________________
' પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૭ સ્વ, વેગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ લક્ષ્મી વિલાસ મહેલમાં એમનું વ્યાખ્યાન ગઠવ્યું હતું જેથી (પૃષ ૫૪ થી ચાલુ)
બીજા લોકો સાથે એમના કુટુંબને મહિલા વર્ગો મહારાજશ્રીના બુદ્ધિસાગર મહારાજે આટલા અહપ આયુષ્યકાળ
- વ્યાખ્યાનો લાભ લઈ શકે. મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી એટલી દરમિયાન ૨૦ હજારથી વધુ પ્રત્યેનું વાંચન કર્યું હતું. '
સરળ રોચક અને પ્રસંગનુસાર રહેતી કે જેથી કેટલાય રાજવીઆ અતિશકિત નથી. સત્ય હકીકત છે. તેમની વાંચવાની
એએ શિકાર, માંસ, જુગાર અને મદિરાને ત્યાગ કર્યો હતો. અને ગ્રહષ્ણુ-સ્મરણ કરી લેવાની શકિત ઝડપી હતી. એમણે
સયાજીરાવ ગાયકવાડે દશેરાને દિવસે વડોદરામાં થતે પાડાને વધ, દેવચંદ્રસૂરિ કૃત “આગમસાર” ગ્ર-૫ સે વખત વચ્ચે હતે.
બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણુથી કાયમ માટે બંધ કરાવી દીધું હતું. - શ્રીમદ્દ ભગવત ગીતા છ વખત વાંચી હતી. એકી બેઠકે સળંગ રવ, બુદ્ધિસાગરસૂરિજીના જીવન અને સાહિત્ય ઉપર છ કનક બેસી તેઓ તે વાંચી . જતા. આચારાંગસુત્રનું, આનંદધનજી, દેવચંદ્રજી અને ઉપાધ્યાય યશવિજયજીના અધ્યયન ત્રગુવાર કર્યું હતું. તેમની વાંચવાની એકાગ્રતા. સાહિત્યની ધણુી ઊંડી અસર પડી છે. એ ત્રણેનું જીવનચરિત્ર અદ્દભુત હતી
એમણે લખ્યું છે. દેવચંદ્રજીના ગ્રંથનું એમણે સંપાદન કરીને તેમને આ દિવસ લેખન અને વાંચતમાં પસાર થતે.
બે ભ.મમાં પ્રકાશન કર્યું હતું. આનંદધનજીનાં પદ ઉપર પેથાપુરમાં ચાતુર્માસ દરમિયાન પિતાને અંતકાળ ના આપે
એમણે સવિસ્તર જે વિવેચન કર્યું છે તે જોતાં તત્વના
ઉડાણમાં જવાની તેમની અધિકારશકિત કેટલી મોટી છે તેની જાણીને પિતાના ૨૦થી વધુ ગ્રન્થ એક સાથે ૭:૫વા માટે :
પ્રતીતિ કરાવે છે. સ્વ. બુદ્ધિજાગરસૂરિએ પોતે પણ અનેક આપી દીધા હતા. એમના સમયમાં ફાઉન્ટન પેન (તે સમયને
પદે, સ્તવને, સજજાઓ, પૂજા શબ્દ ઇન્ડીપેન)ને વપરાશ ચાલુ થયો હશે, પરંતુ તેમણે પિત
વગેરેની રચના કરી છે. જેમાં
એમની ભકિતવૈરાગયુકત કવિત્વશકિતનું સુભા દર્શન થાય છે. ઇન્ડીપેન કયારેય વાપરી ન હતી. ઘણુંખરું પેન્સિલથી
એમણે પચે તેર વર્ષ પહેલાં વિ. સં. ૧૯૬૭માં ભખેલી લખતા અથવા શાહીના ખડિયામાં બનેલ કિન્તો બળીને
ભવિષ્યવાણી કે રાજાએ મટી માનવ થશે, રાજાશાહી જશે લખતા. જારે લખતા ત્યારે રોજની બારેક જેટલી
અને વિજ્ઞાનની વિદ્યાથી એક ખંડની ખરે બીજા ખંડમાં પેનિસ વપરાતી એમનું લેખનકાર્ય ૨૦ હજાર પાનાથી વધુ થયેલું છે. તેઓ લખવા માટે મેજ વાપરતા નહિ પરંતુ
તારુ આવશે એ સાચી પડી છે. પિતાના ઘૂંટણ ઉપર કાગળ રાખી ટટ્ટાર બેસી લખતા. તેઓ
- સ્વ. બુદ્ધિસાગરસૂરિએ જૈનના વ્યાવહારિક અને ધાર્મિક સાધુજીતમાં ક્યારેય ભીંતને અઢેવી બેઠા નહોતા. આવી
વિવાભાસ ઉપર ઘણે ભાર મૂકયે હતે. વણિક જૈને વેપારએકાગ્રતાથી ચીવટપૂર્વક તેઓ પિતાનું લેખનકાર્ય કરે
ધંધામાં જેટલા પ્રવીણ હોય છે તેટલા વિદ્યાવ્યાસંગી નથી હોતા. જતા, તેઓ પિતાની રોજનીશી લખતા અને તેમાં પતે એ માટે એમની ભાવના જૈન ગુરુકળા સ્થાપવાની હતી. એમણે વિહાર વિશે તયા જે ગ્રન્થ વાયા હોય અથ જેની જેની
પાલિતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળની સ્થાપના અને વિકાસ સાથે તત્ત્વચર્યા કરી હોય તેની નોંધ રાખતા.
માટે પ્રેરણા કરી હતી. અમદાવાદમાં તથા વડોદરામાં પણ જૈન
બે ડિગની સ્થાપના કરાવી હતી. એમણે જિનાલયેની પ્રાણ- બુદ્ધિસાગર મહારાજે અષ્ટાંગયોગનો ઊંડો અભ્યાસ કર્યો
પ્રતિષ્ઠા, ઉપધાન મત્સ, છ'રી પાળતા સંઘે ઇત્યાદિનું હતા અને તેમને કેટલીક ગસિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. અલબત્ત,
આયોજન પણ કરાવ્યું હતું. પાઠશાળાઓ અને ધર્મશાળાઓની તેઓ તેની જાહેરાત કરતા નહિ. પરંતુ કોઈ અધિકારી જિજ્ઞ સુ
સ્થાપના કરાવી હતી. વિજાપુરમાં હસ્તલિખિત પ્રતેના ભંડાર હેય તે તેને પિતાને પ્રવેગ ગુપ્ત રીતે બતાવતા. યોગસમાધિમાં
માટે “જ્ઞાનમંદિરની સ્થાપના કરાવી હતી. મહુડીનું ઘંટાકર્ણ લીન થઈ પિતાના શરીરને તેઓ જમીનથી અદ્ધર રાખી શકતા.
મહાવીરનું સ્થાનક એ એમની જીવંત સ્મૃતિ સમાન બની ગયું એમના એ પ્રયોગની નધિ નજરે જોનારાઓએ લખેલી છે.
છે. એમની પ્રેરણાથી માણસામાં સ્થપાયેલું શ્રી અધ્યાત્મ જ્ઞાનવડોદરાના સર મનુભાઈ દીવાન અને ડે. સુમન્ત મહેતાની
પ્રસારક મંડળ” સાતેક દાયથી એમના મથેના પ્રકાશનની વિનંતીથી તેમણે પિતાના હૃદય અને નાડીના ધબકાર બંધ
પ્રવૃત્તિ આજ દિવસ સુધી કરતું આવ્યું છે. કરી બતાવ્યા હતા. અનેક લોકોને તેમના આશીર્વાદથી કે સ્પર્શથા પિતાનું દુઃખ દૂર થયાના અનુભવો થયાં છે. તેઓ પૂ. બુદ્ધિસાગરસૂરિએ એમના જમાનામાં જોયું હતું કે પિતાને ધ્યાનસાધના માટે એકાંત રથી વધુ પસંદ કરતા.
કેટલાય દુ:ખી જૈન લેકે પિતાનાં દુઃખ દૂર કરવા માટે પીર કયારેક તે માટે નદીકિનારે કે જંગલ ખ, જતા. ભયા જેવી વગેરેની માનતા રાખતા હતા. આથી એમણે લેકના એ જગ્યામાં બેસતા. વિ. સં. ૧૯૬૭માં ચતુમાસ માટે મુંબઈ પધારેલા
પ્રવાહને વાળવા માટે ઘંટાકર્ણ વીર નામના દેવની સાધના કરીને ત્યારે રસ્તામાં બેરીવલી પાસેની કેરીની ગુફાઓની ખબર એને સાક્ષાત્કાર કર્યો હતો તેમાં પોતાને જેવી આકૃતિ દેખાઈ તે પિતા એ ગુફાઓમાં જઇને તેમણે યોગસાધના કરી હતી.' પ્રમાણે મહુડીથી મૂળચંદ મિસ્ત્રીને ખેલાવીને તે પ્રમાણે મૂતિ તેઓ જયાં જ્યાં વિચરતા ત્યાં સર્વધર્મના લોકે
કેતરાવીને મહુડીમાં શ્રી પદ્મપ્રભુના જિનાલયની બહાર રથાપના તેમના દર્શન માટે અને તેમનું વ્યાખ્યાન સાંભળવા એકત્ર થતા.
કરાવી. ત્યારથી એ તીર્થક્ષેત્ર ઉત્તરોત્તર મહિમાવંત બનતું ગયું. તેમના વિદ્યારનું મુખ્ય ક્ષેત્ર સાબરકાંઠ હતું. વિજાપુર, અમદાવાદ,
ગના ઊંડા અભ્યાસી હોવાના કારણે બુદ્ધિસાગર મહારાજને માણસ, પેથાપુર, મહેસાણા આણંદ, પાદરા વગેરે સ્થળોએ તેમના પિતાને અંતિમકળ જણાઇ ગયા હતા. વિ. સં. ૧૯૮૧ના ચાતુર્માસ થયા હતા એ જમાને બ્રિટિશ સરકારની સાથે સાથે જેઠ વદ ૨ ના દિવસે તેઓ મહુડીમાં હતા ત્યારે પિતાને દેશી રાજાઓને પણ હતા. ઇડર, માણસા, પેથાપુર, વરસેડા વિજાપુર લઈ જવા માટે ભકતને કહ્યું હતું. સવારે આઠ વાગે વગેરે રાજયના રાજવીઓ, ઠાકર તેમને સાંભળવા માટે પધારતા. નીકળવાને સમય જોશીએ કાઢી આપે હતું. તેમાં પોતે ફેરફાર વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ખાસ નિમંત્રણ આપીને પિતાના કરા અને વહેલા નીકળ્યા. અને જેઠ વદ-8ના દિવસે સવારે
*
Rા કે