________________
તા. ૧૬-૭-૮૭
થયું. પરંતુ તેમ છતાં પ્રત્યેકમાં એ ધારાની નિજી મુદ્રા અંકૃિત થયેલી છે. જ્યારે કાઈ એક વિશિષ્ટ વિચારસરણી અને જીવનભાવનાથી વિષયવસ્તુની પસદગી અને નિરૂપણુ થતાં હોય છે ત્યારે, તેના સમગ્ર સ’પાદનરાશિમાં સ્વકીય ગણી શકાય એવી લાક્ષણિકતા" સ્વયમેવ પ્રગટે છે. જૈનધારાના કથાસાહિત્યમાંથી પણ આવી કેટલીક લક્ષણિકતા આ પ્રકારની છે (૧) જન્મજન્માતરનાં કથાનકા :
મ'ને પ્રાધાન્ય આપતા આ ધમના થાસાહિત્યમાં ક્રમ વિપાકનાં પર્યા પરિણામા દર્શાવી એ દાણ કથાને મતાર જક અને ચમત્કારભરી બનાવવા સાથે ધમ'સિદ્ધાંત દૃઢભૂત થાય એ માટે પાત્રના એક ભવની ઘટનાની સાથે ગત અનેક ભવની કથની સાંકળીને ભવભવની કથાઓ આપી છે. અન્ય ધારાઓમાં જન્મજન્માન્તરના થાનકાનું પ્રમાણુ આટલુ નથી. ‘સદેવ’ત સાવિલ ગા’ જેવી શુદ્ધ મનાર જ લકથામાં પણ જે ભવભવનાં સ્થાના સકળાયાં તેનુ કારણ જૈનધારાની મધ્યકાલીન સામાન્ય સાહિત્યધારા પર પડેલી અસર છે. (૨) વિપુલસંખ્ય લાકકથ એ ઃ
બ્રાહ્મસુધારા કરતાં બૌદ્ધ અને જૈનધારામાં જનસામાન્યમાં વિહરતી લેાકકથાઓની સામગ્રીને ઉપયોગ વિપુલ પ્રમાણમાં થયા છે. વિશ્વનિયતા ઈશ્વરની કલ્પનાનો સ્વીકાર કરતી અ.હાશુતારાના કથાસાહિત્યમાં દેવી-દેવતાઓની વિપુલસ ખ્ય વાર્તાઓ છે. કમને પ્રાધાન્ય આપતી જૈનધારાર્મા આ પ્રકારનાં પાત્રાની સૃષ્ટિ સંગત ન હોઇ, દેવી-દેવતાઓ, ઋષિ અને રાજવીઓને બદલે શ્રેષ્ઠી અને જનસામાન્યવગનાં પાત્રાની વાર્તાઓને ધમ સાહિત્યમાં સ્થાન આપ્યું. જૈનધારાએ લાકમાષાને સ્થાન આપ્યું' તેમ લસૃષ્ટિને પણુ અગત્યનું સ્થાન આપ્યું. દેવતા, કિન્નર, ક્ખસરા, ગન્ધવ, વિદ્યાધર, શ્રેષ્ઠી વગેરેની સાથે સમાજના નિમ્નસ્તરના લકા, ચેર, લૂંટારા, વ્યંતર, ઋણુ ઋત્યાદિત પણ સ્થાન મળ્યું. લેકરંજક કથાનાં પ્રેમ, ૠગાર, સાહસ, શૌય', તિલસ્માતી ધટનાએ પણ આા કારણે જૈનધારાના કથાસાહિત્યમાં સ્થાન પામે છે. (૩) સ ́સારની અસારતા ઃ
વિષયવાસના તેમ જ સારી સબંધા પરત્વે વૈરાગ્ય
જગાડે એવું કથાના આ ધારાની ત્રીજી લાક્ષણિકતા છે. સસારી રસ અને સબંધની ક્ષણિકતા અને અસારતા વિશે ખેધવચના કહેવાને બદલે જૈન આચાર્યએ વાર્તાના સામર્થ્યના ઉપયોગ કરી સ ંસાર અને વિષયવાસના પ્રત્યે જુગુપ્સા જાગે તે વૈરાગ્યભાવના દૃઢ થાય એવાં કથાનકા આપવાના મનૈવૈજ્ઞાનિક માગ અપનાવ્યા છે. ખેરદત્ત અને કુખેરદત્તાની જાણીતી થા દ્વારા માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પતિ, પત્નીના સંસારી સબંધો કેવા અયાયી, ભ્રામક અને પરિસ્થિતિજન્ય છે, તે દર્શાળ્યુ. છે. મુકરસેના અને ખેરદત્તથી થયેલું સ`તાન સાધ્વી ખનેલી કુખેરદત્તાના સસારી સબંધે ભાખ, દિયર, પુત્ર, કાકા અને ભત્રીજો છેઃ કુખેરદત્ત એના ભાઇ, પતિ, પિતા, પિતામહ, સસરા અને પુત્ર સુદ્ધા છેઃ સસાસ બંધની નશ્વર રતાનું આટલુ' ધારદાર નિરૂપણુ વિશ્વવા મયમાં અજોડ છે: આ રીતે વમન કરીને ખાધેલા દૂધપાકના સ્વાદ ફરીથી લેવા ઇચ્છતા બ્રાહ્મણુહુના દૃષ્કૃત દ્વારા વસુદેવ હિં’ડીમાં (૯) ભવદ્યુતના વૈરાગ્ય દઢાવવાના પ્રયત્ન થયા છે, તે પણ આ સંક્રમ'નુ' નેધિપાત્ર ઉદારણ છે. (૪) રૂપન્ચિ કથાનકા :
ધર્માં' કથાઓમાં દૃષ્ટાંત તરીકે માટે ભાગે એક ફાટવાળા ટુચાના ઉપયાગ થતા હોય છે. ચિત
સાહસયા
પ્રબુદ્ધ જીવન
૫૭
પરીકથા કે પશુયાના પશુ દૃષ્ટિતકથામાં ઉપયોગ થાય છે. આ પ્રકારનાં કથાનામાં વતુજન્ય, ધટનામૂલક વિસ્મયમાંથી કુર ચમત્કારના અંશ મુખ્ય હાય છે. પરંતુ જૈતધારાની કેટલક એવા પણ કથાનક છે, જેમાં દેખીતી રીતે કાઈ ઘટનાજન્ય ચમત્કાર હાતા નથી રૂપકગ્રન્થિય કથાના આ પ્રકારનાં છે. સિદ્ધાંતાનુરૂપ સંદર્ભ' જ આ પ્રકારમાં સૂક્ષ્મ ચમારને ક્ષ્શ બને છે, કથાસરિત્સાગરના ભ્રમરમાલાના કુળનાં આવું કથાનામાં જૈનધરામાં ‘ાયધમ્મકહા’માં આવતું સાધુ અને પદ્મનુ એ કાચબા, પાણી, ધેડાઓ એ ચાદૃષ્ટાંત કે 'વસુદૈહિ’ડી’માં (૧૦) આવાં મધુબિન્દુ (૧૧) ગભ‘વાસના દુઃખ વિશે લલિતાંગનું દૃષ્ટાંત (૧૨) કે નીલયશા લબમાં આવતું કાગાનું દુષ્કૃત (૧૩) આની સુંદર ઉદાહરણા છે.
આ પ્રકારનાં જૈનધારાનું કથાનકામાં વસ્તુજન્ય ચમત્કાર અને સદ′′જન્ય સૂક્ષ્મ ચમત્કાર અને છે. બ્રહ્માણુધામાં ઉપનિષદ અને વેદાંતની દૃષ્ટાંતકથામાં આ પડકાર જોવા
મળે છે.
(૫) સ્રીચરિત્ર :–
સસારની અસારતા અને વૈરાગ્યની થાપનાને કારણે જૈનધારામાં પ્રાકૃત અને જૂની ગુજરાતીમાં લેકર જક કથાઓમાં સ્ત્રીચરિત્રની કથાઓને વિશેષ સ્થાન મળ્યું છે. જોકે હકીકતે તા આ પ્રકારનાં કથાનકા એમાં રહેલી યુતિને કારણે જ વિશેષ રસપ્રદ ખતાં હાર્દ, પ્રયોજાયાં છે. જે યુક્તિથી સ્ત્રી શિથિલચારિત્ર્યમાં ખચી શકે છે, એ જ યુક્તિથી શિયળને રક્ષતી પશુ જૈનધારાની શીલવતી જેવી કથા જોઇ શકાય છે.
આમ પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યનું સુંદર, સર્વોશ્લેષી અને સ ંપૂ་રૂપ જૈનધારાની કથાઓમાં જળવાયુ છે. ભાષા અને પ્રજાનાં સ્થિત્યાતરા વહેતા કાળની સાથે લુપ્ત થતાં હાય છે. જગતમાં સ`સ્કૃતિના આદૅિ યુગ ારંભાયેા ત્યારથી શરૂ કરીને આજસુધીમાં જે કંઇ ઘટનાએ ટી તે કાળના પ્રવાહમાં વિલુપ્ત ખની છે. પરંતુ એને કથાત્મક ઇતિહ્વાસ જૈનધમ માં, ધમ સાહિત્યના પાષણ અને સરક્ષણુની પ્રાચીન તમ પરંપરા હાઇ, માજસુધી અક્ષત અને અક્ષર રહ્યો છે. વિશ્વ સમગ્રની માનવકુલની વિકાસયાત્રાનાં પદચિહના સસ્કૃત-સભ્ય માણુસની કથાવાર્તામાં જળવાયાં છે, એથી ભારતનું પ્રાચીનતમ્ કથાસાહિત્ય અમૂલ્ય દાન મનાય છે. પરંતુ પ્રાચીન અને. મધ્યકાળમાં પણ જે કાળાપ્રવાહમાં અને અંધાધૂંધ તેના ધ મોટા અશ જૈનધારામાં જળવાય છે. આથી જૈનકથાસાહિત્ય કાઇ ધમ, વાદ કે સંપ્રદાયની જ નહી, સમગ્ર સસ્કૃત માનવસમાજની અમૂલ્ય મૂડી છે. આ ત્રેતના કથાસાહિત્યમાંથી ધમ' અને માત્ર સ્થાતંત્રના સ્થૂલશે પાર કરીને એમાં ધબકતા સભ્યતા, સંસ્કૃતિના માનવતિહાસને જોવાની, પામવાની દૃષ્ટિ છે. એને માટે તા આ યાસાહિત્ય, આટલા અમથા જીવનમાં સંપૂ` જાણી–માણી-પામી ન શકાય એવી અગાધ અખૂટ સપત્તિ અને સામગ્રી છે.
(૧૦) વસુદેવ પિંડી, સડેસરા, પુ-૨૮ (૧૧) વસુદેવ હિંડી, ડે. ડેિસરા, પૃ.-૧૦. (૧૨) વસુદેવ હિં’ડી, ડા. સાંડેસરા, પૃ-૧૩. (૧૩) વસુદૈવ હિંડી, ડા. સૉંડેસરા, પૃ-૨૧૮.
(શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે “મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્ય' વિષે વૈજાયેલા પરિસંવાદમાં રજૂ થયેલ નિષ્ઠ ધ).