________________
Me
ક્ષેત્રથી ચૌદ રાજલેાક યા તે. સમગ્ર લોકાલેક (બ્રહ્માંડ આકાશ) અને કાળથી (ત્રિકાલ) અનાદુિશ્મન'તકાળ એ જે ખે મહાન તત્ત્વ છે તે ઉપર જો આત્માં વિજ્ય મેળવે તે જ્ઞાનશક્તિ (ચિદશકિત)થી તે મહાનાતિમહાન (મહંતે મહિયાન) અને છે. સર્વોચ્ચ, સંજ્ઞ, સર્વવ્યાપી, સવ' સમય' બને છે.
પ્રથમ જીવન
અ તે ભાવની જે વિચારણા છે તે ગુણની, પરમાત્મ તત્ત્વની, કૈવલજ્ઞાનની સ્વરૂપ વિચારણા છે. જેમાં તામસ-રાજસ–સાત્ત્વિક ભાવ, ઔદયિક. ક્ષાયેાપશમિક, ઉપરામિક, ક્ષાયિક અને પરિણા ત્રિક એ પાંચ ભાવ, કૃષ્ણ, નીલ, કાપાત, તેજો, પદ્મ અને શુકલ એ છે લેશ્યા આદિની વિચારણા છે. પાંચ ભાવ વિષે જૈન દશ'નાં ચીયા મૈં પ્રથમાં વિચારણા કરવામાં આવેલ છે. જ્યારે તામાર્યાદિ ભાવ વિશે વિસ્તૃત વિચારણા વેદાંત દશનામાં કરવામાં આવેલ છે. લૌકિક વ્યવહારમાં કાવ્યશાસ્ત્ર-નિમ લેખન એ ભાવ છે.
કુવ્વા–ખિત્તો,-કાળા, માવા, એ શબ્દાચ્ચારથી જૈનશનના આવશ્યક ક્રિયાસને માં દ્રશ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો ફેર ઝેર ઉલ્લેખ ભાવે છે. મહામહાપાપાયજી યોવિજયજી મહારાજાના સમાલિન વિનયવિજયજી મહારાજાએ દ્રવ્યલોકપ્રકાશ, ક્ષેત્રલેકપ્રકાશ, કાળલેપ્રકાશ અને ભાવલેાકપ્રકાશ નામના ચાર લેકપ્રકાશની રચના દ્રશ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિષય ઉપર કરેલ છે.
વ્યવહારમાં ક્ષેત્ર અને ઢાળ ભેદ છે. સુરત જવુ છે પણુ તે જવાના ઢાળ જ્યાં સુધી નિશ્રિત ન કરાય ત્યાં સુધી જવાના વિકલ્પ અધૂરા છે. તે જ પ્રમાણે કાળથી જવાનું નિશ્ચિત કરીએ પરંતુ જવાનું થાન-ક્ષેત્ર નક્કી ન કરીએ ત્યાં સુધી જવાના વિકલ્પ અધુરે છે. અમે પાંચ વાગ્યે મળ્યા હતા ત્યારે હું ઝવેરીબઝાર હતા અને એ વાલકેશ્વર હતા એવુ વ્યવહારમાં બનતુ નથી. ખે વ્યક્તિના મિલનને કાળ અને ક્ષેત્ર એક જ ગાય-અભેદ હાય. આ રીતે વ્યવહારમાં ક્ષેત્ર અને કાળ જુદ પાતાં નથી. જ્યારે નિશ્ચમમાં દ્રવ્ય અને ક્ષેત્ર અભેદ થતાં ભાવ મને કાળ અભેદ બની માત્ર દ્રવ્ય એટલે કે આત્મપ્રદેશ અને વ એટલે જ્ઞાન-માનંદ (સચ્ચિદ્રાનંદ) સ્વભાવ રહે છે.
આ દ્રશ્ય-ક્ષેત્ર-કાળ ભાવની અન તતાની વિચારણા કરીએ તે તેમાં દ્રવ્યની–અનંતતાં માટે જીવદ્રવ્યનું દૃષ્કૃત લેવાય, ક્ષેત્રની અનંતતા માટે આકાશનું દૃષ્ટાંત લેવાય, કાળની અનંતતા માટે અનાદિ-અનંત પુદ્ગલપરાતા નાનુ દૃષ્ટાંત લેવાય, અને વની અનત્તતા માટે કૈવલજ્ઞાનનું દૃષ્ટાંત લેન્ડ્ર્યુ. (કેવલજ્ઞાન એક જ સમયમાં વિશ્વના સવ ભાવાને પી ગયેલ છે.)
હૃદય છે ત્યાં માહનીય કેમ છે અને ધમ' છે. જ્યારે મગજ (Brain) એ વિચાર, મુદ્ધિ અને જ્ઞાનપ્રધાન તત્ત્વ છે. ાત્માના હાર્દિક-ઉદ્ગાર ભાવ જ સત્ય છે. માલ સત્ય છે, માલ (વસ્તુ-ચીજ) ઉપરનું આવરણ (Packing-wrapper) સત્ય નથી. દ્રશ્ય-ક્ષેત્ર માળ પેકાર્ડંગ છે. બાકી 'સત્યતા ભાવ રૂપી માલ છે.
તા. ૧૬–૧–૨૭
વિષમરૂપ હાવાથી દરેકના જડ અનુભવ સિન્ન ભિન્ન છે. તેથી આત્માએ આત્માના વિવેક પ્રકાશમાં વિચારવું-ચક્રાસનુ–તપાસવું ક વિકાસથી હું' કવ છુ?
પહેલા તે વિચારવુ ‘હુ” ‘હુ” એટલે ક્રાણુ ? ‘હુ” એટલે દ્રશ્ય ! આત્મા ! આત્મપ્રદેશ ! પ્રદેશંપિંડ ! ‘હુ” તે છત્ર ! ‘હું તે ચેતન ! ‘હુ’ આત્મા - આત્મપ્રદેશ ! પછી ચિંતવું હું! કેવા ? હુ” કર્યા ? કેવડા હેત દેવપ્રમાણુ પ્રદેશપિંડ આવશે. સ્વક્ષેત્ર આવશે, અને કર્યા કહેતાં ક્ષેત્ર આવશે સાય ક્ષેત્ર આય કુળ-સંદી પચેન્દ્રિય શરીર.
અપણા બ્યાહારમાં લેખાતા પત્રમાં પશુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળઆવ ણુાઇ ગૌણ છે. પત્ર મેળવનાર અને પત્ર લખનાર તથા પુત્ર સ્વય' દ્રષ છે. પ્રતિ અને રવાના (To & From) એ ક્ષેત્ર છે. તિથિ-વાર-તારીખ એ કાળ છે. જ્યારે પત્રમાં લખા ચેલ હકીકત અને વિગન (Masters) એ ભાવ છે.
અને હવે છેવટે એશુ' દ્રષ્ય-ક્ષેત્ર-કાળ ભાવમાંથી નિષ્પન્ન થતી જ્યાનની પ્રક્રિયા.
આત્માના પ્રદેશો એ પ્રથમથી ‘હુ' છું. અને ખીજુ હુ' છે તે ક્ષેત્ર અર્થાત્ દેહપ્રમાણુથી ‘હુ” છું. તે જગતના બધાં પાk
ત્યાર બાદ આવશે કાળ અને ભાવની ચિ ંતવના મારે સ્ત્રકાળ શું ? અને મારા સ્વભાવ શું? સ્વભાવ અને સ્વભાવના બે ભેદ પડરો વ્યવહાર કાળ અને વ્યવહાર ભાવ તથા નિશ્ચયકાળ અને નિશ્ચય ભાવ. નિશ્ચયકાળ અને નિશ્ચયભાવ છે જુદાં નથી. અને એક જ છે. વ્યવહારના કાળમાં ચિંતવવું મારા કયા કાળ ચાલે છે ? પુણ્યના ઉદય છે. તા તા પુણ્યાયને કાળ છે જેમાં ક્રમ' અને ધ'સામગ્રી તથા ધમ ચિ મળેલ છે જેના ટેકા વડે વડે એવી
એવી ભાવના ભાવુ, એવા સ્વરૂપ ભાવમાં રમું, સ્વરૂપ રમમાણ્ થઈ જાઉ' કે ભાવ પશુ ચાલ્દા જાય અને સ્વભાવમાં આવી જાઉં. નિજાનદીમાંથી સહાનદી અનું. કાળ અને ભાવને અભેદ કરી દઉં. કાળ મારા કાળિયા કરી જાય. તે પહેલાં કાળના હુક કાળિયા કરી જાઉં અને કાળને મારા ભાવમાં ભેળવી દઉં. જેથી હું સ્વય' મારા ભાવ વડે મારા સ્વભાવમાં આવી જા.
-સકલનકાર સૂર્ય વદ્દન ઠાકારદાસ ઝવેરી
ભગવાન મહાવીરનાં સ્તવનાની કેસેટ
સંધના વાર્ષિક સ્નેહ . સમેલન વખતે કલાકારા શ્રીમતી શીલા શેઠીયા, ક્રિશાર મનભાવન તથા ‘મેહુલે' ગાયેલા સ્તવનાની કેસેટ રૂપિયા પચ્ચીસમાં સધના કાર્યાલયમાંથી મળશે.
-ત્રીઓ
વ્યાખ્યાતા : ડૉ. સુમન શાહુ
સ'ના ઉપક્રમે
સ્વ. મંગળજી અવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર ( વર્ષ ૧૧ )
અને
પ્રમુખ
વિષય
વિસ
સ્થળ
: ડા. રમણલાલ ચી. શાહ
: સાહિત્યનું જીવન ઘડતરમાં પ્રદાન : શુક્રવાર, તા. ૧૬-૧ - ૨૭ ના
સરે ૬-૦૦ કલાકે શનિવાર, તા. ૧૭-૧-૮૭ ના
સર્જિ૪-૦૦ કલાકે : ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર કમિટિ રૂમ ચર્ચગેટ, સુબઇ-૪૦૦ ૦૨૦ સૌને સમયસર ઉપસ્થિત રહેવા પ્રેમભયુ" નિમ ત્રણુ છે. લિ. ભવદીય, તારાબહેન ર. શાહુ સચૈાજક
૩. પી. શાહ પન્નાલાલ ૨ શાહ
મત્રી