________________
૫૮
પ્રભુનૢ જીવન
તા. ૧૬–૭ ૮૭
મારા અનુભવો : ભારતીય પ્રજાની ખુમારી, દુબ ળતા અને મર્યાદાના આલેખ
સ્વામી અક્ષરાનંદ સરસ્વતી
આત્મકથા લખનારે વિચારોમાં પાર'ક સ્પષ્ટતા, આત્મ નિરીક્ષચુ, ભૂલસ્વીકાર અને સુધારવાની તત્પરતાનું તપ આચરવું પડે છે. ‘સત્યના પ્રયોગા'માં ગાંધીજીએ આવું તપ આદર્યુ હતું.
ગુઢ઼ત્યાગ કર્યાં પછી થયેલા અનુભવને સ્વામી સચ્ચિદાન દ જીએ શબ્દબદ્ધ કર્યું છે. મારા અનુભવો'માં એમને દેશાટન દરમિયાન થયેલા અનુસવાના આધારે એમણે ભારતીય પ્રજાતી દુંળતા અને મર્યાદ્ગાનું ભાન કરાવ્યુ` છે. તા કર્યાંક એ અંગે આક્રોશ અને રાત્ર ઠાલા છે. કયાંક એ પોતાના અનુભવ પર આધારિત, મર્યાદિત દશ ન હોઇ, એમનું કથન એક્ટિંગી કે અરપષ્ટ રઘુ હેવાતા સભવ છે, તેા કર્યાંક એમણે દીઠેલી વાસ્તવિકતા સાથે જ નિસ્બત હોઇ, એમના વિચારમાં કે અથ ધટનમાં તર્ક દોષ હોવાને કે સનાતન સત્યથી જીકા પડતા હેાવાના સલવ જાય છે.
જીવનમાં એક તરફ્ ભાવના અને ખીજી તરફ વૈજ્ઞાનિક અભિગમ ડાવા જોઇએ. વૈજ્ઞાનિક અભિગમ અપનાવા એમને આશ્રમ વ્યવથા ગળે ઊતરતી નથી. એમણે પુરતકની ભૂમિકામાં લખ્યું છે : પચે તેર વષે. કાઇ વૃદ્ધ સન્યાસ ગ્રતુણુ કરે એ ‘ વાત જ હાસ્યાપદ છે. જ્યારે તેનું શરીર રોગાથી તયા દુઃ`ળતાથી ખખડી ગયું. ડાય, તેને સેવા-સુશ્રુષ ની તથા લાગણી તી જરૂર હાય, પરપૂણું' આશ્વારની જરૂર હેય, ઠે'ડી–ગરમી—વરસાદથી રક્ષણુની જરૂર હોય ત્યારે તે વૃદ્ધને મૃત્યાગ કરાવી, ગામ બહાર વૃક્ષ નીચે રહેવું તથા પાંચ ધરની ભિક્ષા લાવી, પાણીમાં અખેળીને એક વખત ખાવું, કાષ્ટ પશુ સ્થળે ત્રણ દિવસથી વધુ ન રહેવું વગેરે કૉર નિયમે સાથે જીવનનાં પાછલાં વ વીતાવવા કહેવું તે વ્યાવહારિક તા નથી જ, માનવીય પશુ નથી.' (પૃષ્ઠ-૧૧)
આ વાત આગળ લખાવતાં તેઓ કહે છે : બીજી તરફ્ ધાવસ્થા કે યુવાવસ્થામાં સાધુ થઈ જવાનું કે કરી દેવાનું પણ કહ્યુણકારી નથી. આમાં થોડા માણુસે અપવાદ હાઇ શકે કેટલાક મહાન વિભૂતિ થઇ શકષા હોય તેની પશુ ના નિક' પાતાના સ્વાનુભવની વાત કરતાં તે નિખાલસતાથી ઉમેરે છેઃ 'જો મેં ગૃહત્યાગ ન કર્યાં હેત તા હું' માજે જે છું તે ન થઇ શકશે. હોત. આટલી સ્વીકૃતિ પછી પણ મારા અને બીજા અનેકના અનુભવથી કહી શકું છુ કે આ કુદરતી માગ નથી. નાનાં બાળક કે બાળ યુવાનાને વૈરાગ્યને નો ચડાવીને આ માગે' વાળી તો શકાય છે, પણ પાર પ,ડવાનુ કામ-સરળ નહિ, અત્યંત કઠિત બની જાય છે.' આમ જોઈએ તે એમના વિચારો સન્યાસાશ્રમની વિરુદ્ધના જણાય. પરંતુ તેઓ કહે છે : 'પેાતાનાં બાળકાને સાધુ ના ખતાવશે, સજ્જન બનાો. આટલું કરે તેાધણ છે.' આમ કહી આગળ ચાલતાં તેમા ઉમેરે છેઃ ‘માટલુ' કહ્યા પછી પણુ બધા જ માણુસાએ સંસારી જ થઇ જવું તેવા મારે દુરાયલ પણ નથી. શારીરિક, માનસિક અને અર્થિક રીતે અક્ષમ હોય તેવા માણુસે માટે તે દુ:ખનું ક્ષેત્ર થઇ શકે છે. તેમણે ખેંચવું જોઇએ. જેમ ખ મી’ચીને ઉતાવળે ઉતાવળે સાધુ થવાથી બચવું જોઈએ તેમ ખિ મીચીને ઉતાવળે ઉતાવળે સસારી થવાથી પશુ ખેંચવુ જોઇએ.’ (પૃષ્ઠ-૧૨)
સ્વામી સચ્ચિાનદના આ વિચારા પર શાંત ચિત્તે વિચાર કરીએ તે અયોગ્ય અવસ્થાએ સ સારીએ દીક્ષિત થાનું કે સસારીને દીક્ષિત કરવાનુ ટાળવુ જોઇએ એવું એમનુ કહેવાનુ ાઈ શકે એમણે છેલ્લા પરિચ્છેદમાં ‘અક્ષમ’ હાય એવા માણસે માટે સાંસાર દુ:ખનું ક્ષેત્ર થષ શકે છે. તેમણે ખયવુ' જોઇએ, એમ જે કહ્યુ' છે એથી એ ભાવાથ નીકળવાના સભવ ખરે, કે શારીરિક, માનસિક અને આર્થિક રીતે અક્ષમ માણુસા માટે સંસાર દુ:ખનું ક્ષેત્ર છે તેનાથી તેમણે ખચવું જોઇએ. મતલભ કે સંન્યાસ ગ્રહણ કરવા જોઇએ ? સ્વામીજીના આ વિયારો સાથે સમત થવુ મુદ્રા છે. હિન્દુ ધર્મ'ના સન્યાસાશ્રમ કે સાધુ ધર્મના આદેશના એથી છેદ જ ઊડી જાય છે કારણ કે એમણે ખાલ્યાવસ્થા, યુવ વસ્થા કે વૃદ્ધાશ્રમમાં સન્યાસ લેવાનું બિનજરૂરી કે અકુદરતી લેખાળ્યું છે.
ગૃદ્ઘત્યાગથી શરૂ થયેલી એમની અનુઋષયાત્રાની અનુભૂતિ થાય એવી કેટલીક ક્ષણો આ પુસ્તકમાં ભારાભાર પડી છે. વૈરાગ્યની ઉત્કટ ક્ષણે, ગૃહત્યાગ પહેલાંના તેર દિવસ તે પૂરુ· જમી શકયા ન હતા એમણે આ માટે તારઝુ આપ્યુ છેઃ ચિંતા તથા ભામાં જેમ માણુસના ખેરાક ધટી જાય તેમ હની તાલાવેલીમાં પશુ ખારાક ઘટી જાય છે.' એમના ગ્રુત્યાગમાં ચાર વખત જમવાની ટેવ અડચણુરૂપ હતી. એ ટલે તે વારવાર ઢીલા પડયા હતા. દિનપ્રતિદિન વૈરાગ્યનુ જોર વધતું ગયું અને દૃઢ નિશ્ચય સાથે તે સાધુ માર્ગે જવા આગળ વધ્યા. આ પરિસ્થિતિનું એમણે વેધક અલકન કરતાં કહ્યું છે કાઇ પકી ધૂન ર્વિતા સાહસ નથી કરી શઋતુ અને ધૂની માણસને લેા ડાહ્યો નથી માનતા. જો કે આવા ધ્રુતી માણુસા જ ક્રાવાર મહાન કાય કરી શકતા હેય છે. બહુ ફૂંકી ફૂંકીને પગલાં ભરનારા બહુ બહુ તા સારી રીતે ધરબારપેઢીએ સાચવનારા નહિ.'
સ્ટેશન પર પરિચિત વ્યકિત વિકેિમારી પર ઊભી હતી. તેઓ ત્યાંથી ખસતાં જ ન હતા. એળખાણું ટાળવા 'વામીજીએ ટિકિટ લીધા વિનાં જં ગાડીમાં ખેસી જવાનો નિણ ય કર્યાં એ અંગે એમણે રધ્યુિં છે કે પાદર્શી પરિસ્થિતિ સાથે બુધિઝેડ કરી લેતા હાય છે. જે આવી બધાય નથી કરતા તે કાં તા દે થઇને પૂજાય છે, ±ાં તા વેક્રિયા થઈ હંસીન પાત્ર બને છે.’ (પૃષ્ઠ ૭)
સૂપ્ત સ્ટેશને તે એવા ભય સાથે તે
ઊતર્યાં દરવાજા પર ટિકિટ આગશે તે ? શ્યાગળ વળ. એમના આશ્રય વચ્ચે ટિકિટ લેનાર ઋધિકારીએ ટિકિટ માગવાની જગ્યાએ એમને પ્રામ કરી, ઘેડા ખસી જઇને જગ્યા કરી આપી. આ દેશમાં શ્લાન્ટે પણ સાધુસંતા પ્રત્યે કેટલે ભાવ છે! !ટલી ધેર અવ્યવસ્થામાં પણ આવે. ભાવ ટકી રહ્યો છે, એનુ' એમને આશ્ચય થયુ. (પૃષ્ઠ-૮) એવા એમના રવાવિક ઉદ્ગાર છે.
ભિક્ષુકાના પ્રશ્નની ચર્ચા કરતા એમણે એમાં પેસી ગયેલાં અનિષ્ટની વાત કરતાં એમણે સહુજ ઉદ્ગાર કાઢયા છે કે કેટલાક સશકત મથુરા આ માર્ગે જીવી રહ્ય! છે. સીનાજોરી અને દાદાગીરી કરનાર પણ ામાં છે તે પશુ એમના મનમાં આ લેકા પ્રત્યે આજે પશુ લાગી છે. મિક્ષુકા ટુકડા