________________
૪
કહ્યું છેઃ
खुहा पिवासा सी उन्हें, ટૂંપા વાતથિનો । चरिया निसिहिया सिज्जा, अक्कोस वह जायणा ॥ अलामराग તાસા, મણ સવાર વીરા। पन्ना अन्नाण सम्मत्तं इअ वावीस परीसहा ॥
પ્રબુદ્ધ જીવન
૧. સુધા ૨. પિપિસા ૩. શીત ૪. ઉષ્ણ ૫. શ . અચેલ ૭. અરતિ ૮. સ્ત્રી ૯. ચર્ચા ૧૦. નષધિકી ૧૧, ચ્છા ૧૨. કો ૧૩: વધુ ૧૪ યાચના ૧૫. અવાલ ૧૬. રંગ ૧૭. તૃણુસ્પર્શ ૧૮. મલ ૧૯. સત્કાર-પુરસ્કાર, ૨૦. પ્રજ્ઞા ૨૧. અજ્ઞાન અને ૨૨. દર્શન.
ઉત્તરાધ્યપન સૂત્રનુ આખુ` બીજી' અધ્યયન પરીષદ્ધ વિશેનુ છે. એમાં આ બાવીસ પ્રકારના પરીષહુ સમજાવવામાં આવ્યા છે. એશ્ચયનમાં સુધર્માંસ્વામી જંબુસ્વામીને કહે છે ઃ - इह खलु बावीस परीसहा समणेण भगवया महावीरेण कासवेणं पवेइया, जे भिक्खु सेोच्चा नच्चा जेच्चा अभिभूय भिक्खायरियाए परिच्क्यते । पुठ्ठो ना विहन्नेज्जा |
(કાશ્યપ ગોત્રીય શ્રમણુ ભગવાન મહાવીરે થ્યા ખાવીસ પરીષદ કહ્યા છે, જેને સભળીને, જાણીને, જીતીને, પરાભવ કરીને ભિક્ષુ ભિક્ષાચરીમાં જતાં જો સપડાય તે કાયર ન બને. મત્ ભિક્ષુ પરીષહથી વિચલિત ન થાય.)
આ બાવીસ પરીષહમાંથી કેટલા શારીરિક છે, કેટલાક માનજિક છે; કેટલાક અનુકૂળ પરીષદ્ધ છે અને કેટલાક પ્રતિકૂળ પરીષહ છે. વસ્તુતઃ જે અનુકૂળ પરીષહુ હાય તે અનુકૂળતા. કરીને કે ગમવાને ભાવ ઉત્પન્ન કરીને સાધુને સયમમાગ થી ચલિત કરનાર છે. જે પ્રતિકૂળ પરીષહ છે તે કષ્ટો આપીને ચલિત કરનાર છે. પરંતુ પરીષદ્ધથી વિચલિત ન થવુ અને સંયમમાગ'માં દૃઢ રહેવુ' એ જ સાધુનુ કર્તવ્ય છે.
ભગવાન મહાવીરે સાધુઓને, સાધક આત્માને પરીષદ્ધ અને ઉપસગ' અને સમતાપૂર્વક સહન કરી લેવાના ખેલ આપ્યા છે. પરીષદ્ધ અને ઉપસગ' વચ્ચે. તાત્ત્વિક ભેદ એ છે કે પરીષદ્ધ સામાન્ય રીતે સહ્ય હોય છે. ઉપસર્ગ' વધુ ભયંકર હોય છે. કેટલાક ઉપસર્ગાની સામે માસ ટકી શકે છે, તેા કેટલાક ઉપસર્ગો મરણુાન્ત ડાય છે. પરીષહ કરતાં ઉપસગ'માં માણુસની વધુ સેટી થાય છે. જે પરીષહું સહન ન કરી શકે તે ઉપસર્ગ' સહન ન કરી શકે, પરીષદ કરતાં ઉપગ'માં સામાન્ય રીતે ક્રમ ક્ષયને વધુ અવકાશ રહેલા છે. કેટલાક પરીષદ્ધ અતિશય તીવ્ર બનતાં ઉપક્રમ'માં પરિણામે છે.
પરીષહથી કયારેક અશાતા, ાદિ કાયાના અનુભન્ન થવાના સંભવ રહે છે. એવે વખતે સાધુઓએ ચિત્તમાં સમતા, સ્વસ્થતા ધારણ કરવી જોઈએ કે જેથી નવાં અશુભ કમેર્યું બંધાય નહિં, અને ઉદયમાં આવેલાં અશુભ કર્મો ભાગવા જાય. એટલા માટે પરીષહ એ સવતુ, માટુ' નિમિત્ત ખને છે જ્મને ક્રમ ક્ષય કરવામાં મદદરૂપ થાય છે. એટલા માટે પરીષહ તે ઉપસમ' પ્રત્યે સાધકે મિત્રબુદ્ધિથી જોવુ જોઇએ; પેાતાના ઉપર ઉપકાર ચઇ રહ્યો છે એવી ઉપકાર બુદ્ધિથી પરીષદ્ધ અને ઉપસગ' પ્રત્યે સાધુએ, આરાધકાએ વિચારવુ જોઇએ. (૧) ક્ષુધા પરીષહું :
મુનિ મહારાજે ક્ષુધા સતાષાને મથે ગાયરી વહેારવા જવું પડે છે. મુનિઓ શાસ્ત્રામાં બતાવેલા
2
તા.૧-૮-૮
૪૨ પ્રકારના દોષથી રહિત ભિક્ષા વાપરવાની હાય છે. કાઇ વખત શાસ્ત્રાજ્ઞો અનુસાર ગોચરી ન મળે તે। ક્ષુધાતુ કષ્ટ વેઠવાનું આવે છે.તેવે વખતે તે પરીષહ. ઉલ્લાસપૂર્વ'ક સહુન કરી લેવા જોઇએ. આાજ્ઞાનું ઉલ્લંધન કરીને દેષયુકત ગોચરી વાપરવી ન જોઇએ. વળી દાષરદ્ધિત ગોચરી ન મળે તે તેવી ગેચરી મનાવવા માટે ગૃહસ્થને સૂચના ન કરવી જોઇએ. યોગ્ય ગોચરી મળી હોત તો સારું થાત એવા ભાવ પણ મનમાં ન આણુવા જોએ. ગાયરી ન મળવાને કારણે મનમાં ખિન્નતા ન આવી જોઇએ. સાધુ ભગવતએ ગોચરીની ખાબતમાં એવા ભાવનું સેત્રન કરવું જોઇએ કે પેાતાને જો મૈગ્ય ગેચરી મળશે તેા સંયમની વૃદ્ધિ થશે અને જ્ઞાનની આરાધના થશે અને જો નહિ મળે તા તપની વૃદ્ધિ થશે અને ક્ષુધા વેદનીય ક્રમ'ના ક્ષય થશે. હું હંમેશાં ઉદય ભાવમાં રહેતા ક્ષુધા-વેદનીય ક્રમન જીતવાનુ` કા` ધણુ કઠિન છે. સાધુ ભગવતે ક્ષુધા પરીષદ્ધ ઉપર વિજ્ય મેળવવાના છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં હ્યુ છે :
कालीपव्वंग संकासे किसे धमणिसंतए । मायन्ने असणपाणस्स अदीणमणसे चरे ॥
(ભૂખથી સૂકાઈને શરીર કાગડાના પગ જેવું કૃશ થઈ જાય,. નસે દેખાવા લાગે તે પણ આકારણીની મા જાણુનાર સાધુ મતમાં દીનતા લાવ્યા વગર વિચરે.) (૨) તૃષા (પિપાસા-પીવામા ) પરીષહુ :
તરસ લાગી હોય તા મુનિ મહારાજ દેષરહિત ભચેત પાણી જ વાપરે. તે ન મળે તે તૃષા સહન કરે, પરંતુ ગમે તેટલી તરસ લાગી હાયતા પણ દોષયુકત કાચુ', સચેત પાણી ન વાપરે. એટલુ જ નહિ તે વાપરવાની મનમાં ઈચ્છા પણ ન સેવે. આવી રીતે ગમે તેવી તરસ લાગી હાય તે પશુ તેઓ પેાતાના ચિત્તને સ્વસ્થ રાખે
(૩) શીત (સીય) પરીષહુ :
શિયાળામાં ગમે તેવી કડકડતી ઠંડી પડતી હાય તા પશુ. મુનિ મહારાજ તે સહન કરે. ઠંડીથી બચવા માટે સંગડી કે તાપણ કરાવે નહિ. વળી 'ડીથી ખચવા માટે પોતાની વસ્ત્રની મર્યાદા ઉપરાંત વધુ વસ્ત્રો કામળી, કામળા રાખે નહિં, અને તે માટેની મતમાં પૃચ્છા પણુ કરે નહિ. પેાતાના મનને રવસ્થ અને સ્થિર રાખી શીત પરીષહને તેઓએ સહન કરી લેવા જોઇએ. (૪) ઉષ્ણ (સિણ) પરીષહુ
પ્રખર ઉનાળામાં ગમે તેટલી ગરમી પડતી હૈાય તે પશુ મુનિ ભગવત આકુળ−બ્બાકુળ થયા વગર તે ગરમીને સહન કરી લે. ગરમીથી બચવા સ્નાનાદિ ક્રિયા ન કરે કે જળ વગેરેને ઉપયાગ ન કરે. વળી ઔષધકીય કે અન્ય કાઇ પણ પ્રકારને શીતે પચાર સેવે નહિ અને તે માટે ઇચ્છા પણ ન કરે. (૫) ઈંસ (ઈસમસગ) પરીષહું
શરીર ઉપર ડાંસ, મચ્છર, માખી, માંકડ વગેરે પીડા કરે તે સુનિ ભગવંત તે સમભાવથી સહન કરી લે. તે જીવાતે શરીર પરથી ઉડાવવા કે ખસેડવા પ્રયત્ન કરે નહિ તે તે જીવે વિશે મનથી અશુભ્ર પણ ચિંતવે નહિ. ઉત્તરાધ્યયનમાં કહ્યું છેઃ
न संतसे न वारेज्जा मणं. पि न पओसए 1 उवेह न हणे पाणे भुंजते मंसस्राणियं ॥ (માંસ અને લાહીને ચૂસે-ખાય છતાં સાધુ પ્રાણીઓને