SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૮૭ પ્રાદ્ધ જીવન જૈન સ્થાસાહિત્ય : કથાનકાનું મળ ડા, હસુ યાજ્ઞિક (ગતાંકથી પૂણુ) જૈનસ્રોતમાં સ્થાનકાનું મૂળ વૈદિક, બૌદ્ધ જૈનપર પરામાં જોઇ શકાય. ઋષભદેવ, પાર્શ્વનાથ, નેમિનાથ અને મહાવીર સ્વામી આદિ તીથ કરાની જીવનવિષયક દંતયા, શારીરિક અને માનસિક યાતના, અહિંસા, ક્રમ'વિયાક, સસારસાધાની નાસ્તરતા પ્રત્યાદિન થાનકા, અગ્રસર ધમ મુખ્ય સાધુસારના જીવનસ બે પ્રગટેલાં ચરિત અને પ્રબંધો નિઃશંક જૈન પર પરામાં જન્મેલી જૈનધારાની નિજી મૂડી છે. શેષ કથાનાનાં મૂળ અન્ય પર પરામાં જોઇ શકાય. ધમના કેટલાક મહત્ત્વના સિદ્ધાતા પરત્વે બૌદ્ધ અને જૈન સમાન વલણ ધરાવે છે. માથી અન્ને ધ'ના પ્રાણભૂત અંશને સમાન અભિવ્યકિત આપતાં બૌદ્ધ ધમનાં પ્રચલિત કથાનકાને જૈન પર પરામાં રવાભવિક સ્થાન મળ ચૂયુ છે. જાતક અને અવદ્યાનસાહિત્યનાં આવાં કેટલાંક કથાના જૈનપર પરામાં પણુ નિરૂપાયાં છે. કેટલાંક કથાના બ્રાહ્મણુ, ઔદ્ધ અને જૈન એ ત્રણે ધારામાં ભારતીય વાર્તાવિશ્વના સમાન ધનમાંથી પ્રાપ્ત થયેલાં છે. રાસાઓના પશુ મેટા ભાગ લા પર'પરાની પ્રચલિત કથાઓમાંથી લેવાયા છે. ત્રણે ધારામાં પ્રાપ્ત થતાં હોય એવા સ્થાનકાના તુલનાત્મક અભ્યાસ ભારતીય કથાઆના મૂળ પર વિશેષ પ્રકાશ પાડી શકે. અન્ય ધારાનાં, વિશેષ તે બ્રાહ્મણુધારાનાં થાના જૈનધારામાં પ્રવિષ્ટ થયાંનાં ખે મુખ્ય કારણુ સ્પષ્ટ છે : એક તે એ કે બ્રાહ્મણુધારાની કેટલીક થાઓ તો એટલી રસપ્રદ અને લેાકહૃદયમાં સ્થાન પામી ચૂકેલી હતી કે, કેવળ કથાના આકર્ષક સાધને ધમપ્રચાર કરવા ઇચ્છતા યતિને સહેજે એ સ્વીકારવી પડે. બીજુ એ કે એક પક્ષે તે થાનના પોતાના ધમ'પંથનાં હતાં એવું પ્રસ્થાપિત કરી ધમ પથતુ' ગૌરવ વધારી શકાય. તે ખીજે પક્ષે એ નાયકાના જીવનની ક્ષતિ અને ધર્મસિદ્ધતિની અગ્રહત્યતા દર્શાવી એ દ્વારા પોતાના ધમ'ની મહત્તા પ્રગટ કરી શકાય. વાર્તાના સામર્થ્યપૂ માધ્યમે ધમતા લાવે કરવાનુ અને બ્રહ્મણુધારા જેટલે જ વિપુલ અને વૈવિધ્યયુકત કથા સર્જવાનું જાણે યતિએ ખીડું ઝડપ્યુ` હતુ`. બ્રાહ્મણુધારા પ્રશ્વરવાદી અને દેવી-દેવતાઓના વિપુલ વગ' ધરાવતી હોઇ, અનેક પ્રકારનાં ચમત્કારપૂર્ણ સદ્ભુતરસિક ક્થાના પીરસી શકી હતી. આ ખોટ પૂરી પાડવા જૈતધારા રવાભાવિક રીતે જ બ્રાહ્મણુધારાના કથાસાહિત્યની હરોળમાં આવા, ધમ' અને ધમ'પ્રવત'ક પ્રત્યેનાં ભક્તિશ્રદ્દા પ્રાપ્ત કરવા, પુરાણુશ્રન્થ જેવી જ રચનાએ પાતાની ધારામાં પુરાણુ અને ચરિત કે ચરિતનામાભિધાને સંસ્કૃતમાં અને સવિશેષ તે ઋપ ભ્રંશમાં અવતાર પામી. લેકશ્રદ્ધા અને આકષ શુ જન્માવવા સમથ હોય તેવી બધી જ ધાર્મિક અને ધમે'તર વાર્તા જૈનધારામાં સ્વીકાર પામી શકી. આ ઘટના ભાંરતીય કથાસાહિત્યમાં જૈન ધમ'ની અવિસ્મરણીય સેવા તરીકે નોંધપાત્ર છે. જૈનધારાનાં ચરિય, પ્રબંધ, રાસા વગેરે સાઁસ્કૃતપર પરાનાં વીરચરિત મહાકાવ્ય, પુરાણુ અને ગદ્યકથાની માનુષંગિક કડી જેવા છે. સંસ્કૃત અને ગુજરાતી વચ્ચેની સેતુરૂપ મુખ્ય કડી ભાષક્ષેત્રે જેમ અપભ્રંશ છે, તેમ સાહિત્યક્ષેત્રે પ્રાકૃત અને અપભ્રંશ છે. જૈનેતર પ્રાકૃત અને અભ્રંશ લગભગ લુપ્ત છે, તેમ છતાં જૈનધારાનું સાહિત્ય એટલુ સર્વાશ્લેષી અને વિપુલ ૫૫ છે કે, અન્ય લુપ્ત અંશની ખેાઢ પડી લાગતી નથી. વળ કથાસાહિત્યના જ વિચાર કરીએ તા, જૈનધારામાં જે કઇ ઉપલબ્ધ છે તે સર્વાશનું જ પરિચાયક ખૂની રહે એટલું વિપુલ અને વૈવિધ્યસભર છે. કથાના વગે ૧. પૌરાણિક ઉપલબ્ધ જૈન કથાસાહિત્યને પૌરાણુિક, ચરિતાત્મક, લેકકથાત્મક અને સગ્રહરૂપ એમ ચાર વગમાં વહેંચી શકાય. સામાન્ય જનતાની શ્રદ્ધા અને આકષણને પ્રાપ્ત કરવા જૈન ધમ'ના સાહિત્યમાં બ્રાહ્મણુધારાના પુરાણુત્ર થાની પરપરા જેવા ધમ'ખ્યાત પાત્રાના કથાપ્રથા રચાયા છે. આદિનાથ, નેમિનાથ, ઋષદેત્ર' અને મહાવીર આદિ તીય કરીના જીવનને સ્પર્ધા'તા કથાગ્રન્થાને પૌરાણિક કથાવસ્તુના વગ'માં મૂકી શકીએ. રામકયા અને કૃષ્ણકથા જેવી થ્રાહ્મણુધારાની પર પરામાં ઉદ્ભવેલી જૈન પૌરાણિક કથાઓ પણ પ્રસ્તુત વગ'માં સમાવેશ પામે છે. રામ કથાના જૈનાવતાર મહાવીરના મૃત્યુ પછી ૩૩૦ વર્ષે વિમલ•સૂરિરચિત ‘પદ્મરિત'માં થયા છે. પ્રાકૃત ભાષામાં ૧૧૮ સગ પૂર ધરાવતી આય' માં રચાયેલી આ લાંખી રચના છે. રામક્થાનું કથાત્મક-Mythological-માળખુ અહીં મૂળ બ્રાહ્મધારાનું જ જળવાયુ છે. બેદ માત્ર નામકરણ અને અ'દશન પરત્વે રહ્યો છે. વાનરને બદલે અહીં વિદ્યાા છે. શિવધનુષ્યના સંદર્ભ બદલાયા છે. મહાવીરની સૂચનાથી પટ્ટશિષ્ય ગાયમે રાજા શ્રેણીયને આ કથા કહી, એમ દર્શાવાયુ છે. જૈનપર પરા દર્શાવતી આ છાંટ ખાદ્ય છે, થાનનુ અતિરિક માળખુ તે એક થાના રૂપમાં મૂળ ધારાનું જ રહ્યું' છે, મામ રામકથા જૈનધારામાં સ્વતન્ત્ર ધડતર અને વિકાસ પામેલી જાતી નથી. માથી ઊલટું કૃષ્ણકથાનુ છે. તે યામાં સ્વતન્ત્ર તે મૌલિક ગણાય એવા ધડતરવિકાસ જોઇ શકાય છે. ઇ. સ. –૬૭૮ માં વિષે સંસ્કૃતમાં રચેલી ત્રણ પદ્મપુરાણની રચનામાં પશુ રામકથાનું માળખું બદલાતુ નથી. અનુગામી - ઉત્તરપુરાણ તથા ત્રિષષ્ટિશલાકાપુરુના સાતમાં પર્વમાં પદ્યમાં તા દેવવિજયગણ દ્વારા ગદ્યમાં શમચરિત લખાયુ છે. રામકથાનું આ અવતરણ અપભ્રંશરાસા સુધી વિસ્તરેલું છે. આવુ ખીજું, બ્રાહ્મણુધારાના મહાભારતના કાનકાનું અવતરણ જૈનધારામાં થયું છે. ઇ. સ.-૭૮૩માં જિનસેને કરિવશપુરાણુ રચ્યું. આ સમગ્ર કથા મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમના મુખમાં રજૂ થઈ છે. ખારભમાં કહેવાતી ઋષભદેવની કથાને કૃષ્ણના ભત્રીજા નૈમિનાય સાથે સાંકળી મહાભારતના પાંડવાનુ` કયાવતુ ગૂંથી લેવાયુ છે. કૌરવ તથા કણ અહી જૈનધમ' મ ંગીકાર કરતા દર્શાવાયા છે. અંતે તે પાંડવા પણુ જૈન ની નિર્વાણુ પામે છે. ઇ. સ.-૧૨૦૦ આસપાસ રચાયેલુ દેવપ્રભસૂરિ કૃત ૧૮ સગવાળુ' ‘પાંડવત્ર’ ૧૫મી સદીનું ૩૯ સગ' ધરાવતું સકલકીતિ’રચિત ‘હરિવ’શ,' વાદિચંદ્રકૃત ‘પાંડવપુરાણુ’ ઈ. સ.-૧૫૫૧માં શુભચંદ્ર' લખેલુ જૈન મહાભારત' તથા અન્ય અપભ્રંશસાહિત્યમાં નિપાતી મહાભારતની કથાવસ્તુ ધરાવતી રચનાએ પણ પારાણિક કથાવગ'ની ગણી શકાય.
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy