SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન લા, ૧૬-૬-૮૭ પંડિત સુખલાલજી | [] પ્રા, ગુલાબ દેઢિયા દેખ્યાને દેશ ભલે લઈ લીધે, નાથ ! ગાંધીજીએ પંડિતજીને હરતીફરતી વિદ્યાપીઠ' કહેલા ને પણ કલરવની દુનિયા અમારી ! ગાંધીજી જલદી કોઇના પર રીઝે એવા તે કયાં હતા? ટેરવીને તાજી કે ફૂટી તે નજરુંના ઘણીવાર એવું બને છે કે, વિશ્વધર્મ, માનવધર્મ કે વસુધવ કુટુંબકમની વિશદ ચર્ચા કરનાર પણ પિતાના સાંપ્રદાયિક સંકુચિત અનુભવની દુનિયા અમારી ! કવિ ભાનુપ્રસાદ પંડયાની આ પંક્તિઓને ૫ડિત સુખ વલણને ત્યજી ન શકે, ફરી ફરીને પિતાના પૂર્વગ્રહ પાસે જ લાલજીના સંદર્ભે વિચાર કર્યો ત્યારે કાવ્યને પાની ખુશી આવીને અટકે, જ્યારે પંડિતજી તે જૈન ધર્મની વાત કરતાં કરતાં એને વિસ્તાર સાધી, ઊંડાણ સુધી જઈ અન્ય ધર્મો સાથેના કંઈક ઓર હતી. અખેિ ગઈ તેથી દેખ્યાને દેશ-આસપાસને પરિચિત તુલનાત્મક સ્તરે લઈ ગષા. પયુંષણ વ્યાખ્યાનમાળા અને પરિચય ટ્રસ્ટ જેવી સમયની પ્રદેશ ગયે પણ પ્રજ્ઞાચક્ષુથી જ્ઞાનની દુનિયા ખૂલી ગઈ. સાથે સાથે ચાલતી પ્રવૃત્તિઓના પ્રેરક-સ્થાપક એ હ્યા. પ્રજાની પંડિતજી ધર્મને જેવાને બદલે ધર્મને જીવ્યા. ગંગાને તીરે વૈચારિક સંપત્તિ વધે એ એમને ગમતું. સત્ય માટેની તાલાવેલી ઊભા રહી પ્રવાહદર્શન કરવાને બદલે ગંગામૈયાએ અવગાહન એમનું પ્રેરક બળ હતું. પ્રકાંડ વિદ્વત્તા અને સાથે સાથ કર્યું. ગંગાનદીમાં નાહયા, તર્યા અને ફૂખ્યા નદિ, ડૂબતાં બચી વિવેકપંડિત સમદશિતા એમના શ્વાસમાં હતાં. આઠમી સદીમાં ગયા. ચમત્કારોમાં ન માનતા માનવીએ પોતે ચમત્કાર સજ છે. થઈ ગયેલા સમદશી આચાર્ય હરિભદ્રસૂરિની યાદ આપે એવી પુરુષાથ ચમત્કાર બધાં જ અંધારાને ઓળંગી જવાને ચમ, કાર, સમન્વયકારી અને ઉદાર દષ્ટિ પંડિતજમાં હતી. , પંડિત સુખલાલજીની નજર આજ ઉપર હતી. મને તેઓ ગઈ કાલની નહિ, ભંડારે, શાસ્ત્ર, સંપ્રદાયે કે સિદ્ધતિની જ્યાં. જયારે જે કહેવા જેવું લાગ્યું તે કહ્યું, નિર્ભયતાથી કહ્યું, પરિણામની તૈયારી સાથે કહ્યું, પરહિત બનીને કહ્યું, નહિ પરંતુ આજની, જિવાતા જીવનની, ચીક્ષાબહારની ખુલ્લા આકાશની વસ્તુ સમજતા હતા. કહેવાતા તટસ્થ ભીરુતાનું વરદાન એમને નહોતું મળ્યું. અસત્ય, એમણે વૈનિક તટસ્થતા, વિશાળદિલની સમન્વયુદષ્ટિ અને સંકુચિતતા અને અજ્ઞાન સામે આંગળી ઉઠાવી, જે ત્યારે સહેલું ઊંડાણ સુધી જવાને અપ્રમાદી આગ્રહ રાખ્યું. ગાંધીયુગને નહોતું. આજે પણ નથી, આમ પણ કયારે હોય છે? શેભે એવા પંડિત થયા. આજે પણ એમનું પુસ્તકે વચિત પડિતજીએ એ વાતને બરાબર સમજી-વિચારીને અમલમાં આપણી વિવેકબુદ્ધિ ખીલે છે. અજ્ઞાનના પડ ખરી પડે છે. મૂકી કે જૈન તત્ત્વજ્ઞાન એ ભારતીય તત્ત્વજ્ઞાનનું એક અંગ છે. જાતે વિચારતા થઈએ એવું એમનું ચિંતન છે. શ્રદ્ધા સાચા તેથી અન્ય દશનને અભ્યાસ કર્યા વગર માત્ર જૈનદર્શનને અર્થમાં શ્રદ્ધા અને એવું એમનું દર્શન છે. અમાસ એકાંગી બની રહે તેથી વૈદિક અને બૌદ્ધદર્શનને અખાએ કહ્યું છે પંડિતજીએ ગુરાગ્રાહી દષ્ટિએ અભ્યાસ કર્યો અને તત્ત્વજ્ઞાનના , પાને પિથે લખિયા હરિ, જયમ વેળમાં ખાંડ વિખરી, સારને પામીને જંપ્યા. - સંતે ખાધી કીડી થઈ, વંચકે સમુધી વહી. હેમચન્દ્રાચાર્ય સિદ્ધહેમ વ્યાકરણની રચના વખતે ૬૪ ' પંડિતજીએ કીડી જેવા ઉદ્યમી અને નમ્ર બની રેતીમાં ખાંડ પંડિત અહમ - અલગ હસ્તપ્રતોનું પઠન કરતા જાય વેરાઈ ગઈ હોય તેમ શાસ્ત્રો-ગ્રંથોમાં નિરૂપાયેલા ધમને અને પોતે એના શબ્દભેદ અર્થભેદ તારવી ગ્ય આત્મસાત કર્યો. પાઠ બેસાડતા પંડિતજીએ પણ સમતિની રચના વખતે | મહાવીર સ્વામીના જીવનચરિત્રમાં જ્યાં નર્યા ચમકારના ૨૯ જેટલી અલગ અલગ હસ્તપ્રતો અને તેના સંદર્ભમાં પ્રસગે આવે છે તેને એમ ને એમ ન માની લેતાં, તેના આવતા સાહિત્યને મૂળમાં સાંભળી ગયું અને પછી એમાંથી હાદનો વિચાર કરવાની નિર્ભિકતા પંડિતજીએ બતાવી, એ જ સાર તારવી આપે. આવા પ્રસંગોએ જેમણે આ પુરુષાથી સૂચવે છે કે, તેઓ ન પંડિત નહોતા, જાગૃત વિચારક હતા, પ્રજ્ઞાપુરુષને કિશન આપતા જોયા હશે તે તે હેમચન્દ્રાચાર્ય દર્શનવિજ્ઞાની હતા. મેરુપન મહાવીર જન્મતાવેંત જ કઈ લધુ કૃતિ જોઈને ધન્ય થઈ ગયા હશે. રીતે કરે છે એ પ્રસંગ કઈ રીતે આવ્યો હશે તેની ચર્ચા પણ તર્ક અને અનુકંપાને અનોખે સંગમ એમના વિચાર એમણે તાવિક રીતે કરી છે. અને આચારમાં હતું એટલે તક પિથી પંડિત બનાવી દે અને એમને પૂરી ખબર હતી કે, ચમત્કારને પંડિત માત્ર દયામાં વિવેકભાન ન રહે. પંડિતજીએ એ વચ્ચે વિરલ અને જ્ઞાનીઓ પણ જે પીઠબળ આપે તે ચમત્કારે સમતુલા જાળવી. ચડી બેસે. એમાંથી અંધશ્રદ્ધા, ક્રિયાકાંડ, લાલચ, ભય વગેરે આપણા ધર્મગ્રન્થના અગાધ જ્ઞાનનું પાન કરી એમની સપરિવાર આવે. ધર્મ ધર્મ ન રહે તેથી એમણે ચમત્કારોને એક અખમાં હર્ષનાં અસુ આવ્યું હશે તે સંકુચિતતા અને સ્પષ્ટતાથી ઇન્કાર કર્યો. છતાં શ્રદ્ધાને તે હંમેશા ઉષ્માથી મિથ્યાભિમાન જોઈ બીજી આંખ રડી હશે. તેથી તે એમણે પુરસ્કાર કર્યો. પૂછયું હતું, “આપણને રાધાકૃષ્ણન જેવા વિદ્વાને નથી જોઈતા ?” ગાંધીજીએ પોતાના દરબારમાં કેવા કેવા વિદ્યારત્ન ભેગા વિદ્વાનને તેઓ ચેતનગ્ન થે કહેતા. કઇ પણ ક્ષેત્રમાં જીવન કર્યા હતા ! કાકાસાહેબ, મશરૂવાળા, ગિદવાણી, ધર્માનંદ કોસંબી, ધોરણની સાથે વિદ્યાધરણ ઊંચું આવે એ એમની મથામણ હતી. પંડિત સુખલાલજી, રવમી આનંદ, જે ગધિીજીની આસપાસ એમને જે આર્થિક મદદ મળતી તેમાંથી પિતાને માટે ફર્યા કરતા ઉપગ્રહ નહતા પણ ગાંધીસૂર્યમાળાને તારાઓ ઓછામાં ઓછા ખર્ચ અને વધારેમાં વધારે કામ કરવાની લગની હતા, જેમને પોતાને સ્વતંત્ર પ્રકાશ હતે. (અનુસંધાન પૃષ ૧ ઉપર) માલિક : શ્રી મુંબઈ નેન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. , સંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્માન : કેન પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. *
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy