SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૮૭ પ્રબુદ્ધ જીવન આઠ વાગતાં પહેલાં વિજાપુર પહોંચી ગયા બધાને ખમાવીને થાય અને હણાય છે. આ વસ્તુ સાચી હોય તે પિતાને પ્રિય મંત્ર “ૐ મરાવીને જાપ પોતે ચાલુ આચાર્ય સમન્તભદ્રની વાણીમાં કહેવું જોઈએ, ભગવાન કર્યો અને શિષ્ય તથા એકત્ર થયેલી માનવમેદની પાસે એ જાપ મહાવીરની પ્રતિષ્ઠા કઈ એવી ઘટનાઓમાં અને બાળચાલુ રખાવ્યા. પાસનમાં બેસી પિતે સમાધિ લીધી અને પ્રાણ કલ્પનાઓ જેવા દેખાતાં વણમાં નથી, કારણ કે એવી દૈવી રૂંધીને સવા આઠ વાગ્યે દેહ . એમના કાળધર્મ પામ્યાના ઘટનાઓ અને અદ્ ભુત ચમકારી પ્રસંગે તે ગમે તેના જીવનમાં સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. વર્ણવાયેલા સાંપડી શકે છે. તેથી જ્યારે ધર્મવીર દીધ' તપસ્વી સ્વ. પૂ બુદ્ધિસાગરસૂરિ મહારાજના જીવનના અનેક પ્રેરક મહાવીરના જીવનમાં ડગલે ને પગલે દેવોને આવતા જોઈએ પ્રસ ગે છે. એમનું સાહિત્ય અત્યંત વિપુલ છે. એમના જીવન છીએ, દૈવી ઉપદ્રવને વાંચીએ છીએ અને અસંભવ જેવી દેખાતી અને સાહિત્યને અભ્યાસ કરતાં શાસ્ત્રજ્ઞ, મમં. બહુશ્રુત, સંયમ કન્નાઓના રંગ નિહાળીએ છીએ ત્યારે એમ લાગે કે, ભગવાન પાલનમાં અત્યંત કડક, અનેકના દિલ જીતનાર વાત્સલ્યમૂર્તિ ૫ પૂ. સ્વ. બુદ્ધિસાગરસૂરિની એક અનોખી છાપ આપણું મહાવીરના જીવનમાં સ્થાન પામેલી આ ઘટનાએ અસલમાં ચિત્તમાં અંકિત થાય છે અનેક લેકેને સન્માર્ગે વાળનાર એ વાસ્તવિક નથી પણ પડેશી વૈદિક-પરાણિક વણને ઉપરથી પાછળથી લેવામાં આવી છે.” ભવ્યાત્માનું જીવન કવન સૌ કોને માટે પ્રેરણારૂપ થાય તેવું છે. – રમણલાલ ચી. શાહ પંડિતજી માને છે કે, તે યુગમાં આ ચમત્કારો સાધારણ શ્રદ્ધાળુ ભકતે માટે યોગ્ય હતા; પણ આજના યુગમાં એપ સંઘ સમાચાર દૂર કરીને મહાન પુરુષોના જીવનને વાંચીએ તે વધારે સહજતા પર્યુષણ વ્યાખ્યાનમાળા અને સંગતતા દેખાય એને તેમનું વ્યકિતત્વ વધારે માનનીય બને છે સંઘના ઉપક્રમે પ્રતિવર્ષ જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા કર્મવીર કૃષ્ણના જીવનના આદર્શની વાત મહાવીરને આ વર્ષે શુક્રવાર, તા. ૨૧-૮-૧૯૮૭ થી શનિવાર તા. સંપ્રદાયના અનુયાયીઓને પૂર્ણપણે સમજાવવી મુશ્કેલ છે તેમ ૨–૮–૧૯૮૭ એમ નવ દિવસ માટે જવામાં આવી છે. ધર્મવીર મહાવીરના આદર્શની ખૂબીઓ ગમે તેટલી દલલેથી આ દિવસે દરમિયાન રેજ સવારના ૮-૩૦ થી ૯ ૨૦ અને કૃષ્ણના સંપ્રદાયના ભકતને સમજાવવી મુશ્કેલ છે. તે શું અમે ૯-૩૦ થી ૧૦-૩૦ સુધી એમ બે વ્યાખ્યાને રહેશે. અને કર્મના આદર્શ વચ્ચે કોઈ એ વિરોધ છે કે, જેથી એક વ્યાખ્યાનમાળા બિરલા કીડા કેન્દ્ર, પાટી, મુંબઈ-૪૦૦૦૦૭ આદર્શના અનુયાયીઓને બીજો આદશ' તદ્દન અગ્રાહ્ય લાગે ? ખાતે ડે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને જવામાં વિચાર કરતાં દેખાય છે કે, શુદ્ધ ધમ' અને શુદ્ધ કમ' એ આવી છે. બને એક જ અચરણગત સત્યની જુદી જુદી બે જુએ છે. આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતા તરીકે પૂ. મુનિશ્રી એમાં ભેદ છે, પણ વિરોધ નથી. યશોભદ્રવિજયજી, પૂ. મોરારીબાપુ, પૂ. સત્યમિત્રાનંદ- - પંડિતની આ આખી વાત એટલી સમતેલ, તર્ક પૂર્ણ ગિરિજી, ડે. રમણલાલ ચી. શાહ, ડે. ગુણવંત શાહ, શ્રી વિજ્ઞાનિક તટસ્થતાથી ખચિત અને સમદશી લાગે છે કે જેમાં શશિકાન્ત મહેતા, શ્રીમતી મૃણાલિની દેસાઈ, શ્રીમતી પિતાના સંપ્રદાય માટે નથી માત્ર રાગ કે પરસ પ્રદાય માટે માત્ર ષ સુનંદાબહેન વોરા, ડે. કુમારપાળ દેસાઈ, પ્રા. હરિ જે વિશ્વમાં સત્ય એક જ હોય અને તે સત્ય સિદ્ધ ભાઈ કોઠારી, ડે. નરેન્દ્ર ભાણવડ, ડો. શેખરચંદ્ર કરવાને માર્ગ એક જ ન હોય તે ભિન્ન ભિન્ન માગે એ સત્ય જૈન, શ્રી અનિરુદ્ધ રમાતર વગેરે પધારશે. સુધી કઈ રીતે પહોંચી શકાય એ સમજવા માટે વિરોધી' અને * વ્યાખ્યાનના વિષય સહિત વિગતવાર કાર્યક્રમ હવે પછી ભિન્ન ભિન્ન દેખાના માર્ગોને ઉદાર અને વ્યાપક દષ્ટિએ જણાવવામાં આવશે. સમન્વય કરવો એ કઈ પણ ધાર્મિક અને પ્રતિભાશાળી પુરુષ -મંત્રીઓ માટે આવશ્યક કર્તવ્ય છે. અનેકાન્તવાદની ઉત્પત્તિ ખરી રીતે પંડિત સુખલાલજી. આવી જ વિશ્વવ્યાપી ભાવના અને દૃષ્ટિમાંથી થયેલી છે અને ( પૃષ્ઠ ૬૨ થી ચાલુ) તેને તેવી રીતે જ ઘટાવી શકાય.” ખરેખર અહીં' આપણને એ એમને સ્વીકારેલો જીવનમાર્ગ હતો. પંડિતજીની ઉદાર અને વ્યાપક સમન્વયદૃષ્ટિને પરિચય મળે છે. ' સન્મતિતકનું સંપાદન એટલું ઉત્તમ રીતે એમણે કર્યું કે, એ ગ્રંથ ભારતીય દાર્શનિક ચર્ચાઓમાં વિશ્વકેશની ગરજ સારે (છઠ્ઠા જૈન સાહિત્ય સમારોહ, ખંભાતમાં રજૂ થયેલ નિબંધ) . એવે છે તેથી ભારતીય વિજજગતમાં એમનું નામ થયું. એ શ્રમમંદિર માટે નોંધાયેલી ભેટની યાદી ગ્રંથ તે માત્ર જૈનદર્શન છે પણ એમાં જે વિષય ચર્ચાયા છે ૧૪૩પ૦-૦૦ ગત અંકમાં પ્રગટ થયેલી યાદી પ્રમાણે છે તે ભારતીય દાર્શનિક વિષય છે અને તેથી તુલનાત્મક ટિપણેને ૫૧૦૦૦-૦૦ શ્રી કેએન. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ (અગાઉની - અભ્યાસ કરનારને ચમગ્ર ભારતીય દર્શનની ગંભીર ચર્ચાઓ યાદીમાં રૂા. ૫૦૦૦ આવી ગયા છે એ ઉપરાંત સહજમાં એક જ ગ્રંથમાં મળી જાય તેમ છે. આ ગ્રંથ માટે આ રકમ છે). એમણે નવ વર્ષ આપ્યાં. તે જોતાં ગાંધીજીએ એમને એક વર્ષમાં ૬૦૦૦-૦૦ શ્રી ઉમેદચંદભાઇ દોશી આરામ કરવાની સલાહ આપી હતી. ૩૦૦૦-૦૦ , એ. જે. શાહ. ધમવીર મહાવીર અને કમવીર કૃષ્ણ એ પ્રકરણમાં પંડિતજીએ વૈદિક ધર્મ અને જૈન ધર્મની તર્કશુદ્ધ સરખામણી •૦૦ , ગુલાબચંદ કરમચંદ શાહ ૩૦ ૦ ૦-૦૦- એ. આર. શાહ, H. V. F. , . કરી છે અને મહાવીર તથા કૃષ્ણના જીવનપ્રસંગોમાં ભેદ બતાવી -૦૦ , મહેન્દ્રભાઈ વોરા લખ્યું છે, “જૈનસંસ્કૃતિમાં વહેમ, ચમત્કારે, કરિપત : ૨૦૦૦ માડંબર અને કાલ્પનિક આકર્ષગાને જરાય સ્થાન નથી. -૦૦ ,, સી. એન. સંઘવી , ૧૦૦૧–૦૦ , અપૂર્વ રાજેન્દ્ર શાહ જેટલે અંશે એવી કૃત્રિમ અને બાહ્ય વસ્તુઓ દાખલ થાય તેટલે અંશે જેનસંસ્કૃતિને બાદશ વિકત . ૨,૬૫,૦૦ર-૦૦ : ૦ o 6 ! ? o o
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy