SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ ર. ચરિતાત્મક – સંસ્કૃતધારાનાં પુરણુ અને મહાકાવ્યની પર ંપરાના પિયૂષથી ઉછરેલા જૈનધારાના ચરિય । ચરિત્ર નામાભિધાન પામતા કથામન્થામાં ધમખ્ખાંત પુરુષોના જીવનની ઐતિહાસિક તથા ` અનુશ્રુત્યાત્મક હકીકતા નિરૂપાઈ છે. કથાવસ્તુની દૃષ્ટિએ કથાગ્રન્થાના મા વગ ચરિતાત્મકએવી સત્તા વડે ઓળખાવી શકાય. પૈારાણીકરૂપે જેમ વિવિધ તીથ કરેના જીવનનું કથાત્મક નિરૂપણ થયુ' છે, તેમ વિશ્વાસવતી, સુકુમાલ, પ્રદ્યુમ્ન, જિનદત્ત, બાહુબલિ, નાગકુમાર, સુલોચના ત્યાદિ ધમખ્યાત પાત્રાના ચરિત્રાત્મક અશાનું પણ કથા તરીકે આલેખન થયું છે. આ પ્રકારનાં સદ્ધિ કથાકાવ્યો મધ્યકાલીન ગુજરાતી કથામાના પૂજો છે. આ કથાના રાસાઓમાં ઊતરી આવ્યાં. અપભ્રંશ રાસા મધ્યકાલીન ગુજરાતી કથાઓની નજીકમાં નજીકની કડી છે, ૩. લેકકથાત્મક પ્રબુદ્ધ જીવન શસામાં નિરૂપાતાં ચરિત્રામાં કથારસની માત્રા તીવ્ર નાવે તેવાં લોકાયાનાં આકષ ક 'ગા જૈનધારામાં લગભગ સર્વાંશે સ્વીકૃત અન્ય છે. આથી રાસામાં કથાવસ્તુના ત્રિપુલરાશિ લોકકથાત્મક વગ'ના છે. અદ્ભુતરસિક અને પ્રેમકથાત્મક આશા ધર્મના સંસ્કાર પામી આલેખાયા છે. લુપ્ત થયેલી મૂળ પ્રાકૃતમાં લખાયેલી પાદલિપ્તકૃત ‘તરંગલીલા' તથા સસ્કૃતમાં લખાયેલી તર‘ગન્નતી', હરિભદ્ર ગદ્યમાં લખેલી 'સમરાÁહા' ઇત્યાદિ સર્વાંશે લે ક્રયાત્મક કથાવસ્તુ ધરાવતી આ પ્રકારની રચનાઓ છે. પ્રેમ, શૌય અને અદ્દભુત ચમત્કારવાળાં મ‚મકદનાં કથા તરીકે લેાકાનાં હૈયાને વશ કરી ચૂકેલાં કથાનકોના ઉત્કટ આકષ ણુને ધ્યાનમાં લી જૈન તિઓએ આ પ્રકારને પોતાની રચનાઓમાં સવિશેષ પ્રમાણમાં સમાવિષ્ટ કર્યાં છે. આથી મધ્યકાલીન લાકકથાને આજ પર્યંત સુરક્ષિત રહી શક્યાના પરાક્ષ લાભ મળતા રહો. આ કથામાંથી ધમ'ના પુટ દૂર કરવાનુ કાય' અત્યંત સરળ છે. મેક્ષ કે દીક્ષામાં પરિણમતા વૈરાગ્યમૂલક તને અન્યથા કહપવાથી જ લોકકથા તરીકેનુ એનુ* મૂળભૂત સ્વરૂપ ઊપસી આવે છે. મધ્યકાલીન પદ્યકથાનાં વિષયવસ્તુ અને સ્વરૂપને ધડવામાં આ પ્રકારની જૈન રચનાઓને ઘણા માટ કાળા છે. ૪. સંગ્રહરૂપ જૈનધારાના કથાસાહિત્યના ચાથી વગ તે કાકાષ નામે જાણીતા ટુકા અને મધ્યમ કદનાં વિવિધ કથાનામાં સંગ્રહરૂપ સંપાદનગ્રન્થાને, સ’સ્કૃતધારાના ગૃહથાકુળના ગ્રન્થા સામે હાડમાં ઊતરી શકે એટલે સમૃદ્ધ આ વગ' છે. મા પ્રકા સગ્રહ પામેલ અસખ્ય નાનમાંય કથાનકા આપણા પ્રાચીન અને મધ્યકાલીન કથાસાહિત્યનું બહુમૂલ્ય ધન છે. જૈનધારામાં છેક આગમ, નિયુકિત, પાસ અને આરાધનાદિથી સ'પાતિ થાનકાનાં ઝુમખાં મળી આવે છે. ધમ શાસ્ત્રાનુ જંગે એ કથાનકા મુખ્યત્વે ઉપદેશાત્મક દૃષ્ટાંતરૂપે રહ્યાં છે. મૂળ ધમગ્રન્થમાં કારેક માત્ર ઉલ્લેખપ રહી જતાં ક્યાના ટીકાગ્રન્થમાં સંપૂર્ણ રૂપે માંડીને કહેવામાં આવ્યાં છે. આ કથાના ગદ્ય કે પદ્મ તા કવચિત ગદ્ય-પદ્યના સમિશ્રણરૂપે નિરૂપાર્તા હોય છે. ઉપદેશના હેતુથી કહેવામાં આવતાં વિવિધ કથાગુ છે. ‘યાકાષ’ એવી સત્તારૂપે પ્રાકૃત તેમજ સંસ્કૃતમાં મળે છે. કાઇ એક મુખ્ય સૂત્રરૂપ કથાનક સાથે વિવિધ અન્ય ટ્રુમ યાનકા સાંકળી લેવામાં માત્રા હોય છે. અંહી મુખ્ય 92-9-58 19 હેતુ ઉપદેશ આપવાને હોવા છતાં વિવિધ પ્રકારની કથાઓની માળા અને છે. રવતંત્ર રચનારૂપે ક્ષસ્તિત્વ ધરાવતી કથાનુ સક્ષિપ્તરૂપ અહી' પ્રાપ્ત થાય છે. આથી થાકાષ વિવિધ પ્રકારની કથાઓના માશ આદેશ પરિચય આપતા પ્રતિનિધિરૂપ પ્રકાર છે. બૃહપિણિક', ‘ જૈનગ્રન્થાવલિ’, ‘જિનરત કાશ' ઇત્યાદિ નુસખ્ય રચના આ પ્રવામાં લખાયેલી છે. વિષયવસ્તુની દૃષ્ટિએ પાડેલા ઉપયુ ત ચાર વર્ગોમાં સમાવિષ્ટ થતા જૈનધારાના સમગ્ર વાર્તાધનને ધમકથા અને અંતરંજક કથા એમ એ વગ'માં તાત્ત્વિક રીતે વિભકત કરી શકાય. આ તે વગ'ની કથાએના અભ્યાસથી વાર્તાથી પશુને પ્રાચીન તેમ જ મધ્યકાળમાં શું અપેક્ષિત હતુ, તેના નિર્દે་શ મળી રહે છે. એટલે કે, આવે અભ્યાસ, વાર્તાવિભાવવાની દૃષ્ટિએ તેમજ જૈનધારાના સ્થાનાના અભ્યાસની દષ્ટિએ મહત્ત્વની બની રહે છે. પ. ધમ*કથા – ધર્મ"સિદ્ધતિના દૃષ્ટાંતરૂપે કે ધમ'નાં વ્રત, સ્થળ કે વ્યકિતનુ માહાત્મ્ય દર્શાવવાના હેતુથી જે થાઓ નિરૂપાઇ તેમાં કેટલીક મૂળભૂત ધર્મકથાઓ છે, તેા કેટલીક મૂળભૂત મતારજક લોકકથાઓ પણ છે. ધમ'સિદ્ધાંતની તત્ત્વચર્ચામાં સામાન્ય માણસને રસ અને સમજ ન પડે તેથી, લૌકિક વિશ્વની મનેર જકથા દ્વારા ધર્મતત્ત્વને પ્રગટ કરવાનો ઉપક્રમ તે ભારતવ્યાપી અને વિશ્વવ્યાપી છે. વ્યવહાર, નીતિ અને ધર્મના જ્ઞાનને સર્વાંગમ્ય અને રસપ્રદ બનાવવામાં વાર્તા મુખ્ય સાધન છે. ‘વસુદેવ હિં’ડી’માં ધમ'સેનગણિએ ગ્રન્થારભમાં શુરવાહનદત્તાદીણુ કહા કામિયાએ લાગે તેણુ કામહાસુ રતિ' એમ જગ્ણાવીને કામકહા રત્ત હિ તયરસ જગુસ્સ સિગાર કહાવવએસેણુ ધમ્સ' એત્ર પરિકòમિ' કહ્યું છે. અર્થાત્ કામક્થામાં લેા રસ લેતા હોવાથી શૃંગારકથાના ષપદેશથી પોતે ધમ'કથા કહે છે, એમ સ્પષ્ટ જણાવ્યુ છે, આથી જેને આપણે શુદ્ધ ધમ કથાના વર્ગોની ગણીએ તેમાં પણ એક કે બીજા રૂપમાં લેકર જક ક્યા તે રહેલી જ હોય છે. ધમ માહાત્મ્યની કથાઓને ડે. સત્યેન્દ્ર (૯) વ્રતકથા, તીય' માહાત્મ્યથા અને અન્ય એમ ત્રણ વર્ગમાં વિભકત કરે છે. આ ત્રિગ'માં પણ મતારક કથાના કુળની ન હાય અને શુદ્ધ ધમ”પ્રવાહમાં જ ઉદ્ભવ અને પેષણ પામી હેય એવી કથાઓની સખ્યા અત્ય૫ હાવાની, એક વેદકાળથી લકથાએ જ ધમ કથાઓના પરિવેશમાં આવી છે. ધમ'કથા આમ મેટેભાગે મનેર જક લોકકથાઓ હોવા છતાં ધમ થાના વગને તાત્ત્વિક રીતે ભિન્ન વર્ગની ગણુવાનુ કારણ એ છે કે, ક્રમમાં પ્રવેશતાં લાકકથાને નવું અને ભિન્ન એવુ* રૂપ મળે છે. જૈનધારામાં લેકર'જક કથાઓના ધમ'કથા તરીકે વિનયોગ થયા છે, એની પાછળ મુખ્ય હેતુએ ૧. પોતાના ધમ'ની શકિત, સંપૂણ તા ઋને મહત્તાપ્રસ્થાપિત કરવી. ૨. ધમનું સ્વરૂપ સ્પષ્ટ કરવું અને ૩. ધમ' પ્રત્યેની શ્રદ્ધા દઢું કરવી એ છે, પ્રથમ હેતુને સિદ્ધ કરવા માટે જૈનધમ માં વિપુલ સંખ્યામાં ચરિતમ્રન્થે રચાયા અને ખીજા હેતુની સિદ્ધિ માટે માગમમાં પણું કથાના સંગ્રહાયાં, આ એ હેતુ માટે આવતાં કથાનકાને મોટા ભાગ ધમ"મૂળમાંથી જ પોષાતાં કથાનકાના છે, પરંતુ ત્રીજા હેતુની સિદ્ધિમાં અન્ય પ્રવાહનાં કથાનકા સમાત્રિષ્ટ થયું છે. મનાર...જક લકથામાંથી અન્ય સપ્રદાય કે પ્રવાહમાંથી જૈનધારામાં અનેક સ્વરૂપ અને પ્રકારનાં કથાના સમાવિષ્ટ (૯) મખ્ય યુગીન હિંદી સાહિત્ય મા લકતાત્તિક યન, પૃ.-૧૮૫ 4
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy