:ખના ભાકતા એને અધિષ્ઠાતા છે. એટલે કે સત્તાધીશ છે. માટે જ દુઃખ પશુ સુખરૂપ બનાવી શકાય છે એ જ સ્યાદ્વાદદન છે. સ્યાદૃાદ કલા છે. તા. ૧-૮-૮૭ ૧૬-૮-૮૭ જ્ઞાન વિકારી બને છે. સાવરણુ બને છે, જેથી તે સીમિત રહે છે અને અપૂ હોય છે. મતિજ્ઞાન ઉપર જે આાવરણ છે તે ખંધન છે. એમાં પાછો આગ્રહ રાખવા અને સત્યબુદ્ધિ કરવી તે ખાજો છે. મતિજ્ઞાનના વિકલ્પેમાં આપણે સાદું લગાડીએ તે ધન અને ભેજા ઓછાં થતાં જશે. સ્યાદું એટલે કંટક જે પૂણ' છે, સીમિત છે, અધૂરું છે તે ખોટું પણું હાઇ શકે, એમ સમજવું. માટે જ મતિજ્ઞાનમાં ‘તત્ત્વ કેવલીગĀમ' કહીને મતિજ્ઞાનના ઉપયોગમાં કેવલી ભગવંતની અર્થાત્ પૂર્ણજ્ઞાનની અપેક્ષા રાખવી જોઇએ. રાગ હાય ત્યાં અપેક્ષા હાય. રાગ હોય ત્યાં પરાધીનતા હાય. વીતરાગ કાઇના વિધી નથી. તેમને કાષ્ટની, કશાની, કશી અપેક્ષા નથી. મતિજ્ઞાનમાં માહતીયના ભેદ ભળે એટલે પંચાસ્તિકાય એટલે કે પચિ દ્રશ્યોના સમૂહ છે વિશ્વ છે તે .એક જ સમયે સર્વત્ર લેાકાકાશમાં વિદ્યમાન છે. પાંચ અસ્તિકાય જેમ બધાં પ્રતિ સમય છે તેમ તે ખાં એક્ષેત્રી છે. સપ્તભગિથી એટલે કે અતિ-નારિત ધમ'થી અને સ્યાદ્ કહીને પચિ અસ્તિકાયની સમકાલીન વિદ્યમાનતાના સ્વીકાર સહિત તે પચિય અસ્તિકાયના પેતપોતાના ગુરુ અને રાયની ભિન્નતાની પણ સ્વીકૃતિ છે. સ્વાદ અર્થાત્ સપ્તભગિથી આપણે જેમ જગતને એટલે કે પાચે અસ્તિકાયને વિશેષે સમજીએ છીએ તેમ સ્યાદ્વાદથી ૠષાદ એવા કલજ્ઞાનને પણ સિદ્ધ કરવાનું છે. પદાર્થને તેના સર્કલ સ્વરૂપમાં અખંડિત જોવા ો યાવાદ છે. એક પદથી અનેક દૃષ્ટિથી જોવા, તપાસવા અને નકકી કરવા, જે સર્વાંગદષ્ટિ જોઇએ તે સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદશૈલીથી પાંચ'નું સર્વાંગી દર્શન કરવા તેનુ સાત પ્રકારે અવલોકન કરવું પડે. જે સાત પ્રકારને સાત ભાંગા અર્થાત્ સપ્તમ કહેવાય છે. એ સાત ભાંગા નીચે મુજ છે (૧) યાત્ મતિ (છે) (ર) સ્વાત્ નાસ્તિ (નથી) (૩) યાત્ મસ્તિ-નાસ્તિ (છે, નથી) (૪) યાત્ મયજતન્ય (કહી શકાતું નથી.) (પ) શ્યાત અસ્તિ અવક્તવ્ (છે પણ કહી શકાતું નથી.) (૬) શ્યાત નારિત અવત્તવ્ય (નથી પણ કહી શકાતુ” નથી.) (૭) યાત અસ્તિ નાસ્તિ આપવાથ્ય (છે-નથી પશુ કહી શકાતું નથી,) સારુંય વિશ્વ જીવ-મજી, રૂપી-અરૂપીમાં જેમ સમાપ્ત જાય છે તેમ જ્ઞેય-જ્ઞાનમાં સારૂમ વિશ્વ આવી જાય. જીવ જીવ, રૂપી-અરૂપી, જ્ઞેય-જ્ઞાનના ત્રણ ભાંગામાં વિશેષતા એ છે કે જ્ઞેય મતે જ્ઞાનમાં જેમ જ્ઞેયનું સ્વરૂપ જાણુત્રાનું ઢાય છે તેમ જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે તેમાં ફલિત થાય છે. જીવતું સ્વરૂપ જ્ઞાન છે. પરંતુ જ્ઞાનનું સાચું સ્વરૂપ શું? નાનનું સાચું સ્વરૂપ શુ છે સ્વત ંત્ર રીતે સમજીએ તા ખ્યાલ આવે. માટે સપ્તભગિમાં પ્રથમ ત્રણ ભાંગા નેયના છે; તે બતાવી ખીજા ચાર ભગા જ્ઞાનના અતાવ્યા. અનુ રહસ્ય આ પ્રમાણે છે કે..... તે જ્ઞેયના પ્રથમ ત્રણ ભાંગામાં સ્વ દ્રશ્ય- ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અતિરૂપ છે અને પાંચ અસ્તિકાય અનાદિ અનંત યુગપદ અતિ ધરાવે છે. તેથી યુગઃ અસ્તિનાસ્તિ ધમે ટી શકે છે. હવે ચેથા ભાંગા જે અવકતવ્ય (અનિવ'ચનીય)ના છે તેમાં વકતવ્ય એટલે વચનયોગ. વચનયોગ ભાષાવગ શાના પુદ્ગલાના ખને. પરંતુ જીવના ઉપયેગ વડે કરીને જ ભાષા. જ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy