SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૮૭ જોઇએ. જ્ઞાન તેા મહાસાગર જેવું છે અને તેમાં પેાતાનું નાન તા માત્ર બિંદુ સમાન છે એમ સમજવું જોઇએ, પતે જે કઇ જ્ઞાન ધરાવે છે તે સજ્ઞ કથિત અથવા તીથકર ભગવાને કહેલું જ છે. એમાં પેાતાની માલિકનુ શુ જ નથી એમ વિચારવું જોઇએ. પેાતાની પાસે શાસ્ત્રજ્ઞાન વિશેષ હાય એટલે પોતાની પાસે શકા-સમાધાન માટે અનેક વ્યકિતઓ આવે અને તેથી પેાતાને જોઇએ તેટલે આરામના સમયન પશુ રહે એવા કષ્ટદાયક પ્રસ ંગે પણ હુ... ભણ્યા ન હત કેટલું સારું' હોત' કે હું મૂખ`હેતા આવી તકલીફ ન યાત’–એવા વિપરીત ભાવ પણ મનમાં આવવા ધ્રુવે ન જોએ. તે જે જાણુતા હોય તેનાથી વિરુદ્ધ પ્રકારની દલીલ થાય તે ‘હું જ સાચું છું અને તમે ખાટા ’ એવે ઉગ્ર આગ્રહ કે અભિનિવેશ પણ મનમાં રાખવે ન જોઇએ. અપેક્ષાભેદથી વિભિન્ન મત હોઈ શકે એમ વિચારવુ જોએ. તે તા ડૅવલી ભગવતે જે જાણે છે તે જ સાચું છે એમ સમજી પોતાના મતાગ્રહ ઢાડી દેવા જોઇએ. (૨૧) અજ્ઞાન (અન્ના) પરીષહુ : પૂર્વના જ્ઞાનાવરીય કમ'ના ઉને કારણે કેટલાંક સાધુ-સાધ્વી આને ધણી મહેનતે પશુ જ્ઞાન ચઢતું નથી; કઠિન તત્ત્વજ્ઞાન સમજાતું નથી; સાદી- સરળ વસ્તુ યાદ રહેતી નથી. એવે વખતે પોતાના અજ્ઞાનને માટે મનમાં ખેદ માણવા નહિ કે સકલેશ કરવા નહિ. કોઈ ભૂખ' કે 'અજ્ઞાની' કહી સખાધે તે પણ મારું લગાડવું નહિ પોતાના જ્ઞાનાવરણીય કમ'ના ઉદ્ય મોટા છે એમ સમજી, આય ંબિલાદિ તપ કરી જ્ઞાનપ્રાપ્તિ માટે ઉદ્યમ કરવા જોઇએ. પાતાનુ જીવન વ્ય' છે એમ સમજે દ્ધિ અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત રૂપી અષ્ટ પ્રવચન ધરાવનારને પણ ભગવાને ‘નાની આરાધક’કહ્યા છે તેમ ચિતવી સતેષ માનવા જોઈએ. (૨૨) દર્શીન (દસણ) પરીષહુ : આ પરીષહને સમ્યકત્વ પરી' તરીકે શુ કહેવામાં આવે છે. ‘અદશન’ પરીષહુ પણ તે કહેવાય છે. સાધુ ભગવા વિવિધ પ્રકારની તપશ્ચર્યાં કરે, સંયમ પાળે, જ્ઞાનની આરાધના કરે એ પછી પોતાને લબ્ધિ સિદ્ધિ રૂપ કાઇ ફળ ન રહે અથવા કાષ્ઠ દેવ-દેવીનાં દર્શન ન થાય એટલે કે પાતાની શ્રદ્ધાની કસેટીના વખત આવે તેવે વખતે તકવિતક ન કરતાં પેાતાની શ્રદ્ધામાં દૃઢ રહે. પોતે જે કંઇ આરાધના કરી છે. તેનુ ફળ શ્મા નહિ તા ખ઼તર જન્મમાં અવશ્ય મળવાતુ' જ છે અને કેવલી ભગવતાએ જે પ્રકારે જોયુ હશે તે પ્રકારે જ બનવાનુ છે તેવી શ્રદ્ધા રાખે. ટૂંકામાં પોતાના સભ્યશ્ર્વને, સમ્યગૂનને સાચી શ્રદ્ધાને માટે જ્યારે પણુ કસોટીના પ્રસંગ આવે ત્યારે તે સહન કરી લઈને પાતાની શ્રદ્ધામાંથી ચલિત ન થવુ જોઇએ. નવતત્ત્વ પ્રકરણમાં આ પ્રત્યેક પરીષહ કણે કણે ઉત્કૃષ્ટ રીતે સહન કર્યાં તે વિશે હસ્તિભૂતિ મુનિ, શર્માં મુનિ, અરણીક મુનિ, ભદ્ર મુનિ, સ્થૂલિભદ્ર મુનિ, સયમસૂર, સેમદત્ત મુનિ, અલભદ્ર મુનિ, સનત્કુમાર ચાવતી', સગરાચાય', માહુમારુષ મુનિ, અષાઢાચાય‘ વગેરેનાં પ્રેરક દૃષ્ટાન્તા આપવામાં આવ્યાં છે. આ બાવીસ પરીષહમાં કેટલાક પરીષહ પપરિવરુદ્ધ મથા પરસ્પર ભિન્ન છે. એટલે કે એક સમયે તેમાંથી કાષ્ઠ એક પરીક સહન કરવાની હાય. ઉ. ત. ડૅંડી અને ગરમી એ ખે પરીષહુાિંથી કાઇ પણ એક સમયે સાધુને એક જ પરીષ્ઠ સહુન કરવાના હાય. તેવી રીતે શય્યા, ષિદ્ધા અને ચર્યાં એ ત્રણમાંથી ९७ રાઇ પણ એક જ પરીષહ એક સમયે ટાઇ શકે છે. આવી રીતે ઉપરના પાંચમાંથી ત્રણ પરીષહ ખાદ થતાં કાઈ પણ સાધુને એક સાથે એક સમયે વધુમાં વધુ ઓગણીસ પર ષડે સહન કરવાના આવી શકે. જો કે એક સાથે ઓગણીસ પરીષહ સહન કરવાને પ્રસંગ ખહુ વિરલ જ હોઇ શકે, પરંતુ તે અસ વિત નથી. પ્રબુદ્ધ જીવન જૈનધમમાં ાત્માના ક્રમિક વિકાસન[સામાન્ય કક્ષાથી સર્વોચ્ચ કક્ષા સુધીનાં હત્ત્વના ચૌદ પગથિયાં દર્શાવવામાં માવ્યાં છે. અને ગુરુસ્થાનક કહેવામાં માવે છે. એમાં એકથી છ–સાત ગુરુસ્થાન સુધીમાં ઘણા જીવાત્મા ચડઊતર કરતા હાય છે. ક્રોધ, માન, માયા અને લેભરૂપી તીવ્ર કાયા હોય ત્યાં સુધી ટ્ટ! ગુજીયાનક સુધી રહેલા આત્માને અવા જ પરીષહુ સહન કરવાના આવે છે. સાતમા અને એથી ઉપરના ગુણુઃથાન વતા જીવાત્માને ઉત્તરશત્તર આખા પરીષહ સહવાના આવે છે. ખારમા તેરમા ગુણુસ્થાનકે તે અગિયાર જેટલા પરીષહું માત્ર ઉપચારથી સહન કરવાના આવે છે. વસ્તુત: અની દૃષ્ટિએ જે પરીષહ છે તે તેવા ભવ્ય વાત્મા માટે પરીષહરૂપ રહેતા નથી. ખારમે-તેરમે કે ચૌદમે ગુરુસ્થાનઃ જ્યાં સુધી વેદનીય કમ' છે ત્યાં શીતાદિ પરીષહુ રહેવાના, પર ંતુ તે પરીષદ્ધ તેમને માટે પરીષહરૂપ રહેતા નથી. સાધુ ભગવતાએ આ બધા પરીષહુ સમભાવપૂવ ક મધ્યસ્થ તાથી સહન કરી લેવા જોઇએ. તેમને માટે પરીષદ્ધ માત્ત કે રૌદ્ર ધ્યાનનું નિમિત્ત ન બનવા જોઇએ; જેમ જેમ દેદ્ર ઉપરની મમતા ઓછી થતી જાય તેમ તેમ પરીષહ ઉપર વિજય સરળ થતા જાય. દેહ ઉપરના રાગ આપ્યા કરવા માટે, તૅ અને આત્માની ભિન્નતા પ્રતીત કરવાને માટે વૈરની અનિત્યાદિ આર ભાવનાઓ વારંવાર લાવવી જોએ. જે વૈરાગ્યની આ ભાવનાઓનુ` મનન-સેવન કરે છે તે પરીષહુ ઉપર સહેજ રીતે વિજય મેળવી શકે છે. વસ્તુતઃ પછી તો એવી ઉચ્ચ ચ્યાત્મિક દશાએ તે પહેચિ છે કે જ્યારે પરીષદ અમને પરીષહરૂપ લાગતા નથી. પરીષદ્ધ તર એવા ઉચ્ચ આત્માઆનું લક્ષ સુદ્ધાં જતુ નથી. પરીષહજય તેમને માટે સ્વાભાવિક અની જાય છે. રમણલાલ ચી. શાહુ શ્રી દીપચંદ્ધ ત્રિભેાવનદાસ ટ્રસ્ટ ગ્રન્થ શ્રેણી ગ્રન્થ ત્રીજો સરળ, ભાવવાહી શૈલીએ લખાયેલ જૈનધમ વિષયક લેખાના સગ્રહ જિ ન ત ત્ત્વ લે. ઝા, રમણલાલ ચી. શાહુ એક વર્ષના ટૂંકા ગાળામાં વેચાણુ થઈ જવાથી, ખીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી છે. ક્રાઉન સેાળ પેન્ટ પૃષ્ઠ-૧૪ * પાકું પુરું મૂલ્ય રૂ. ૨૦/ – પ્રકાશક : શ્રી મુબઇ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. માગ', મુ*-૪ ૦ ૦ ૦ ૦ ૪. પર્યુષણ પ્રસગે ભેટ આપવાલાયક આ પુસ્તક સઘના કાર્યાલયમાંથી મળી શકશે.
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy