________________
Regd. No. MH, By / Sonth 54 Licence No. 1 37
C_Uદ્ધ જીવન
વર્ષ:૪૯ અંક: ૭-૮
મુંબઇ તા. ૬-૮-૮૭
મુંબઇ જન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૩૦- છૂટક નકલ રૂ. ૩-૦૦
- પરદેશમાં એર મેઇલ ૬ ૨૦ % ૧૨ ' તંત્રી રમણલાલ ચી. શાહ
પરી ષ હું “પરીષહ’ જૈન પારિભાષિક શબ્દ છે. અને જૈનશાઓમાં આયંબિલ, એકટાણું (એકાસણું) વગેરે પ્રકારની તપશ્ચય તે અનેક સ્થળે વપરાયેલ જોવા મળે છે.
' કરે છે જેમાં શરીરને વેરછાએ કષ્ટ આપવાનું જs’ શબ્દ પૂરિસરુ ઉપરથી મળે છે. પરિ એટલે ચારે હોય છે. પરીષહ અને આ પ્રકારની તપશ્ચર્યામાં ફરક બાજુથી અથવા વિશેષપણે. સહ એટલે સહન કરવું. વરનારની એ છે કે પરીષહમાં કષ્ટ આવી પડે છે અને ત્યારે તેમાંથી સંધિ થતાં ઘtષર થાય છે. (વિકલ્પ પરીસહ, પરિસહ, પરિષહ દૂર ન ભાગતાં તે સમભાવથી સહી લેવાનું હોય છે, જ્યારે , પણ લખાય છે.)
કાયલેશાદિ તપશ્ચર્યામાં તેવું કષ્ટ અચાનક આવી પડેલું હતું પરીષહની સાદી વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે પરિવહાત
નથી, પણ તેવી વ્યકિત સ્વેચ્છાએ, સામેથી તેવું કષ્ટ સહન કતિ વષર : (વરિષહિsiતે તિ પરિણા I) એટલે જે સારી કરવા માટે તનમનથી સજજ થાય છે. રીતે સહી શકાય એમ છે અથવા જે સારી રીતે સહન કરી ગૃહસ્થ આવી પડેલાં કષ્ટને સહન કરવા માટે સામાન્ય લેવા જોઈએ તે પરીષહ, ”
રીતે ઉસુક દેતા નથી. તેમાંથી મુકત થવા કે રહેવા ઉત્સુક - સહન કરવાનું કથ્થાની બાબતમાં હોય છે. કો શારીરિક
રહેવું તેમને માટે સ્વાભાવિક હોય છે. માટે પરીષદની વાત - હોય છે અને માનસિક પણ હોય છે. કેટલાંક કો સુધા, તૃષાની
જૈન ધર્મમાં ગૃહસ્થ કરતાં મુખ્યત્વે સાધુઓને લક્ષમાં રાખીને જેમ શરીરની અંદરથી ઉત્પન્ન થયેલાં હોય છે. અતિશય ઠંડી કહેવામાં આવી છે. અલબત્ત, એને અર્થ એ નથી કે કે અતિશય ગરમી જેવા કેટલાંક કે બહારથી ઉદ્ભવેલા
ગૃહસ્થને કયારેય પરીષહ વિચાર કરવાનું નથી. બાર વતવારી હોય છે.
શ્રાવકે કે અન્ય જે કઈ ગૃહસ્થ સ્વેચ્છાએ સમભાવપૂર્વક
પરીષહ સહન કરી લે છે તેથી તેમને પણ સંયમ, સંવર, સામાન્ય માણસમાં કષ્ટ સહન કરવાની વૃત્તિ નથી હોતી.
નિજ'રાદિને લાભ થાય જ છે. આમ વ્રતધારી ગૃહસ્થને માટે : લાચારીથી મન વગર સહન કરવી પડે તે જુદી વાત છે. પિતાની શારીરિક કે માનસિક તાકાત વધારવા માટે કેટલાક માણસે
અને ખાસ કરીને સાધુઓ માટે વિવિધ પ્રકારની શારીરિક
અને માનસિક કષ્ટ - પરીષહ સહન કરવાની વાત સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાની ટેવ પાડે અને વધારે છે તે પણ જડી જ વાત છે. યુદ્ધમાં સૈનિકે ભારે કષ્ટ સહન કરીને, ભૂખ, .
વ્યવસ્થિતપણે, સવિગત અને સૌદ્ધાતિક દૃષ્ટિએ જે કઈ
અ'માં કરવામાં અાવી હોય તે તે જૈનધર્મમાં જ છે. તરસ વેઠીને, લાંબું અંતર ચાલીને પણ લઈ શકે અથવા સાધાર૭ ધવાયા હોય તે પણ ઝઝુમી શકે, એ માટે તેઓને પ્રારંભથી ,
સાધુઓએ પરીષહ શા માટે સહન કરવા જોઈએ ? જ મેટ-ભારે કષ્ટ સહન કરવાની વિવિધ પ્રકારની તાલીમ તત્વાર્થસત્રમાં વાચક ઉમાસ્વાતિએ પરીષદની વ્યાખ્યા આપવામા આપવામાં આવે છે. મજ, કરચાકર વગેરે વગ બધિત લખ્યું છે : આજીવિકા માટે ભારે વજન ઊંચકવું, સતત ઊભા રહેવું, ઉજાગર मार्गाच्यवननिर्जरार्थ परिषाढव्या : परीषहा । કરવા, ભૂખ્યા રહેવું વગેરે પ્રકારનાં કષ્ટો સહન કરે છે પરંતુ
અથત સંયમના માર્ગામાથી ચલિત ન થવાને માટે તથા જે તેમાં લાભ કે સ્વાર્થનું પ્રત્યેજન ન હોય તે સ્વેચ્છાએ
કમેની નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તેને પરીષહ કષ્ટ સહન કરવા બહુ ઓછી માણસે તૈયાર હોય છે.
કહેવામાં આવે છે,. ધાર્મિક હેતુથી શ્રદ્ધાપૂર્વક કેટલાક માણૂસે કષ્ટ સહન
પરીષહની વ્યાખ્યા આપતા અન્યત્ર કહેવાયું છે કે: કરવા તૈયાર હોય છે, પણ તેમાં ઘSીવાર તપશ્વની ભાવના હેય છે. અગ્નિમાં ચાલવું, ખીલાની શા પર સૂઈ જવું,
क्षुधादिवेदनोत्पोत्तौं कर्मनिर्जराथै सहनं परीषहः ।। શરીરે ચાબખા મારવા, ઊંધા લટકવું વગેરે પ્રકારનાં કષ્ટ તેવા
(ક્ષુધા વગેરે વેદનાની ઉત્પત્તિને કર્મનિજાની દૃષ્ટિથી પ્રકારના તપસ્વીઓ સહન કરે છે. કાયકલેશ’ એ એક પ્રકારનું સહન કરી લેવી તેનું નામ “પરીષહ' છે.) તપ છે. યોગીઓ કષ્ટસાધ્ય એવા આસનોમાં બે સમય જૈનશાસ્ત્રોમાં નીચે પ્રમાણે બાવીસ પ્રકારના પરીષ બેસવાને મહાવ રાખે છે. કેટલાક તપસ્વીઓ ઉપવાસ,
ગણાવવામાં આવ્યા છે. નવતત્વ પ્રકરણમાં સંવરdવના વિવરણમાં
*