SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૮૭ ૧૬-૮-૮૭ tance in the cosmos, and the cosmos does not function by one substance alone. Hence there is a theory of 'Syadvad.' પ્રભુનૢ જીવન Sapexvad' is more eomparision of imperfect substance with perfect of imperfect substance. Anekantvad' is comptete inspection in to of a complete-perfect substance or incomplete-imperfect substance taking into consideration all the qualities (Virtues & vices) it possesses. જૈનદર્શન એના સ્યાદ્વાદ દશનથી સમસ્ત વિશ્વને ઉભયરૂપ કહેવાનું અને જોવાનુ જણાવે છે. ઉભયરૂપ એટલે, અસ્તિનાસ્તિ, એક-અનેક, રૂપી-ભરૂપી, જીવ-જીવ, ક્રમિક—મક્રમિક, સત્-અસત્. નિત્ય-અનિત્ય, સાવરણુ-નિરાવરણુ, ભેદ-અભેદ, ઉપચરિત-અનુષચરિત, સાપેક્ષ-નિરપેક્ષ, સવિકલ્પ-નિવિ કલ્પક, -સગુણુ-નિશુ ́ણુ, સાકાર-નિરાકાર, દ્વંદ્વૈત-અદ્વૈÔત ઇત્યાદિ. સ્વાદું એટલે ‘કંઇક’-કંચિત’. ‘ક' એટલે સવ રૂપ નહિ. જે ક"પ્રક' હોય તે ક’ઇષ્ટ' જ કામ કરી શકે. સકામ નહિ કરી શકે. યાદ્ એટલે ‘સવથા નથી' એમ પણ નહિ અને હોવા છતાં તે પદાથ સવ” અર્થાત્ બધુ જ છે' ઍમ પણ નહિ. A Sentence in which there are words such as..If, But, Perhaps, Yet, Only, Or, Also, Little, Less, Few,...is 'SYAD' પૂણુને સાથે રાખીને અપૂણ' તત્ત્વને સમજીશું તે ખરાખર સમજાશે. નહિતર અપૂર્ણ તંત્ર પણ ખરેખર સમજાશે. નહિં અને એની અપૂણુતાના પૂરા ખ્યાલ અાવશે નહિ. પૂર્ણુને સાથે અને માથે રાખી મર્થાત્ પૂછ્યું તે નજર સમક્ષ રાખી તત્ત્વને -સમજવું તેનું જ નામ સ્યાદ્વાદ 1 પૂણુ' તત્ત્વ એટલે કે પરમાત્મ તત્ત્વ. અર્થાત્ સિદ્ધ પરમાત્મા-સવ'ત્ત કેવલી ભગવતા. એમને સન્મુખ રાખી. સ તત્ત્વ પૂણુ' સાપેક્ષ સમજાવાય તે અનુપ્રેક્ષા ખરાખર આવે. સ્યાદ્ એટલે ક્રમ. અર્થાત્ મિક દર્શન, અપૂર્ણ દર્શન અપૂર્ણ માન. મસ્યાદ્ એટલે અક્રમ. અર્થાત્ પૂ ́શન, પૂર્ણ' નાન; ઋક્રમિક દશ ન, એટલે કે કેબલદર્શન-કેવલજ્ઞાન જે સિદ્ધત્વ છે. સમગ્ર વિશ્વના સવ`ક્ષેત્રના, સવ' ાળના, સર્વ' પદાર્થાંનું તેના સવં ભાવ. અર્થાત્ સ``ગુણ-પર્યાય સહિતનું સમયમાત્રમાં થતું દર્શન – જ્ઞાન તે વંલદર્શન - કેવલજ્ઞાન છે. ચિતારા દ્વારા ચિત્રિત થતા ચિત્ર અને અરીસા દ્વારા પ્રતિબિંબિત થતા ચિત્રમાં જેવા કક છે તેવા ક્રુક કિંમય દર્શન અર્થાત્ સ્થિક દશ ન અંતે અક્રમિકદશ ન–વલદર્શનમાં છે. ક્રમિક છે તે By and By એક પછી એક છે. જ્યારે અક્રમ છે તે All at altime સમસમુચ્ચય છે. જ્યાં કંઈક, ક`ચિત, કાઈક અપેક્ષા આવે ત્યાં સ્યાદ્ આવે. ૬૯ વલી તીથકર ભગવત સ્વય' તા પુણ છે. છતાં એમણે જે ધમ' પ્રકાસ્યા-પ્રરૂપ્યા અને સ્થાપ્યા છે તે આપણે છદ્મથસ્યાદ્-અંશરૂપ હોવાથી આપણી અપેક્ષાએ સ્યાદ્વાદ ધમ' સ્થાપ્યા છે. સ્યાદ્ એટલે ક ંઇક, કાઇક અપેક્ષાએ અને સ`તિ, તેમજ સર્વ ઋપેક્ષાએ સ્રવ નહિ. એટલુ જ નહિ પણ જે પૂણ' નથી, પરંતુ અપૂણુ' અને અશ છે તે સાદું છે. રયાદ્વાદ એટલે કવલી-પૂર્ણ જ્ઞાની. પરમેશ્વરની નિશ્રાએ વિધાન કરવા–વાતા કરવી અને સ્વયં અહ ઓગાળવા. કવલી ભગવતની નિશ્રા રાખ્યા વિના વાતે કરવી તે એકાન્તવાદ છે. ધ્રુવલી ભગવંતની નિશ્રા ાખીને વાતા કરવી તે સ્યાદ્વાદ છે. સ્યાથી અસ્યાદ્ એવા પરમાત્મ તત્ત્વ સાથે સંબધ ક્રૂરવાના છે પશુ સ્યાદ્ નથી બની રહેવાનું.. સત્ય કેવલી ભગવત - ઉપર છેડી દેવું અને છદ્મસ્થ શાંતમાષમાં પ્રવત'વું તેનું જ નામ સ્યાદ્વાદ. સ્યાદ્ એટલે મૌન ધારણ કરવુ'. ચૂપ રહેવુ. 'ધ' નહિં કર, સ્યાદ્ એટલે કેવલી ભગવંત ઉપર છોડી દેવુ. ભગવાનને શરણે જવુ, ભગવાનને જોવા અને ભગવાન ઉપર સધળું છાડી દેવું. વિરુદ્ધ તત્ત્વને સમન્વય રીતે સમજવુ તે સ્યાદવાદ છે. અવળાને સવળા કરી આપે તે યાદવાદ | સામેની વ્યકિત પાસે અંશે પશુ જે સત્ય તત્ત્વ હોય તેને સ્વીકારવું એનું નામ સ્યાદ્વાદ શૌલી છે, જે પ્રામાણિકતા છે. આ ખાખત કૃષ્ણ વાસુદેવનું દૃષ્ટાંત જોવામાં આવે છે. તે દરેક વસ્તુ-નાવની સારી-ઊજળી બાજુ જ જોતા. એમની પરીક્ષા કરવા મરી ગયેલ કૂતરાના શખ પ્રતિ "ગુલિનિર્દેશ કરી એમને પૂછવામાં માન્યુ કે એ દૃશ્યમાં તેમને શુ જોવા જેવું લાગ્યું ? ત્યારે તે ગુણુદૃષ્ટિના સ્વામી જવાખ આપે છે કે તે મૃતષ્ઠાનની દંતપતિ કેવી શ્વેત અને સુરેખ છે! સ્વયંની દૃષ્ટિના દૃષ્ટા અનનાર વ્યકિત જ્વાલા ખનીને દૃષ્ટિને ભસ્મ કરે છે. અને તેવા પ્રકારની સાધના દ્વારા તે સાધક સ્વયંના અવ' વિકારોને અર્થાત્ ધાતીકતિ ખતમ કરે છે. દૃષ્ટના દ્રષ્ટા અનાવનારુ દ ન યાાદ દર્શન છે. ધ્યાનમાં કે વિપશ્યના સાધનામાં સ્ત્રય'નું દૃશ'ન એટલે કે સ્વયંની દૃષ્ટિનું અર્થાત્ પોતામાં ઊઠતા વિચારાનુ જ દર્શન હોય છે. જે પ્રક્રિષ્ણ દ્વારા અશુભમાંથી શુભમાં જઈ શાંત, પ્રાંત અને પછી શુદ્ધ, શુદ્ધ ને મુકત થવાનું હાય છે. વાતને સ્યાદ્દવાદ માં લીથી મર્યાદા અને અપેક્ષા સાથે સમજ વામાં આવે તે વિરુદ્ધ જાતી વાત પણ વિરુદ્ધ જલુાશે. સ્યાદવાદ એટલે ગુણગ્રાહકતા અને સાવાદી એટલે ગુણગ્રાહી. જીવને સત્ય દૃષ્ટિ-સમષ્ટિ આપવા માટે અને સત્ય-પૂણુ` જ્ઞાતા-દ્રષ્ટા બનવા માટે સ્યાદવાદ દર્શન છે. જે જેવું છે, તે તેવુ ખતાવવું એનુ નામ સ્યાદ્વાદ. સ્પાાદમાં મૃદુભાવ છે,-મુલાયમ ભાવ છે. એમાં કાર ભાવ નથી એ માધ્યય ભાવ માટે છે. સ્થાવાદ એ માહભાવ છે. સ્યાદ્વાદ એટલે પ્રેમ. સ્યાદ્વાક એટલે સત્ર તૈમુખી 'ન. વિશ્વમાં રહેલ ભિન્ન-ભિન્ન પદાર્થાના અસ્તિવ, ગુણુ અને શકિતને તિરસ્ક્રાર નહિ કરતાં સ્વીકાર કરવા તેનું જ નામ યાદ્વાદ. સત્ર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષા ન હાય ત્યાં સ્યાદ્વાદ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy