________________
તા. ૧૬-૧૨૭
- પ્રહ જીવન પ્રતિબિંબ હોય છે. બાકીના ચાર જ્ઞાન આ પ્રકારના પ્રયત્નપૂર્વકના - નિશ્ચયથી તે આપણે સહુ આપણુ દ્રવ્ય, સ્વક્ષે. ચિત્રામણ જેવાં હોય છે. -
સ્વકાળ અને સ્વભાવને જ વેદીએ છીએ. પછી તે જ્ઞાનમૂલક કેવલજ્ઞાનીને અનાદિ-અનંત એક જ સમયમાં જણાય છે. હોય કે અજ્ઞાનમૂલક, શુદ્ધ હોય કે અશુદ્ધ હોય. પર દ્રવ્ય-- એક જ સમયે ત્રણે કાળના સવ" પદાર્થના સર્વ પયૉ કેવલ- ક્ષેત્ર-કાળ- ભાવના આપણે સહુ જ્ઞાયક છીએ પણ વેદક નથી: જ્ઞાનમાં જણાય છે. કેવલજ્ઞાનીની આ વ્યાખ્યા જે કરી છે તે
દૂધ અને પાણી એક ક્ષેત્રે રહેલા હોવા છતાં જેમ હંસ, છઘસ્થ સંસારી જીવોને સમજવા માટે છારની અપેક્ષાએ પાણીને જદું પાડીને દૂધ પીએ છે તેમ આત્મા અને શરીર, કરેલ વ્યાખ્યા છે. પર વરતુના ભકતા એવાં દ્રશ્ય સંસારી (કમ) એક ક્ષેત્રે છે તેમાં ગુણ સ્થાનકે આત્માના જે આંત્રિક જીવનું જ્ઞાન ત્રણે કાળના ભેદરૂ૫ છે. એણે જાણ્યું, એ જાણે છે, ગુણે રહ્યાં છે તે ગુણને સુખને પુદગલરકંધના (કમંજનિત) અને એ જાણશે–એવી ક્રિયાના કાળથી ત્રણ ભેદ ત્યાં પાડવા સુખ દુઃખથી ભિન્ન કરીને–તેને ભેદ કરીને વેદવાનું છે. આત્માની પડે છે. જ્યારે કેવલજ્ઞાનીનું જ્ઞાન, જીવન અને વેદન બેગ ઉજજવલતા હંસની જેમ પરમહંસ બનીને દવાની છે. " ત્રણે એકરૂપ છે. અને અભેદ છે. ૫ર વસ્તુનું ભોકવા નીકળી છે જે મારા આત્માથી કદી જુદું ન પડે તે “હું” અને જતાં કેવલજ્ઞાન થાય છે. ૫ર વસ્તુના ભકતૃત્વના કારણે જ તે મારું. આપણે આપણામાં જે દએ એટલે કર્મથદ્ધ કાળનાં ત્રણ ભેદ ભૂત-વર્તમાન-ભવિષ્ય પડી જાય છે. માટે જ છૂટ થતાં જઈએ. મેહજનિત માનસિક દુઃખ અને વાસ્થ સંસારી જીવન જીવન-જ્ઞાન અને ભોગ (વેદન) ત્રણ હજનિત અશાતા વેદનીયના દુઃખોથી મુક્ત થવા માટે: કાળરૂપ અર્થાત ભેદરૂપ બની જાય છે.
સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-જાવની જ્ઞાન-ધ્યાનરૂપી અતિરક્રિયા કરવાની દિશા એટલે દેશકાશ! દેશકાશ; ધર્માસ્તિકાય, અધર્મ- રહે છે. બંધ અખિનું જીવન વેદન બહારના બધાય સંબંધ રિતકાય, આકાશારિતકાય અને પુદુગારિતકાયને હોય છે. આમાં અને સંપર્કને તેડી નાંખવા કરવાનું હોય છે એ દયાનાવસ્થામાં એના શુદ્ધ પરમાત્મ રવરૂપમાં દેશાતીત છે. જે પદાર્થ દેશના બંધનમાં તે પ્રકારની દૃષ્ટિ કરવાથી તત્સમયે આત્માના સુખને અનુભવ્યા. હેય તે કાળના બંધનમાં પણ હોય પરમાત્મા અને કેવલજ્ઞાનમાં એકજ થાય છે. જેનાથી સકામ (સંકલ્પપૂર્વકની) નિર્જરા થાય છે. સમયે સર્વ ક્ષેત્રના સવા -સવપ્રદાર્થો તેના સર્વ ગુણપર્યાય એટલું જ નહિ પણ સર્વથા વાતિકમને ફાય થતાં કેવલજ્ઞાન્ટ સહિત જણાય છે. આમ આત્મા એની ચિદૃશકિત-જ્ઞાનશકિતથી પ્રગટે છે. આમ રવ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રતિજ્ઞા દષ્ટિપાતથી ક્ષેત્ર અર્થાત દેશ તથા કાળ અપરિચિછન છે, અખંડ છે, મોહજનિત ભાવ ઊભા રહેતા નથી. તથા અશાતા વેદનીય અનંત છે, દેશ એ ક્ષેત્રભેદ છે જ્યારે કાળ એ પર્યાયભેદ છે. ઉપર પણ કાબુ મેળવાય છે. આત્મા વરૂપથી દ્રવ્ય અને ભાવરૂપ છે. દેશ અને કાળ રૂપ દ્રશ્ય-ક્ષેત્ર-કાળના ઝઘડાઓ મન અને બુદ્ધિથી ચાલે છે નથી. ત્રણે કાળમાં ધર્મમાં ભાવનું પ્રધાનત્વ છે. જ્યારે ત્રણે પરંતુ મન અને બુદ્ધિથી થાવાના ભાવના ઝધા કેઈ કાને કાળમાં સંસારમાં દ્રશ્યનું પ્રધાનત્વ છે. પરમાત્મા કેવળ ભાવ- થતાં નથી. અને ચાલતા નથી. આત્માના શુદ્ધ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સ્વરૂપ છે. પરમાત્મા, દ્રવ્યતીત ક્ષેત્રતીત, અને કાળાતીત છે.
સ્વકાળ અને સ્વભાવનું જ્ઞાન અને ધ્યાન થાય તે આ કાળમાં દેશ અને કાળના ભેદને ઉપયોગ :ધર્મ માટે જરૂરી છે.
પણુછવ, નિશ્ચયથી આત્મસુખની ઝલક મેળવી શકે છેપરંતુ દેશ અનેBકાળના ભેદનું બંધનજી ધર્મ કે ધમીને નથી
કરી શકે છે. આત્મા સ્વ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને એકતા અને હતું. આર્યક્ષેત્ર, આર્યજાતિ, આયકુળ, જૈનકુળ અને પયુંષણ
તે સુખી થાય. આત્મા પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને કાળ હોય તે ધર્મ સારી રીતે થાય. પરંતુ કર્મ અને ધમાં
બન્યો રહેશે તે દુઃખી દુઃખી રહેશે. અનાર્યક્ષેત્રમાં, પયુંષણાદિ ધમકાળ સિવાયના કાળમાં પણ
દ્રવ્યની વિસ્તૃત વિચારણા એટલે આત્મશાસ્ત્ર, અધ્યાત્મસા, તેવા ધારે તે ટકી શકે એમ છે. ધર્મ તે ભાવ સ્વરૂપ છે.
જીવવિજ્ઞાન અને ઉપદાર્થવિજ્ઞાન કે ભૌતિકશાસ્ત્ર, જૈનદર્શનમાં માટે પ્રતિકુળ દેશ અને કાળમાં પણભાવ ધમાંલંબનેદભાવ
જીવ માટે જીવવિચાર છે અને જીવ-અજીવ માટે પંચાસ્તિકાયસાર, સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે. દેશ અને મળના ભેદ તથાદશાઅને
તત્વાર્થસૂત્ર આદિ છે. કાળનાં બંધન તે" અર્થ અને કામર્તે છે. ધર્મ અને મોક્ષને નહિ.
ક્ષેત્રની વિસ્તૃત વિચારણા એટલે ભૂગોળ અને ખગોળશાપીસ્તાલીસ લાખ જનની સિદ્ધશીલા ઉપર પીસ્તાલીસ લાખ જૈનદર્શનમાં ચૌદ રાજલકથી ક્ષેત્રની વિચારણું ક્ષેત્ર સમાસ,
જન પહોળા તાલેકના પ્રત્યેક ક્ષેત્રથી પ્રત્યેક કાળે આવેલ સિદ્ધ બૃહતસંગ્રહણી, લઘુ સંગ્રહણી આદિમાં કરવામાં આવેલ છે. પરમાત્મભગવંતે બીરાજમાન છે. જે તે ક્ષેત્રતીત, કાળની વિચારણા એટલે કતિરસ, જૈન દબમાં જીવને કાળાતીત થયેછે. સાધુ ભગવંતને અતિથિ – અભ્યાગતનું સામાન્ય ઇતિહાસ નિગાદમીમાંસા, ચૌદગુણરથાનક આદિની સંખેધન કરવામાં આવેલ છે. તે જ સૂચવે છે કે તેમને ક્ષેત્ર : વિચારણામાં પ્રાપ્ય છે. બાકી જીવ વિશેષ-વ્યકિતવિશેષને. અને કાળના બંધન છે નહિં. દેશકાળ તેમને બાધક છેજ નહિં, ઇતિહાસ કથાઓ, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, ઉપદેશમાલ, ભાવને-ધમને દેશકાળ બાધક નથી. અને બંધનરૂપ ૫ણુ નથી. વસુદેવ હિન્દી આદિ ગ્રન્થમાં મળે છે.
ક્ષેત્ર જ્યાં તે સીમિત છે કે અસીમ છે. કાળ એક ક્ષેત્ર અને કાળ એ જીવની પુગલ on આશ્રિત કથા અને સમયરૂપ લક્ષણરૂ૫) છે કે અનંત છે. નિત્ય અને અનિત્યની ઇતિહાસ છે. સિદ્ધ પરમાત્મા સિદ્ધ થયા પછીની કઈ કથક વાતે કાળ આશ્ચિત છે. બાકી સુખ દુઃખ, હર્ષ-શોક, રતિ- નથી. પરંતુ તેમના પૂર્વભવની કથા છે જે કહેવાય છે, અરતિતું વદન ભાવ આશ્રિત છે. સવાલ જીવના સુખને છે, સંભળાય છે, લખાય છે અને વંચાય છે. સિદ્ધ પરમાત્મા સિદ જીવના ભાવને છે. જીવ ક્ષેત્રતીત અને કાળાતીત થાય તે થયાં બાદ કથારહિત થયાં છે. જ્યારે પુત્ર દ્રય અને સાંસારી એને ભાવ એના સ્વભાવને પામે અર્થાત અક્ષય, અવ્યાબાધ,. જીવની કથા ચાલુ રહેવાની છે કેમ કે તેમાં નામ નામાંતરતા, અનંત શાશ્વત સુખને પ્રાપ્ત કરે.
રૂપરપતરતા, પરિવર્તન અને પરિભ્રમણની ક્રિયા સતત ચાલુ છે